________________
૩ર.
તાજિકસારસંગ્રહ.
કાષ્ટકમાં સમનું બળ ૨-૩૦ લખેલું છે, માટે સૂર્યનું નવમાંશ બળ ૨-૩૦ મૂકવું. આ પ્રમાણે દરેક ગ્રહનું કરવું.
બૃહસ્પંચવર્ગ બળનું ઐક્યઃ—ઉપર પ્રમાણે સૂર્યના સ્વગ્રહાદિ પાંચે બળનો સરવાળો કર્યો તો ૪૩-૪૫ સૂર્યના બળનું અજ્ય આવ્યું. આ પ્રમાણે દરેક ગ્રહનાં બૃહસ્પંચવગ બળોનું ઐકય કરવું. વિપકા–સૂર્યના બળનું ઐકય ૪૦-૪૫ છે તેને ૪ થી ભાગ લીધો તે ૧૦–૬–૧૫ આ સૂર્યનું વિશેષકા બળ આવ્યું. આ પ્રમાણે દરેક ગ્રહોનું વિશપકા બળ કરવાથી બહત્પચવર્મી ચક્ર થાય છે. આ ચક્ર નીચે લખેલું છે તે વિચારી જવું.
बृहत्पंचवर्गी चक्रम्
પ્રાઃ
૩૨,
હા .
द्रेष्काण.
नवमांश.
વી.
૨૦
૭
૧
૮
૭ ૨૦
ઉદ્દા ઉદા કળા રૂરૂદા રૂા 5 | વિરપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com