Page #1
--------------------------------------------------------------------------
________________
khulk lk
જૈન ગ્રંથમાળા
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦ ૦૪૮૪૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ચાu'lliinii illnIn બાપ utti HuIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIII ME
WhilipInd i/linilliiliitilitiligoi/hindillionails
Fulllllllllllllllllll
| તાવ સારસંચા
આwillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll IIImilllllIIIM
llllllllllllIIIIIItallllllllllllllllllll, will Illllllllllllll
શુદ્ધ ગુજરાતી ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત.
llllllllli;
Iriાણll
: રચી પ્રસિદ્ધ કર્તા :
જ્યોતિવિભૂષણ. જોશી વૃંદાવન માણેકલાલ. કાળુપૂર નવાદરવાજા કંસારવાડ.
IIIII
i
અમદાવાદ,
Ill/lillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllla
દ્વિતીયાવૃત્તિ ધી “સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રીકમલાલે
છાપી. ઠેકાણું-પાનકોરનાકા.
અમદાવાદ
lijillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllh
illuIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIkill JIMMINInslIIIIIIIIIIIIIullwill
શાકે ૧૮૫૩
સંવત ૧૯૮૮
સને ૧૯૩૨
.તષી
કીસ્મત અપિ
રપિઓ વાં.
UniiiiIE
દર પાણllllllllllllllllllllllllllllllllllllllllIn lilu jillllllll lllllllllll all illllHIiillllllllllllli illllllllh allllllllllllllli dullllli illullain
|
ll minuimg nyu L ITE
1
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકની માલીકી સને ૧૮૬૭ ના ૨૫ મા એકટ મુજબ રજીસ્ટર
કરાવી સર્વ હક્ક ગ્રંથ કર્તાએ પિતાના સ્વાધિન રાખ્યા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
-*/
/
Sy/
/
૭y y/
SYJC SY/ઉYo/
/
Yરુ/
રા. રા. વે. શા. સં. પૂજ્યપાદ, ગુણગણા લંકૃત, ગુરૂવર્ય, જયોતિવિમણિ જોશી દલસુખરામ હીરાભાઈ ,
/
/
કુમાર પ્રિટરી : અમદાવાદ
*/
/
\ "Y /
\
/
\ $:/+ A+
/;+ + /LY/'
Page #6
--------------------------------------------------------------------------
________________
I શ્રીમદનમઃ | અર્પણ પત્રિકા.
૨. રા. વેદશાસૂ સંપન્ન, પૂજ્યપાદ, ગુણગણાલંકૃત, ગુરૂવર્ય, તિવિન્મણિ જેશી દલસુખરામ હીરાભાઈ
આપે અગાધ શ્રમ લઈ જ્યોતિષ શાસ્ત્રનું અધ્યયન કર્યું છે તેમજ ગુજરાતમાં આપ તિવિદેશમાં અગ્રગણ્ય ગણાઓ છે. તેથીજ કરીને અમદાવાદ જતિષપાઠશાળાનાં મુખ્ય અધ્યાપકની માનવંત પદવી મેળવી છે. તથા તે પદવી મેળવી અસંખ્ય વિદ્યાર્થીઓને આપ શુદ્ધ અંતઃકરણથી વિદ્યાદાન આપે છે, તેમજ મારા ઉપર વાત્સલ્ય પ્રેમ રાખી તિષશાસ્ત્રના અપૂર્વ લાભને પ્રાપ્ત આપેજ મને કર્યો છે. આ મારા ઉપર વિદ્યાદાનરૂપી કરેલા ઉપકારથી આકર્ષાઈ તેમજ મારા તિષ વિદ્યાના પરમ ગુરૂ સમજ આપની જ કૃપાથી તૈયાર કરેલ આ તાજિક શાસ્ત્રના ગણિત અને ફળાદેશથી પરિપૂર્ણ તાજિકસાનસંગ્રહ નામનો ગ્રંથ ગુરૂભકિત પુરઃસર આપના ચરણ કમળમાં શુદ્ધ ભક્તિ ભાવથી સવિનય સપ્રેમ સસ્નેહ અર્પણ
કરું છું. ધનતેરશ
આપનેજ આજ્ઞાંકિત શિષ્ય સંવત ૧૯૬૮ ) જોશી વૃંદાવન માણેકલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૨ાલે વી.એ.
આર્યભ્રાતૃગણે ?
જ્યોતિષશાસ્ત્ર સંસારમાં કેવું અદ્વિતીય રત્ન છે કે જેના પ્રભાવથી મનુષ્યો પિતાનાં કૃતકર્મો અને તેનું પરિણામ સંપૂર્ણ રીતે જાણી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રના બે ભાગ છે. પહેલા જાતક ભાગમાં જન્મપત્રિકા બનાવવાનો વિષય છે. અને બીજા તાજિક ભાગમાં વર્ષપત્રિકા બનાવવાનો વિષય છે. જાતકનું ફળ સ્થૂળકાલીન અને બહુશ્રમી છે. તેથી કરીને વર્ષ માસ અને દિવસનું સૂક્ષ્મફળ મળી શકતું નથી, તેટલા માટે વસિષ્ઠાદિ અષ્ટાદશ આચાર્યોના ઉપદેષ્ટા શ્રી બ્રહ્મદેવે તાજિકશાસ્ત્ર બનાવ્યું છે. કે જેનાથી વર્ષ માસ અને દિવસનું ભિન્ન ભિન્ન ફળ કહી શકાય છે. તાજિક શાસ્ત્રમાં તાજિકનીલકંઠી, તાજિક કૌસ્તુભ, તાજિકસાર અને તાજિકભૂષણ મુખ્ય છે. પરંતુ તે ગ્રંથ ગૂઢ અને વિસ્તારવાળા હોવાથી તેનું સંપૂર્ણ અધ્યયન થઈ શકતું નથી તેટલા માટે પૂર્વોકત ગ્રંથ અને અન્ય તાજિક ગ્રંથોના આધારથી આ “તાકિસાનંદ” નામનો ગ્રંથ ગુર્જર ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત લખીને પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથમાં ત્રણ અધ્યાય પાડવામાં આવ્યા છે. પહેલા ગણિતાધ્યાયમાં વર્ષ પત્રિકા બનાવવાનું ગણિત સવિસ્તર ઉદાહરણ સાથે આપવામાં આવ્યું છે. બીજા ભાવાધ્યાયમાં ચળિ ગયેલા સૂર્યાદિ ગ્રહનું ફળ આપવામાં આવ્યું છે. તથા ત્રીજા ફળાધ્યાયમાં વર્ષ પત્રિકાનું સર્વોત્કૃષ્ટ ફળાદેશ આપવામાં આવ્યું છે. વિશેષ આ ગ્રંથ રચવામાં મારા લેખદેષથી તથા છાપખાનાની અસાવધાનીથી કાંઈ અશુદ્ધ લેખ થઈ ગયો હોય તે તે સુધારીને વાંચવાને વિદ્વજ્જનોને વિનંતિ છે તથા જે વિદ્વાનો થયેલા અશુદ્ધ લેખ માટે મને પત્રકારો જણાવશે તેઓને ઉપકાર માની દ્વિતીયાવૃત્તિ વખતે સુધારે કરવામાં આવશે. धनतेरश.
ग्रन्थकर्ता. विक्रमोय संवत् १९६८ ) जोशी वृन्दावन माणेकलाल. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દ્વિતીયાવત્તિની પ્રસ્તાવના.
તિકશાસ્ત્રાનુરાગ મહાશયો?
પરમકૃપાળુ પરમાત્માની તથા શ્રીગુરૂચરણની કૃપાથી મારો બનાવલે આ “ તાજિકસારસંગ્રહ' ગ્રંથ વિદ્રજજનોમાં તથા જ્યોતિર્મિડળમાં સંસ્કારને પ્રાપ્ત થયો છે, તેથી જ કરીને તેની આ દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો મને સુઅવસર પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિ આજ પાંચ છ વર્ષોથી ખપી જવાથી જ્યોતિષવિદ્યાના શોખીન સદગૃહસ્થો તરફથી તથા
જ્યોતિકશાસ્ત્રાધ્યયનાભિલાપિઓ તરફથી અગણિત માંગણીઓ થવાથી ઘણાજ સુધારા વધારા સાથે આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરવા હું ભાગ્યશાળી થયો છું. આ આવૃત્તિમાં ગણિતાધ્યાયને વિષે પ્રસ્પષ્ટીકરણ તથા દ્વાદશભાવ સ્પષ્ટીકરણ વિગેરે ગણિત વિષયેનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ફળાધ્યાયને વિષે પણ માસેશ ફળ, ભાવગત માસેશ ફળ અને માસની મુંથાનું ફળ વિગેરે ફળાદેશ સબંધી વિષયોનો વધારો કરેલ હોવાથી હવેથી બીજા કેઈ પણ ગ્રંથને આશ્રય લેવાને ન રહેતાં ફકત આ ગ્રંથ ઉપરથી જ વર્ષફળ સધી ગણિત અને ફળાદેશનું સંપૂર્ણ જ્ઞાન સરળતાથી મેળવી શકાશે એવો મારે નમ્ર અભિપ્રાય છે, વિશેષ તિઃ શાસ્ત્રાનુરાગિ મહાશોએ તથા તિકશાસ્ત્રના શેખીને એ જે પ્રમાણે આ ગ્રંથની પ્રથમાવૃત્તિને સ્વિકાર કરી લાભ મેળવ્યો છે તેજ પ્રમાણે દ્વિતીયાવૃત્તિને સ્વિકાર કરી લાભ મેળવશે તે મને થયેલે શ્રમ સફળ થયેલે સમજી કૃતાર્થ થઈશ. વરંતia )
પમિસ્ત્રી विक्रमीय संवत् १९८८ जोशी वृन्दावन माणेकलाल
જ્યોતિષ કાર્યાલય. અમારા “તિષકાર્યાલય માં કરાવીની જન્મપત્રિક, પ્રહલાઘવના સ્પષ્ટ ગ્રહો સાથેની જન્મપત્રિકા, પડવર્ગના ટપકા, જન્માક્ષર, દ્વાદશવર્ગ તથા હીનાશાદશા સાથેનું વર્ષફળ, સાધારણ વર્ષફળ. પ્રશ્ન ઉપરથી પ્રશ્નોત્રી વિગેરે બનાવવામાં આવે છે. અને વર કન્યાના મેળાપક, વિવાહ, વાસ્તુ, ઉપનયન આદિ મુદ્દઓં તથા પ્રશ્ન પણ કહેવામાં આવે છે. એક વખત અમારા જ્યોતિષકાર્યાલયમાં કામ સોંપી ખાત્રી કરે. કાળુપૂર નવાદરવાજા | મળો અથવા લખા – અમદાવાદ,
જોશી વૃંદાવન માણેકલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
-
•
૦
૦ ૦
૦
*. ૨૨
૦
૯
૮
+
૮
૮
વિષય.
ગણિતાધ્યાય ૧ લે. મંગલાચરણ ... જન્મપત્રલેખન પ્રકાર વર્ષપ્રવેશનો પ્રકાર બીજો પ્રકાર ... ત્રીજે પ્રકાર ...
થે પ્રકાર ... પાંચમો પ્રકાર ... છઠ્ઠો પ્રકાર ... વર્ષપ્રવેશની તારિણી ... સારિણી ઉપરથી વર્ષપ્રવેશની
રીત ... તિધ્યાનયન પ્રકાર બીજો પ્રકાર ... વર્ષપ્રશદાહરણ ગ્રહસ્પષ્ટીકરણ ... ગ્રહોમાં વિશેષ કર્મ ભયાત ભભોગ પ્રકાર સ્પષ્ટ ચંદ્રાજ્યના પ્રકાર ચંદ્રગત્યાયન પ્રકાર ... અયનાંશ પ્રકાર... ... પલભા ચરખંડાનો પ્રકાર... લંકોદય સ્વદેશદયાનયન પ્રકાર ૧૩ અમદાવાદના લગ્નપ્રમાણ... ૧૩ સ્પષ્ટ લગ્નાનયન પ્રકાર ... ૧૪ પૂર્વનત પશ્ચિમનત પ્રકાર ... ૧૫ દશમભાવસાધન પ્રકાર ... ૧૬ અન્યભાવસાધન પ્રકાર ... ૧૭ |
વિષય. વિશેષ પ્રકાર ... ... ભાવસ્થ ગ્રહોનાં ફળ ... ૧૯ નવમાંશ સાધન... મુંથા સ્પષ્ટીકરણ લઘુપંચવર્ગીચક્ર ...
.. ૨૧ ત્રિરાશિ પતિ ત્રિરાશિપતિનું કોષ્ટક
... ૨૩ હર્ષબળચક ..
... ૨૩ મૈત્રીચક્ર
... ૨૪ રાશિ સ્વામી ..
... ૨૫ ઉચ્ચનીચ ગ્રહ ...
... ૨૬ ઉચ્ચનીચનું કોષ્ટક ... ૨૬ ઉચ્ચબળચક્ર ... હદાચક્ર ... ...
... ર૭ હદ્દાની સારિણી દ્રષ્કાણ ચક્ર ... ... ૨૯ દ્રષ્કાણની સારિણી ... ર૯ નવમાંશચક્ર ... ... ૩૦ બૃહસ્પંચવર્ગીબળચક્ર .. બહNચવગ કરવાનું ઉદાહરણ બહપંચવર્ગ ચક્ર દ્વાદશવર્ગીચક્ર ... ... ૩૩ દ્વાદશવર્ગીનું ઉદાહરણ ... દ્વાદશવર્ગોનું ફળ... દ્વાદશવર્ગની સારિણું ... ૩૮ દષ્ટિવિચાર ... ગણિતગત દષ્ટિ ચક્ર .. સર દૃષ્ટિ ધ્રુવક કેષ્ટિક... ... ૪૩
૮
... ૨૯
૦
- છે
છે
૩૬
૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ.
વિષય.
9
( ૮૧
૮૩
૧૩
...
વિષય. સૂક્ષ્મ દષ્ટિ કરવાનું ઉદાહરણ ૪૩ દષ્ટિ કરવાનો સહેલે કાઠે ૪૪ વર્ષદષ્ટિ સારિણી ઉપરથી...
દૃષ્ટિ કરવાની રીત .. વર્ધદષ્ટિ સારિણી... ... ૪૫ સહમ સાધન પ્રકાર ... સહમની સારિણી ... સહમનું ફળ આપવાને સમય ૫૫ સહમનું ફળ ... ... પ૬ ત્રિપતાકા ચક્ર ... ... ૫૮ ત્રિપતાકાના ગ્રહ કરવાની રીત ૫૯ ત્રિપતાકાના ગ્રહો કરવાનુંઉદાહરણ૬ ૦ ત્રિપતાકા ચક્ર ... ... ૬૦ હીનાંશાદશા સાધન . ૬૧ અંતર્દશા બનાવવાનો પ્રકાર ૬૪ મુદ્દાદશા ચક્ર ... ... ૬૫ મા પ્રવેશની રીત ... મા પ્રવેશનું ઉદાહરણ ... માસ પત્રા ઉપરથી માસ...
પ્રવેશની રીત ... માણપત્રા ઉપરથી માસ...
પ્રવેશનું ઉદાહરણ ... માસે નિર્ણય ... .. માસ પ્રવેશમાં ચલિત ...
કરવાની રીત... માસ પ્રવેશમાં હેરાઓ
લખવાની રીત દિનપ્રવેશની રીત દિનેશ નિર્ણય ... માપવું ... ... અમદાવાદનું લગ્નપવું . ૭૭
સુરતનું લગ્નપવું... .. મુંબઈનું લગ્નપવું... ... અમદાવાદનું દિનમાનપત્રુ... સુરતનું દિનમાનપત્રુ ૮૫ મુબાઈનું દિનમાનપવું ભાવપડ્યું ... . ••• પડાંશપત્રુ... ...
ભાવાધ્યાય ૨ જે. મંગળાચરણ સૂર્યનું ફળ ચંદ્રનું ફળ ... મંગળનું ફળ ... ... ૯૮ બુધનું ફળ ... ... ૧૦૧ ગુરૂનું ફળ ... ...૧૦૩ શુકનું ફળ
...૧૦૬ શનિનું ફળ ... ...૧૦૮ રાહુનું ફળ ... ...૧૧૧ કેતુનું ફળ ... ...૧૧૩
ફળાધ્યાય ૩ જો, મંગળાચરણ ... ... ૧૧૭ વર્ષેશ નિર્ણય ... ...૧૧૮ વર્ષે શ સૂર્યનું ફળ ...૧૨૦ વર્ષેશ ચંદ્રનું ફળ વર્ષેશ મંગળનું ફળ ...૧૨૨ વર્ષેશ બુધનું ફળ ...૧૨૩ વર્ષેશ ગુરૂનું ફળ ...૧૨૩ વર્ષેશ શુકનું ફળ ...૧૨૪ વર્ષેશ શનિનું ફળ
...૧૨૫ મુંથાનું ફળ ...
...૧૨૬ ભાગવત મુંથાનું ફળ ...૧૨૭ ગ્રહયુક્ત દષ્ટ મુંથાનું ફળ ...૧૩૧ મુંથેશનું ફળ ...
...૧૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વિષય.
.૧૩૫૧
- ૧૪
વિષય.
પૃષ્ઠ. અરિષ્ટ યોગ ... ...૧૩૪ અરિષ્ટભંગ યોગ... રાગ ... રાજભંગ યોગ ... મિશ્ર ભાવફળ ... દિક્ષાંશકા
.૧૪૩ ઈક્રવાલ અને ઈદુવાયોગ... ઈત્થશાલોગ ... .. ઈસરાગ ... ...૧૪૬ પ્રથમભાવ વિચાર ધનભાવ વિચાર ... ... ૧૪૯ સહજભાવ વિચાર ...૧૫ સુખભાવ વિચાર...
...૧૫૪ સુતભાવ વિચાર ...
...૧૫૫ વછભાવ વિચાર ... ... ૧૫૭ સપ્તમભાવ વિચાર અષ્ટમભાવ વિચાર નવમભાવ વિચાર
...૧૭૪ ...૧૭૭ ...૧૭૮ ...૧૭૯ ... ૧૮૦ ...૧૮૧
૧૪૩
દશમભાવ વિચાર લાભભાવ વિચાર વ્યયભાવ વિચાર ... સૂર્યની દશાનું ફળ ચંદ્રની દશાનું ફળ મંગળની દશાનું ફળ બુધની દશાનું ફળ ગુરૂની દશાનું ફળ શુક્રની દશાનું ફળ શનિની દશાનું ફળ લગ્નની દશાનું ફળ માસેશનું ફળ ... ભાવગત માસેશનું ફળ માસની મુંથાનું ફળ મા પ્રવેશનું ફળ દિનપ્રવેશનું ફળ... ગ્રંથ સમાપ્તિ સમય
..૧૪૭
...૧૮૩
૧૮૪ ...૧૮૬
૧૮૭ ૧૮૯ ૧૯૨ ...૧૬ ...૧૯૮
=
Vani
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
@000000000000000000000000000000000000
10000000000
00000000000 || श्रीमहालक्ष्म्यैनमः ॥
ज्योतिर्विद् वृन्दावन विरचित श्रीताजिकसारसंग्रहग्रन्थस्य
प्रशस्ति पञ्चकम्.
श्रीगुर्जरे श्रीगुरुसंज्ञकानां कुले द्विजानां जनितेन येन ॥ भाव वृन्दावनशर्मगाऽयमग्रन्थि ग्रन्थो जनताहिताय ॥ १ ॥
यद्यप्यनेकेषु च सत्सु ग्रन्थेष्वस्य प्रयासो न गतार्थ इत्थ ॥ मावेदयत्येव कृतोऽनुवादः ससारिणी गुर्जरटीक्रयाऽयम् ॥ २ ॥ नभोगसिद्धाविनभावसिद्धौ समाप्रवेशादिवसप्रवेशम् ॥ यावत्तथोदाहरणानि यानि गुरोरुपास्ति कथयन्ति तानि ॥ ३ ॥ यत्सौष्टवं तद्दलसुखराम गुरोः कृपायाः फलमत्रमन्ये || यद्येति दोषः सरणिं दृशोत्कर्तुः प्रमादो नरधर्मिकः सः ॥ ४ ॥ महोपकाराय सदाहतो बुधैः कल्पिष्यते ताजिकसारसंग्रहः ॥ अयं हि सच्छात्रगणस्य सर्वथा अनूपरामेण प्रमाणितस्ततः ||१५||
संवत् १९८८ माघशुक्ल २ चन्द्रवासरे
ता. ८-२-१९३२
लेः-भावत्कः व्याकरणज्योतिषन्यायादिशास्त्राध्ययनकृतश्रमः सदाशिवात्मजः अनूपरामः शास्त्री. मधुपुर निवासी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
000000000000000000000000000000000000000
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
११
|| : ||
|| अमदावाद सांकडीशेरी संस्कृत पाठशाला ॥ ज्योतिर्विद्याविशारदेन माणेकलालात्मजेन वृन्दावनेन विरच्य ताजिकसारसंग्रहोनामग्रंथोऽयमभिप्रायार्थेमह्यमावेदितः निर्मध्यप्राचीनताजिकशास्त्राब्धि संग्रह्य च नवनीतमिवलोकहितानुबंधिनंसारभूतं प्रथमभागनिविष्टसोदाहरण गणितक्रमं प्रचलितसूर्यादिग्रहफलनिबद्धमध्यभागं सर्वोत्कृष्ट फलादेशयोगान्वित तृतीयभागं गुर्जरभाषाटीकायुतं चाद्यं ततोविलोक्येमं ताजिकसारसंग्रहं मान्योकृतबुद्धिनां ज्योतिःशास्त्राध्ययनाभिलाषिणामतीवोपयुक्तमितिशम् ॥ विष्णुशास्त्री व्याकरणाचार्य
अमदावाद सांकडीशेरी संस्कृतपाठशाला मुख्यगुरु.
श्रीः बडोदा ता. २१-५-१८ अभिप्रायपत्रम्
दृष्टोऽस्माभिर्ज्योतिर्विद् माणेकलालात्मज वृन्दावन शर्मभिर्विरचितो गुर्जरभाषानुवादसहितस्ताजिकसारसंग्रहः ॥ अयं हि ग्रन्थोऽल्पेनायासेन वर्षफलादिविषयपरिज्ञानं संप्राप्तुमिच्छतां महते उपकाराय भविष्यति ।। अथ च संस्कृतभाषानभिज्ञानामपि सम्यगुपयोगाय कल्पियते । एतद्ग्रंथस्वीकारेणकर्तुः प्रयत्नसाफल्यं जनैः कार्यमित्यस्माकंमतम् ॥ इतिशन ||
महामहोपाध्याय बदरीनाथ त्र्यंबकनाथ शास्त्री तर्कवाचस्पति
श्रीयुत ज्योतिर्विद् वृन्दावनजी
भवद्भिःप्रकटीकृतं " ताजिकसारसंग्रहं " नाम पुस्तकं मया संपूर्ण - मवलोकितं तत्रप्राचीन ज्योतिःशास्त्रगंभीरार्थः स्पष्टतया विशदीकृतः अतः सांप्रतकालिन ज्योतिर्विदोऽपि हायनफलं वक्तुं सोत्सुका भविष्यन्ति ॥ अपि चास्मिन्समये बहुजनानां प्रायो ज्योतिःशास्त्रे श्रद्धा राहित्यं संजातं तेषामपि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
१२
युष्मत्कृतग्रन्थे सूक्ष्मदृष्टया योगायोगे विचारिते सति सम्यक् श्रद्धाभवितेति निर्विवादमेव ॥ एतेन भवद्गुरोरपिसुष्टुकीर्तिर्विस्तरिता आप्तविद्यायाः साफल्यंचोदघाटितम् || योग्यान्तेवासिनामयमेवाचारः भवदीयः ग्रन्थो भवतु सर्वेषां मुदेति ॥ अत्युत्तमोऽयंग्रन्थः इतिममाभिप्रायः शीवम् ॥ संवत् १९६९ मार्गशीर्षशुक्ल ३ सौम्यवासरे ||
ले० धर्मशास्त्रभूषण शास्त्रीवल्लभरामशर्माः वीरमगाम
श्री १ ।
॥ मेशोमेशो विजयेते ॥ विद्वद्वरा ज्योतिर्विदवृन्दावन शम्र्माणः
भवत्संप्रेषितं " ताजिकसारसंग्रहाभिधं " पुस्तकं सोत्साहमुररीकृतं साद्यन्तमनुवाचितञ्च ॥ यद्यपि नानाविधप्रबंधास्ताजिकशास्त्रप्रतिपादकाः सन्ति तथापि गुर्जरभाषोपेतस्यैतादृशस्य ग्रन्थस्यावश्यं कृता दृश्यते साच श्रीमद्भिः सफलीकृता॥ अन्यच्चैतच्छास्त्राध्यापकानामध्ये तृणाञ्चातीवोपयोगितां समुपैष्यतीत्यनुमोमुद्भि ॥ संवत् १९६९ पौषशुक्ल ११ मन्दवासरे
सूर्यपुरनिवासी ज्यौतिषिकः
प्रभुराम उत्तमरामः
श्री १
भो भ्रातर्वृन्दावनञ्योतिर्विद्भवद्ग्रथित ताजिकसारसंग्रहाभिधग्रन्थं प्रतिपत्रमवलोक्य प्रसन्नेन मयाधों कितप्रमाणपत्रमाशीर्युतं तदपरावृत्तिसमये
तत्राङ्कनीयम् ॥
वृन्दावनज्योतिर्विद्विरचित ग्रंथं विलोक्यप्रतिपत्रम् ॥ ताजिकसारसंग्रहमनवद्यमथोयथार्थनामानम् ॥ १ ॥
करूणाशंकरशर्म्मा दैवज्ञगणेशजी जनुर्याचे ॥
मापाशग्रंथः कर्त्ता च समाप्नुयाद्धिसत्कीर्त्तिम् ॥ २ ॥ ले० करुणाशंकर गणेशजी रावल, लिंबडी निवासी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
॥ श्रीसाम्बसदाशिवायनमः ।।
॥ ॐ श्री १०८ वाग्देवीशरणम् ।। श्रीमन्महोदयेभ्यो ज्योतिर्विद्विभूषण भट्टेत्यवटङ्क माणेकलालतनुजन्म
वृन्दावनशर्मभ्यः सम्मतिपत्राऽर्पणमिदम् सन्मित्रप्रवराः श्रीज्योतिर्विवृन्दावनशाणः श्रीमद्भिः प्रेषितोऽयं ताजिकसारसंग्रहाभिधो' ग्रन्थोऽवलोकितोऽस्माभिः।। ग्रन्थेऽस्मिन् देवैर्मथ्यमान महोदधेरमृतमिवालोड्यमान ताजिकशास्त्राणवागणिताध्यायभावाध्यायफलाध्यायप्रयुक्तं ताजिकसारसंग्रहग्रन्थरत्नं निष्पादितं श्रीमद्भिः॥ यस्य द्वितीयावृत्तिरपिनिर्गता तेन ग्रन्थस्य महामूल्यता सूचयति ॥ अवलोक्येमं महान्तं सन्तोषमामोत्यस्माकंमनः ॥ वर्षपत्रिकाकरणे फलादेशकथने च ह्युत्कृष्टतमोऽयं ग्रन्थइ त्यस्माकं सम्मतिः । अतो ज्योतिःशास्त्राध्येतृणां सुकुमारमतीनां पटूनां वालकानां महदुपकारकरो ज्योतिर्विदांविदुषामपि झटिति साहाय्यकरश्च ।। अत छात्रगणैरध्ययनेन, विद्वद्भिरनुमतिप्रदानेन, धनिकैभरिद्रविण वितरणेन, प्रोत्साहनीयाः खलु भट्टेत्यवटङ्क ज्योतिर्विद्विभूषण वृन्दावनमाणेकलालशर्माणइत्यलं पल्लवितेन. संवत् १९८८
विदुषां विधेयः माघ शुक्ल ५ गुरुवासरे । शास्त्री गौरीशङ्कर दुर्लभराम पण्डितः ता. ११-२-१९३२ व्याकरणतीर्थः पुराणरत्नश्च प्रधानाध्यापकोऽध्यक्षश्च अमदावाद.
श्रीभचेचाश्रितसंस्कृतपाठशालायाः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
परमरमणीयशील विद्वद्मवर दैवज्ञरत्नाः श्रीवृन्दावनशर्माणः
भवत्संकलित ताजिकसारसंग्रहाभिधानोऽयं ग्रन्थः ज्योतिःशास्त्रजिज्ञासूनां छात्राणां जन्मान्तरीय शुभाशुभ कर्मफल बुभुत्सूनाञ्च सर्वेषां महदुपकारकः सेत्स्यति अयञ्च प्रमागीभूतानेक प्राचीनग्रन्थाब्धिमवलोड्य संग्रहितः सरल गुर्जर भाषाटीकया समलंकृतश्च ग्रन्थेचास्मिन् सुगमता पूर्वकानेक कोष्टकादिविरच्यसुस्पष्टोदाहरणपूर्वक गणितगणनाप्रकारः दर्पगवत्प्रदर्शितः ताजिकसारसंग्रहनाम्नानेन ग्रन्थेनैकेनैव वर्षपत्रिकादि विरचितुं तत्फलञ्च सविस्तरं वर्णयितुं शक्यते अतएवास्यग्रन्थस्य यावती प्रशंसा क्रियते साल्पीयस्येव युष्मत्कायें साहाय्यं वितरतु भगवान्भवानीशः तत्कृपाकटाक्षेणाध्ययनाध्यापनेषु लब्धप्रचारो भवत्वयमिति तच्चरणसरोजेऽभ्यर्थना इतिशम् ।। पौषशुक्लैकादशी सं. १९७८
शास्त्री ज्येष्ठाराम छगनराम रा. ब. गिरधरलाल म्युनिसिपालेटी संस्कृत
पाठशालाध्यापक-अमदावाद
अल्हाबाद-सरस्वती ता. १ मे सने १९१८ ताजिकसारसंग्रहः-छपाई सुन्दर, मनोहर जिल्द बँधी हुई, आकार बडा, पृष्ठ संख्या १७५ संग्रहकारः-जोशी वृन्दावन माणेकलाल, कालुपूर नवादरवाजा-अहमदाबादसे प्राप्य । ज्योतिषशास्त्रमें ताजिक या ताजक विषयक अनेक ग्रन्थ हैं। उन्ही से आवश्यक विषयोंका संग्रह करके इसमें एकत्र किया गया है। ऊपर मूल श्लोक देवनागरि लिपिमें हैं। नीचे उनका अनुवाद गुजराती लिपि और गुजराती भाषामें है। अनेक चक्र और सारिणियां देकर विषयों का विवेचन किया गया है । गणिताध्याय, भावाव्याय और फलाध्याय-इन तीन अध्यायो में पुस्तक विभक्त है । ज्योतिषियों के बड़े कामकी है। हिन्दीमें भी एक ऐसी पुस्तककी आवश्यकता है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
श्री
अमदावाद सारंगपूर ज्योतिष पाठशाला. જેશી વૃંદાવન માણેકલાલ.
- તમારા બનાવેલા તારા રંગ ગ્રંથની અપણ પત્રિકા સ્વીકારતાં તથા તે ગ્રંથનું અવલોકન કરતાં મને અતિ આનંદ થાય છે. કારણકે આ ગ્રંથ પ્રાચીન તાજિક ગ્રંથના આધારથી બનાવી વર્ષફળ સબંધી ગણિત અને ફળાદેશથી પરિપૂર્ણ છે. તેમજ આ ગ્રંથ શુદ્ધ ગુજરાતી ટીકા તથા સ્પષ્ટ ઉદાહરણ સહિત હોવાથી જ્યોતિષ વિદ્યાનુરાગિને, વિદ્યાર્થીએને તથા અન્ય સંગ્રહસ્થાને ઘણો જ ઉપયોગી છે એમ જણાતાં અમોએ અમારી જ્યોતિષ પાકશાળામાં અભ્યાસ અર્થે મંજુર કર્યો છે તેનું આ પ્રમાણપત્ર લખી આપ્યું છે. તારીખ ૫-૧૨-૧ર લીક શુભેચ્છક જોશી દલસુખરામ હીરાભાઈના આશીર્વાદ અમદાવાદ તિપાઠશાળાના અિધ્યાપક.
I શ્રીમદ્રગાનને નથતિ છે ર. રા. જ્યોતિષી વૃંદાવન માણેકલાલ. અમદાવાદ.
વિતમે “તાજિકસાનસંગ્રહ” નામનો ગ્રંથ તાજિકના ઘણા ગ્રંથોનું અવલોકન કરી યોગ્ય ક્રમ પ્રમાણે જરૂરીયાત વિષયો દાખલ કરી બનાવેલ છે, અને તે મેં સઘળો ગ્રંથ જોયેલો છે તે ઉપરથી વિચાર કરતાં જ્યોતિષીઓને ઉપયોગી થઈ પડે તેવું છે. પરમાત્મા તમને આવી રીતના કાર્યોમાં સાનુકુળ રહે તેવી તેના તરફ મારી પ્રાર્થના છે. તા. ર૯-૧૨-૧૯૧૨ લી. જ્યોતિવિભૂષણ મૂળશંકર રવિશંકર તિવી.
અમદાવાદ તા. ૫ માહે આગષ્ટ સને ૧૯૧૫. રા. રા. જ્યોતિર્વિદ્ વૃંદાવન માણેકલાલ. અમદાવાદ,
વિશેષ આપને બનાવેલે જ્યોતિષનો “તાજિકસારસંગ્રહ” નામનો ગ્રંથ મને મળ્યો છે. આ ગ્રંથ વાંચી જતાં વર્ષફળ સંબંધી ગણિત અને ફળાદેશથી તે પરિપૂર્ણ છે. આ ગ્રંથનો સંગ્રહ કરવાથી વર્ષફળ સંબંધી બીજા કોઈ પણ ગ્રંથની આવશ્યક્તા રહેતી નથી. કારણકે આ ગ્રંથ વર્ષફળ સંબંધી
ઘણું ગ્રંથનું અવલેકન કરી બનાવેલ હોય તેમ જણાય છે. તેમજ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ શુદ્ધ ગુજરાતી ભાષામાં હોવાથી સાંપ્રત સમયના જ્યોતિષીઓને
જ્યોતિષ વિદ્યાના શોખીનને તથા અન્ય સાક્ષર સદ્દગ્રહસ્થને અવશ્ય સંગ્રહ કરવા ગ્ય છે. ઈતિશુભમ.
ડોકટર માધવલાલ ગીરધરલાલ સંઘવી.
એલ. એમ. એન્ડ એસ.
રા. રા. તિષી વૃદાવન માણેકલાલ અમદાવાદ
વિશેષ તમારા તરફથી “તાજિકસારસંગ્રહ” નામનો ગ્રંથ અભિપ્રાય માટે મળ્યો તે વાંચીને મને ઘણો જ આનંદ થયો છે. કારણકે આ તાજિકશાસ્ત્ર બ્રહ્માના મુખકમળથી નીકળ્યું છે વ્ર હિત મનોમનુના ચવનાથ તત્વ / ચેન ય તનવં તત્યચક્તિ' પ્રથમ બ્રહ્માએ જે શાસ્ત્ર સૂર્યનારાયણને કહ્યું તેજ શાસ્ત્ર સૂર્યનારાયણે યવનાચાયને કહ્યું છે. તેના ઉપરથી યવનાચાર્યે જે શાસ્ત્ર પ્રગટ કર્યું તેજ શાસ્ત્ર તાજિકશાસ્ત્ર નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તાજિકશાસ્ત્રાચાર્ય ટોડરાનંદ, ખત્ત, ખુત, રમક, હિલ્લાજ, દુર્મુખ તથા ધિષણાચાર્ય પ્રણિત તાજિકશાસ્ત્ર ઉપરથી નીલકંઠવસે તાજિક નીલકંઠી, ગણેશદૈવ તાજિકભૂષણ, બાળકૃષ્ણભટ્ટે તાજિક કૌસ્તુભ, હરિહરભદ્દે તાજિકસાર, કેશવાચાર્યો તાજિક કેશવી તથા જીવનાથદૈવ તાજિક દર્પણ નામક ગ્ર બનાવ્યા છે. તે જ પ્રમાણે તમે એ પણ પૂર્વોક્ત અને અન્ય તાજિકશાસ્ત્રના ગ્રંથો ઉપરથી મંથન કરી શુદ્ધ ગુજરાતી ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત તાજિકસારસંગ્રહ નામને ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. તેથી કરીને જ્યોતિવિદેને, જ્યોતિ શાસ્ત્રના શોખીનોને તથા જ્યોતિશાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છાવાળા વિદ્યાર્થીવર્ગને વર્ષપત્રિકાનું ગણિત બનાવવા માટે તથા તેનું ફળાદેશ જેવા માટે આ ગ્રંથ ઘણો જ ઉપયોગી થઈ પડે તેવો છે. એટલા માટે તમને શુદ્ધ અંત:કરણથી ધન્યવાદ આપું છું, તમોએ લીધેલા શ્રમનો બદલે ઈશ્વર અવશ્ય આપે એવી મારી તેના પ્રત્યે પ્રાર્થના છે. તા. ૭–૨–૧૯૩૨ જ્યોતિર્વિદુત્તમરામ દુર્લભરામ સંસ્થાપિત, લી. શુભેચ્છક જ્યોતિષ પાઠશાળાના અધ્યાપક. અમદાવાદ.
જેશી મણિશંકર ચકુરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
છે. નં ૨૩૪ હેદરાબજાર હસનઅલી બીલડીંગ કેટ,
મુંબઈ તા. ૨૨ મી ઓગષ્ટ ૧૯૧૩, સદામહેરબાન . રા. જેશી વૃંદાવન માણેકલાલ.
મુકામ–અમદાવાદ. જોશી મહારાજ –વિનંતિ એ જે આપને બનાવેલ “તાજિકસારસંગ્રહ' નામનો ગ્રંથ મળે છે. વાંચીને હાયત ખુશ છું જેવી એની બહારની રચના છે, તેવું જ અંદરથી બી ઉજવલ કામ છે. જે કે હું કાંઈ જોશી નથી તે પણ ખરાં ખોટાનો પીછાણનાર છું. કામની કદર મારા જેવાથી બુજાએ એ તે અશકય છે. તે પણ તે પાકપરવર (ઈશ્વર) તમારી મહેનતને બદલે જરૂર આપસેજ. વિશેષમાં ખુશી થવા જોગ એ છે જે એમાં સંસકીતના ભારી શબ્દો મૂકયા નથી પણ શુદ્ધ અને સરલ ગુજરાતી શબ્દોથી જ રચના કીધી છે, તે હું ધારૂંચ તેમ મારા જાતબંધુઓ આ ચોપડીની કદર કરશે જ. ઘેડા મૂલ્યમાં આ ગ્રંથ પ્રગટ કરવાનું કેમ પાલવ્યું હશે એ હું અજબ થાઉં છું. એજ લી. આપનો સેવક જહાંગીર જમશેદજી કાસદનાં
સલામ વાંચશે.
सस्तीवार्तामाळा-सती त्रिवेणी-अमदावाद. તાજિકસારસંગ્રહ -શુદ્ધ ગુજરાતી ટીકા અને સ્પષ્ટ ઉદાહરણ સહિત. લેખક-રા. રા. જેશી વૃંદાવન માણેકલાલ ઠે. કાળુપૂર, નવાદરવાજા કંસારાવાડ-અમદાવાદ. લેઝડ કાગળ, પાકું | પૃષ્ઠ ૧૭૫. મૂળ સંસ્કૃત લોક સહિત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર લેખકશ્રોએ સરળ ભાષામાં લખ્યું છે. જ્યોતિષ શિખનારાઓ માટે તેમજ જ્યોતિષનો શોખ ધરાવનારાઓ માટે આવું ઉપયોગી પુસ્તક પ્રકટ કરવા જેશીજીને ધન્યવાદ છે. આ ગ્રંથમાં ગણિતાધ્યાય, ભાવાધ્યાય અને ફળાધ્યાય નામક ત્રણ અધ્યાય છે. પ્રથમાધ્યાયમાં વર્ષ પત્રિકા બનાવવાનું ગણિત સવિસ્તર ઉદાહરણ સાથે પ્રગટ થયું છે, બીજાધ્યાયમાં ચળિ ગયેલા ગ્રહોનું ફળ આપવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયમાં વર્ષ પત્રિકાનું ફળાદેશ આપવામાં આવ્યું છે. જોશીજીએ ગ્રંથ પાછળ સારી મહેનત લીધી છે. અભ્યાસીઓએ તેને ઉત્તેજન આપવું ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
અમદાવાદ. પ્રજાબંધુ. તા. ૪ મે સને ૧૯૧૩ તાજિકસારસંગ્રહ–જ્યોતિષ વિદ્યાને લગતાં સારાં પુસ્તકમાં ‘તાજિકસારસંગ્રહ' નામક પુસ્તકનો વધારો થયો છે એ ગુજરાતી સાહિત્યને માટે અભિનંદનીય બીના લેખાશે. જ્યોતિષને લગતું સાહિત્ય મૂળ સંસ્કૃત ભાષામાં અતિ વિશાળ છે પરંતુ એ ગહન શાસ્ત્રના ભોગીજને અતિ વિરલ હોય છે. જ્યોતિષના અભ્યાસીઓ તે મૂળ સંસ્કૃતમાંથી પણ અનેક ગ્રંથોનો અભ્યાસ કરે છે, પરંતુ સામાન્ય જનસમાજ એ ગહન વિષયમાં ચંચૂપાત કરી શકતા નથી અને તેને માટે આવાં પુસ્તકોની આ વશ્યકતા છે એમ કહી શકાશે. આ ગ્રંથને મુખ્ય ત્રણ અધ્યાયોમાં વહેંચી નાંખવામાં આવેલ છે. પ્રથમાધ્યાયમાં વર્ષફળ બનાવવા માટે ગણિતને વિષય છે, દ્વિતીય અધ્યાયમાં સારા માઠા ગ્રહનું ફળ દર્શાવવામાં આવ્યું છે અને તૃતીય અધ્યાયમાં પણ ફળ અને ભાવ વિચાર દર્શાવવામાં આવ્યાં છે. આ ત્રણે અધ્યાયમાં મૂળ સંસ્કૃત શ્લેકે સાથે તેને ગુજરાતીમાં ભાવાર્થ આપવામાં આવ્યો છે અને વિશેષ સમજુતીને માટે ગણિતને લગતાં કેટલાંક કોષ્ટકો આપીને અભ્યાસીઓને અભ્યાસ કરવા માટે માર્ગ સરલ કરવામાં આવ્યો છે. તાજિકશાસ્ત્રના મૂળ રચયિતા વસિષ્ટાદિ અષ્ટાદશ આચાર્યોના ઉપદેષ્ટા બ્રહ્મદેવ કહેવાય છે. બીજા તિષને લગતા પ્રથે કરતાં આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે તેની મદદથી વર્ષ, માસ અને દિવસ સુદ્ધાંતનું ભિન્ન ભિન્ન ફળ કહી શકાય છે. પુસ્તક ઉત્તમ થયું છે અને તેનું ભાષાન્તર તથા કોષ્ટક વગેરેની ગોઠવણીમાં તેના રચનાર જોશી વૃંદાવન માણેકલાલે બહુ પરિશ્રમ લીધો હોય તેમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ખેડા. ખેડાવાન, તા. ૨૬ સપ્ટેમ્બર સને ૧૯૨૮ તાજિક સારસંગ્રહ રચનાર જેશી વૃંદાવન માણેકલાલ ભટ્ટ. કાળુપૂર નવા દરવાજા, કંસારાવાડ-અમદાવાદ. કીસ્મત બે રૂપિઆ.
જ્યોતિ શાસ્ત્ર સંબંધી આ સુંદર ગ્રંથ અમોને અભિપ્રાય અર્થ મલ્ય છે. તે અમો સાભાર સ્વિકારીએ છીએ. આર્ય ગ્રંથ સમૃદ્ધિમાં જયોતિષને વિષય સર્વોચ્ચ લેખાય છે. સૃષ્ટિકર્તા બ્રહ્માએ જગચ્ચક્ષુ અને જ્યોતિષશાસ્ત્રના આદ્ય પ્રવર્તક સૂર્યનારાયણ દ્વારા આ શાસ્ત્રને સંસારમાં પ્રવૃત્ત કર્યું છે. તેથી તેને વેદના નેત્રસ્થાનનું અનુપમપદ પ્રાપ્ત ગયું છે. આકાશમાં રહેલા ગ્રહ નક્ષત્રાદિકની ગતિવડે મય જ્ઞાન નિયત કરવા પરત્વે પૂર્વે આદિત્યાચાર્ય અને ગર્નાદિ મહર્ષિઓએ આ વિષય સંબંધી ગણું વ્ર રચ્યા છે આખુ
જ્યોતિશાસ્ત્ર સિદ્ધાંત, સંહિતા અને હેરા આ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. સિદ્ધાંતમાં ગણિત પ્રાધાન્ય છે, સંહિતામાં મુહૂર્ત પ્રાધાન્ય છે અને હેરામાં જાતક અને તાજક પ્રાધાન્ય છે. જાતકમાં જન્મપત્રિકાનું ગણિત અને ફલાદેશ છે અને તાજકમાં વર્ષ પત્રિકાનું ગણિત અને ફળાદેશ છે. તાજિકશાસ્ત્રના આદ્યપ્રવર્તક યવનાચાર્ય છે. મધ્યકાળમાં ભાસ્કરાચાર્યું સિદ્ધાંત શિરોમણિ,ગણેશદૈવસે ગ્રહલાઘવ અને કેશવાચાર્યો જાતક પદ્ધતિની રચના મૂળ સમૃદ્ધિમાંથી સાર ખેંચીને કરી છે. તે જ પ્રમાણે વર્તમાન કાળમાં હાથ લાગતાં તાજિક ગ્રંથમાંથી અનુભવસિદ્ધ તારણ ખેંચીને આ ગ્રંથની રચના કરવામાં ગ્રહસ્થ શ્રીગોડ જ્ઞાનિરત્ન શ્રીયુત જોશી વૃંદાવનભાઈ સપૂર્ણ ફત્તેહ પામ્યા છે. એમ વિષય વ્યવસ્થા ઉપરથી જોઈ શકાય છે. ગણિતાધ્યાય, ભાવાધ્યાય અને ફળાહાય એમ નિરનિરાળા ત્રણ અધ્યાયથી મૂળ કેને શુદ્ધ ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. તેમજ ગણિત વિભાગને સરળ કરવા માટે અનેક કેષ્ટિકો તથા ઉદાહરણ આપવામાં આવેલા છે. તેથી દરેક તિઃશાસ્ત્રના પિપાસુઓને આ ગ્રંથ અગત્યની ગરજ સારે તેવો થઈ પડ્યું છે. આ ગ્રંથે ઈતર નાના મોટા
જ્યોતિષના પ્રગટેલા ગ્રંથોના સમૂહમાં પિતાનું અગ્રગણ્ય ગૌરવ સાચવી જાણ્યું છે. વર્ષ જનિત શુભાશુભ ફળથી ઉપજતાં પરિણામો સમજવા દરેક સદ્દગૃહસ્થાએ આ ગ્રંથને એક વખત ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. એમ અમારી ખાસ ભલામણ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
$
*
*-
*-*-*-*
-*-*-*-*-*-*-**-*-*-*-*-*-*-*-*-*-*
३०६
॥ श्रीशारदाम्बा विजयतेतराम् ॥ श्रीद्वारका शारदापीठाधीश्वर
जा. नं जगद्गुरु शङ्कराचार्य श्रीशान्त्यानन्दसरस्वती
संस्था न – द्वार का. श्री ११०८ श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्यपदवाक्यप्रमाणपारावार पारीणयमनियमासनप्राणायामप्रत्याहारधारणाभ्यानसमाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठतपश्चर्याचरणचक्रवर्त्यनाद्यविच्छिन्नगुरुपरंपराप्राप्तषण्मतस्थापनाचार्यसाङ्ख्यत्रयप्रतिपादक वैदिकमार्गप्रवर्तक निखिलनिगमागमसारहृदय श्रीमत्सुधन्वनः साम्राज्य प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरुभूमण्डलाचार्य चातुर्वर्ण्यशिक्षक गोमतीतीरवास श्रीमद् द्वारकापुरवाराधीश्वरपश्चिमानाय श्रीमच्छारदापीठाधीश्वर श्रीमन्माधवतीर्थस्वामिपदसरोरुहभ्रमरायमाण श्रीमद् द्वारवाशारदापीठाधीश्वर श्रीमच्छान्त्यानन्दसरस्वतीस्वामिभिः स्वस्तिश्री राजनगर वास्तव्य भट्टोपा माणेकलालतनुजात
वृन्दावनशर्मणः प्रति प्रत्यग्ब्रह्मक्यानुसन्धाननियतनारायणस्मरणसंसूचिताशिषः समुलसंतुतराम् श्रीमज्जगद्गुरूणां महेश्वरापरावतारश्रीमच्छङ्करभगवत्पूज्यपादाचार्याणामादिमेकान्तिकस्थान द्वारकास्थ श्रीमच्छारदापीठ गोचराभक्तिरनवधिक श्रेयोनिदानमितिसार्वजनीनमेतत्
साम्प्रतम्:-अस्मत्पूर्वाचार्यसन्निबद्धवर्णाश्रमधर्ममर्यादासंरक्षणे बद्धपरिकराणां भवतां प्रौढगुणग्रामयशोविशेषसमृद्धामुदन्तपरम्परामनवरतमनुसन्दधानाः प्रमुदितान्तःकरणावयं भवद्भयः ज्योतिर्विद्भषणः
इति सत्पदवी सम्प्रयच्छामः ॥ इदं च श्रीद्वारकाधीशशारदाम्बा चन्द्रमौलीश्वरप्रसादरूपं सत्पदं सुवर्ण रत्नमीव स्वनाम्ना संयोजितं भवद्भिर्यलेन संरक्षणीयमिति शिवम् ॥
श्रीचरणानामाज्ञया श्रीमच्छङ्करभगवत्पूज्यपादाचार्याणा
मवतारशकाब्दाः २३९२ । विक्रम संवत् १९७८वद्यरत्न भाईशङ्कर छगनलाल शर्मा फाल्गुन शुक्ल ७ भानुवासरे
सर्वाधिकारी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
॥ ॐ श्री गणेशाय नमः ॥
॥ ताजिकसारसंग्रहः ॥ ( वर्षपत्रिका निबंध : )
॥ सोदाहरण गुर्जर भाषानुवाद संवलितः ॥
ગાણતાવ્યાય ૧લો.
मङ्गलाचरणम. श्रीमच्छङ्करहैमजा प्रियसुतं लम्बोदरं शारदां ज्योतिःशास्त्रविभूषणं दलसुखं सिद्धांतगं देशिकम् || त्वा श्रीनगरस्थपण्डितमतो वृन्दावनोऽहंद्विजः कुर्वे ताजिकसारसंग्रहमिमं ग्रन्थं बुधानां मुदे ॥ १ ॥
શેાભાયમાન શકર અને પાર્વતીના પ્રિયપુત્ર ગણપતી, સરસ્વતી, તથા જ્યોતિ:શાસ્ત્રના આભૂષણરૂપ સિદ્ધાંતને પામેલા ગુરૂવર્ય જ્યેાતિવિ દલસુખરામને નમસ્કાર કરીને શ્રીનગર ( અમદાવાદ )માં રહેનાર પડિતાએ માનેલો હું... ભટ્ટ વૃંદાવન નામનો બ્રાહ્મણ આ “ તાજિસારસંગ્રહ ” નામના ગ્રન્થ પંડિતાના હર્ષના માટે કરૂં છું. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
તાજસારસંગ્રહ.
जन्मपत्रलेखनोदाहरणम् . ॥ श्रीगणेशायनमः॥ सजयति० ॥ स्वस्तिश्रीसंवत् १९४३ शके १८०८ चैत्रादि शके १८०९ प्रवर्त्तमाने ॥ सौम्यायनेभास्करे ॥ वसंतऋतौ ॥ मासानांमासोत्तमे शुभकारिक चैत्रमासे शुक्लपक्षे ६ घटिकाः ५२ पलानि २३ जन्मतिथौ॥ सौम्यवासरे ॥ रोहिणीघटिकाः २२ पलानि २३ परंमृगशीर्षजन्मनक्षत्रे ॥ आयुष्मान् घटिकाः १९ पलानि १२ परंसौभाग्यजन्मयोगे ॥ तात्कालिके तैतिकरणे वृषभराशिस्थितेचन्द्रे ॥ एवं पंचाङ्गशुद्धावत्रदिनेमीनसंक्रान्तर्गतांशाः १७ कलाः ३० विकलाः ३१ तदिनेश्रीमन्मार्तण्डमण्डलोदयाद्गतघटिकाः ३३ पलानि ७ समये ज्योतिर्विद्वृन्दावनस्य जन्मसमयः ॥सूर्यः ११॥ १७॥ ३०।३१। चन्द्रः १।२५। ३६ । २६ लग्नम् ६।१। २२ । ४७ । जन्मलग्नम्.
भावलग्नम्
664
579
الف
सू १२बु V
مع
२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લેા,
वर्षप्रवेशमाह. भूघस्राक्कनलात्रिंशज्जन्माभिष्ट शकान्तरैः || हन्यातज्जन्मवाराद्यैर्युक्तो वर्षप्रवेशकः || २ ||
અર્થ:——વમાન શકમાંથી જન્મને શક માદ કરતાં જે શેષ રહે તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દને ૧-૧૫-૩૧-૩૦ આ અકોએ ગણીને જન્મના વાર તથા સૂર્યોદયાત્ ઘડી અને પળ ઉમેરવાથી વર્ષોના પ્રવેશકાળ થાય છે. ૨
જી
બાદ
ઉદાહરણઃ—વર્તમાન શકે ૧૮૩૨ માંથી જન્મને શક ૧૮૦૮ કર્યા તેા શેષ ૨૪ રહ્યા તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દ ૨૪ ને ૧-૧૫-૩૧ -૩૦ થી ગુણતાં અનુક્રમે ૨૪-૩૬૦-૭૪૪-૭૨૦ વારાદિ આવ્યા તેને નીચેથી વિકળાત્મકને ૬૦ વડે ચઢાવતાં ૩૦-૧૨-૩૬-૬ આવ્યા, તેમાં જન્મને વારાદિક ૪-૩૩-૭-૮ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૭-૮ આવ્યા. ઉપરના વારના ૩૪ અંકને ૭ થી ભાગ લીધો તો શેષ ૬-૪૫-૪૩-૦ આ વર્ષે પ્રવેશ સમયના વાર, ઘડી અને પળ આવ્યા.
द्वितीय प्रकारः
शाके जन्मशकोनिते भवति यच्छेषंगताद्धव्रजो sघोधः संगुणितः शरैश्चयुगलेनाङ्गैर्युगैर्भाजितः || लब्धंतज्जननोत्थवारघटिकाद्येनान्वितं सप्तभिः
पूर्वाङ्के विहृतेऽत्रशेषकमितौ वर्षप्रवेशो ध्रुवः ।। ३ ।। અર્થ:—વત્ત માન શકમાંથી જન્મનેા શક બાદ કરવાથી જે શેષ રહે તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દને ૫-૨-૬ એ ગણી ૪ થી ભાગ લેતાં જે ફળ આવે તેમાં જન્મના વાર, ઘડી અને પળ ઉમેરી ઉપરના વારના અંકને ૭ થી ભાગ લેતાં જે શેષ રહે તે વર્ષપ્રવેશ સમયના વાર, ઘડી, પળ અને વિપળ જાણવા. ૩
ઉદાહરણઃ——ગતાદ ૨૪ તેને ત્રણ ઠેકાણે ૨૪-૨૪–૨૪ સ્થાપન કરી ક્રમથી ૫–૨–૬ થી ગણતાં અનુક્રમે ૧૨૦-૪૮–૧૪૪ થયા. તેને નીચેથી પળાત્મકને ૬૦ વડે ચઢાવતાં ૧૨૦-૨૦-૨૪ આવ્યા. તેને ૪ થી ભાગ લેતાં વારાદિક ૩૦-૧૨-૩૬-૦ ફળ આવ્યું. તેમાં જન્મના વારાદિક ૪-૩૩-૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
૦ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૩-૦ આવ્યા, ઉપરના ૩૪ અંકને ૭ થી ભાગ લીધો તે શેષ ૬ તે વાર ૪૫ ઘડી ૪૩ પળ અને ૦ વિપળ વર્ષનો પ્રવેશ કાળ થયો.
तृतीयप्रकारः ज्ञात्वा जन्मखगोदयान्पतिसमं जन्मार्कतुल्योरवि
यंत्रान्द्यद्धमुखंभवेद्गतसमाः शैलाभ्रदिनाहृताः ॥ खाभ्रेभैजेनिवासरादिसहितास्तष्टानगैस्तदिने
द्वादिः सावयवः स्फुटोत्रजनिजोमासः कचिद्भूनयुक् ॥४॥ અર્થવર્ષ વર્ષ પ્રત્યે જન્મકાળના ગ્રહો અને લગ્નને જાણીને જે દિવસે જન્મના સૂર્યની બરાબર સૂર્ય આવે તે દિવસે વર્ષને પ્રવેશકાળ થાય છે. ગત વર્ષોને ૧૦૦૭ થી ગણીને ૮૦૦ ને ભાગ આપવાથી (વારાદિક વર્ષને ધ્રુવક આવે છે, તેમાં જન્મના વારાદિકને યુક્ત કરી (ઉપલા) વારના અંકને ૭ નો ભાગ આપવાથી ઘડીઓ સહ વર્તમાન સ્પષ્ટ વર્ષનો પ્રવેશકાળ થાય છે. આને વિષે જન્મથી ઉત્પન્ન થયેલો માસ કયારે એક ઓછો અથવા એક વધારે આવે છે. ૪
ઉદાહરણ–ગતાબ્દ ૨૪ ને ૧૦૦૭ થી ગણ્યા તે ૨૪૧૬૮ આવ્યા. તેને ૮૦૦ નો ભાગ આપવાથી વારાદિક ૩૦-૧૨-૩૬-૦ ફળ આવ્યું, તેમાં જન્મનો વારાદિક ૪-૩૩-૭-૦ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૩-૦ આવ્યા, ઉપરના. વારના ૩૪ અંકને ૭ થી ભાગ લીધો તે શેષ ૬-૪૫-૪૩-૦ આવ્યા. આ. વર્ષપ્રવેશ સમયને વાર, ઘડી, પળ અને વિપળ જાણવા.
વતુથેરા: द्वाभ्यां कृतैस्तीवकस्त्रिधाऽब्दो निनो गजैः संविहृते फलं यत् ।। साब्दं ततो जन्मगवारमुख्यैर्युक्तं भवेद्वाब्दनिवेशवेला ॥५॥
અર્થ –ગતાબ્દને ત્રણ ઠેકાણે સ્થાપન કરીને ક્રમથી ૨-૪૧૨ થી ગણી ૮ થી ભાગ લેતાં જે ફળ આવે તેમાં ગતાબ્દ ઉમેરીને પછી જન્મને વારારિક ઉમેરવાથી વર્ષ પ્રવેશ થાય છે. ૫
ઉદાહરણ –ગતાબ્દ ૨૪ ને ત્રણ ઠેકાણે ૨૪-૨૪-૨૪ સ્થાપન કરીને ક્રમથી ૨-૪-૧રથી ગણ્યા તો ૪૮–૯૬-૨૮૮ આવ્યા. તેના પળાત્મકને
૬૦ થી ચઢાવતાં ૪૯-૪૦-૪૮ આવ્યા તેને ૮ થી ભાગ લેતાં ૬-૧૨– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે.
^
^
^^
^
^^^^
^
૩૬–૦ આવ્યા તેમાં ગતાબ્દ ૨૪ ઉમેર્યા તે ૩૦–૧૨–૩૬-૦ આવ્યા, તેમાં જન્મને વારાદિક ૪-૩૩-૭-૦ ઉમેર્યા તે ૩૪–૪૫–૪૩–૦ આવ્યા ઉપલા વારના ૩૪ અંકને ૭ થી ભાગતાં શેષ ૬–૪૫–૪૩–. આ વર્ષપ્રવેશના ક્રમથી વાર, ઘડી, પળ અને વિપળ આવ્યા.
पंचमप्रकारः गताः समाः पाद युताः प्रकृतिघ्नसमा गणात् ।। खवेदाप्तघटीयुक्ता जन्मवारादिसंयुताः ॥
अब्दप्रवेशे वारादि सप्ततष्टेऽत्र निर्दिशेत् ॥ ६ ॥ અર્થ –ગત વર્ષને પિતાના ચતુર્થાશથી યુક્ત કરીને ફરીથી ગતવર્ષને ૨૧ થી ગણુને ૪૦નો ભાગ આપવાથી જે ફળ આવે તે ઘડી, પળ અને વિપળ જાણવું. તેમાં ચતુર્થાંશથી યુકત ગતવર્ષ જોડવાથી જે ફળ આવે તેમાં જન્મને વાર, ઘડી અને પળ ઉમેરવાથી વારાદિક વર્ષ પ્રવેશ થાય છે. ઉપલા વારને અંક ૭ થી અધિક હોય તો ૭થી ભાગ લેતાં જે શેષ રહે તે વાર જાણ. ૬
ઉદાહરણ –ગતવર્ષ ૨૪ માં પોતાનો ચતુર્થાશ ૬ ઉમેર્યા તો ૩૦ થયા તે વાર જાણવા, ગત વર્ષ ૨૪ ને ૨૧ થી ગણ્યા તો ૫૦૪ થયા તેને ૪૦ નો ભાગ આપ્યો તો ફળ ૧૨–૩૬–૦ આવ્યું તે ઘટ્યાદિ જાણવું. તેમાં મથાળે ચતુર્થાંશથી યુકત ગતવર્ષ ૩૦ ઉમેર્યા તે ૩૦–૧૨–૩૬-૦ થયા, ફરી તેમાં જન્મનો વારાદિક ૪–૩૩–૭– ઉમેર્યા તો ૩૪-૪૫-૪૩- થયા, ઉપલો ૩૪ વારનો અંક ૭ થી વધારે છે માટે ૭ થી ભાગ લીધો તો શેષ ૬ તે વાર જાણવા, એ પ્રમાણે ૬ વાર ૪૫ ઘડી ૪૩ પળ અને ૦ વિપળ સમયે વર્ષપ્રવેશ થયો.
षष्ठप्रकारः इष्टः शको जन्मशकेन हीनस्त्रिधा सपादो दलितश्च सार्द्धः ॥ युक्तस्तथा जन्मगवासराद्यैः स्फुटा भवेददनिवेशवेला ॥ ७ ॥
અર્થ –વર્તમાન શિકમાંથી જન્મને શક બાદ કરતાં જે શેષ રહે તે ગતાબ્દ કહેવાય. તે ગતાબ્દને ત્રણ ઠેકાણે સ્થાપન કરીને કમથી સવાયા, અડધા અને દેઢા કરી જન્મને વારાદિક યુકત કરવાથી વર્ષપ્રવેશ થાય છે. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
س
ગિતાબ્દ ૧
વાર
૫ |
।
ધડી ૧૫૩૧૪૬ ૨૧૭૩૩૪૮ ૪૧૯ ૩૫૫૦ ૬૨૧૩૭૫૨ ૮૨૩ ૩૯૫૪૧૦
1
જ
૩૬ ૪
૩
તાજિકસારસ ગ્રહ.
ગતાબ્દ પ્રમાણે વર્ષ પ્રવેશ સારિણી.
ગતા૬ ૨૧૨૨ ૨૩
વાર ૫ ૬ ૭
પળ ૩૧ ૩૩૪ ૬૩૭ ૯૪૦૦૧૨૪૩ ૧૫૪૬ ૧૮૪૯૨૧ ૫૨ ૨૪૫૫૨૭૫૮ ૩૦
વિપળ ૩૦
૦૦૩૦
_° | X | »
૦ ૩૦
| < _*_&_!*
9 | 3 | 2
૧
૫ ૬
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
૩ ૪ ૫ ૬ ૧ ૨ ૩ ૪
૬ ૦ ૧| ૨૨ ૪
.
૩ ૪ ૫
૩૦ ૦૦૩૦
૦ ૩૦ ૦૩૦ ૦૩૦ ૦૩૮૨૦૩૦ ૦૩૦ ૦૩૦ ૨૭૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨૩૩૩૪૩૫૩૬ ૩૭૩૮ ૩૯ ૪૦
૨ ૩ ૪ ૫ | ૧
ઘડી ૨૬ ૪૧ ૫૭ ૧૨ ૨૮ ૪૩ ૫૯ ૧૪૩૦૪૫ ૧૧૬૩૨૪૭ ૩ ૧૮૩૪૪૯ ૫૨૧
૭૩૯
૧૦ ૪૨ ૧૩ ૪૫ ૧૬ ૪૮ ૧૯ ૫૧૨૨ ૫૪૨૫૫૭૨૮ ૦૩૦ ૦૦૩૦ ૦૩૦ ૦૩૦ ૦૩૦
d ૦ ૩૦ ૨|૩૦ ૪૭૪૮૪૯/૫૦ ૫૧ પર ૫૩ ૫૪૫૫૫૬ ૫૭૫૮ ૫૯ ૬૦
૧૧ ૩૩ ૪ ૫ ૬ ૧ ૨ ૩ ૪ ૬ ૧ ૩ ૪ ૫
° /
» | | ૦
.
પળ ૧૩૩ ૪૩૬
વિપળ ૩૦ ગતા૬૪૧ ૪૨ ૪૩
વાર
ઘડી ૩૬ પર ૭૨૩૩૮૫૪ ૯૨૫૪૦ ૫૬ ૧૧૨૭૪૨ ૫૮ ૧૩૨૯ ૪૪ ૦ ૧૫૩૧
પળ ૩૧ ૩૩૪ ૬ ૩૭ ૯૪૦ ૧૨૪૩ ૧૫૪૬ ૧૮૪૯ ૨૧ ૫૨૨૪૫૫૨૭૫૮૩૦ ૦૨૩૦ ૦૦૩૦ ૦૩૦ ૦૩૦
વિપળ ૩ ૦ ૦ ૩૦
ગતાબ્દ૬૧૬૨૬૩૬૪૬૫૬૬-૬૭ ૬૮ ૬૯-૭૦ ૭૧ ૭૨ ૭૩.૭૪૭૫૭૬
૧૧ ૨ ૪ ૫ ૬ 0
» || ' | ૪
|
।
૦૩૦
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
° | ૐ | »
૩૦
૦૩૦ ૦૦૩૦
.23 .3ܘ
૦ ૦૩૦
o o o o| |૩૦ ૩૬ ૦૩૦ ૦૩૦
≈|
∞ | ≈ |
° ૩૨ ૪ ૫
વાર | ૬| ૧ ૨ ૩| ૪ | ૦ ૧ ૨| ૪
૪૭
ઘડી ૨૧૮ ૩૩ ૪૯ ૪૨૦ ૩૫૫૧ ૬૨૨૩૭૫૩ ૮૨૪૩૯૫૫૧૦૨૬૪૨ ૧૩૩ ૪૩૬ ૭૩૯ ૧૦૪૨ ૧૩૪૫૧૬ ૪૮,૧૯૫૧ ૨૨૫૪૨૫૫૭ ૨૮ ૦
પળ
૦૩૦
વિપળ ૩૦ ૦૩૦ ૦ ૩૦ ૦૦૩૦ ૦ ૩૦ ૦૩૦ ગતાબ્દ૮૧૮૨ ૮૩ ૮૪ ૮૫૮૬૮૭૮૮૮૯૯૦૯૧૯૨૯૩૯૪૯-૫૯૬ ૯૭૯૮ ૯૯ ૧૦૦ ૩૨ ૪ ૫ ન ૧ ૨ ૩ ૫ ૬ | ૧ ૩ ૪ ૫ ૬
૦!૩૦| ૦|૩૦
૩૭૭૮|૭૯ ૮૦
0
૦ | 0 | જ
વાર ૩૨ ૫ |
ઘડી ૫૭ ૧૩૨૮૪૪ ૫૯ ૧૫૩૦૪૬ ૧૧૭૩૨૪૮ ૩૧૯ ૩૪૫૦ ૫૨૧ ૩૬ પર પળ ૩૧ ૩૩૪ ૬૩૭ ૯૪૦ ૧૨૪૩ ૧૫૪૬ ૧૮૪૯ ૨૧૫૨ ૨૪ ૫૫૨૭ ૫૮ ૩૦ વિપળ ૩૦
૦૩૦
[૩૦
૦૦૩૦
О
.
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ગણતાધ્યાય 1 લે.
ઉદાહરણ–ગતવર્ષ ૨૪ ને ત્રણ ઠેકાણે ૨૪-૨૪-૨૪ સ્થાપન કરીને ક્રમથી સવાયા, અડધા અને દેઢા કર્યા તે ૩૦-૧૨-૩૬ આવ્યા, તેમાં જન્મને વારાદિક ૪-૩૩––૦ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૩-૦ આવ્યા તે ક્રમથી વર્ષપ્રવેશને વાર, ઘડી અને પળ જાણવા.
સારિણુ ઉપરથી વર્ષ પ્રવેશની રીત –વર્તમાન શકમાંથી જન્મને શક બાદ કરતાં જે શેષ રહે તે ગતવર્ષ જાણવા. વર્ષ પ્રવેશ સારણને વિષે ગત વર્ષના અંકની નીચે જે વારાદિ અંક છે તે એક ઠેકાણે લખીને તેમાં જન્મકાળનો વાર, ઈષ્ટ ઘડી અને પળો ઉમેરવાથી વર્ષપ્રવેશ થાય છે.
ઉદાહરણ –ગત વર્ષ ૨૪ પ્રમાણે વર્ષપ્રવેશ સારિણીમાં વારાદિ ધ્રુવક ૨-૧ર-૩૬-૦ છે. તેમાં જન્મના વારાદિ ૪-૩૩-૭-૦ યુક્ત કર્યા તો ૬-૪૫-૪૩-૦ આવ્યા. તે કમથી વર્ષ પ્રવેશના વારાદિ જાણવા.
તિસ્થાનનમ્ . शिवनोऽब्दः स्वखादीन्दुलवाढयः खाग्निशेषितः ॥ जन्मतिथ्यन्वितस्तत्रतिथावब्दप्रवेशनम् ॥ ८ ॥
અર્થ:–ગતવર્ષને ૧૧ થી ગણીને તેમાં ૧૭૦ મે અંશ ઉમેરી પુન: શુકલપક્ષથી આરંભીને જન્મતિથિ ઉમેરી ૩૦ ને ભાગ લેતાં જે શેષ રહે તે શુકલપક્ષથી આરંભીને વર્ષપ્રવેશ સમયની તિથિ જાણવી. પરંતુ તિથિમાં એક ઉનાધિક થઈ જાય છે. ૮
ઉદાહરણ –ગતવષ ૨૪ ને ૧૧ થી ગણાતો ૨૬૪ આવ્યા, તેને ૧૭૦ મો અંશ ૧ આવ્યો તે ૨૬૪માં ઉમેર્યો તો ૨૬૫ થયા તેમાં જન્મની તિથિ ચૈત્ર સુદ ૬ છે માટે ૬ ઉમેર્યા તે ૨૭૧ થયા, તેમાં ૩૦ નો ભાગ આવે તો શેષ ૧ વધી માટે તે વર્ષપ્રવેશની તિથિ આવી. પર્વ ૨૬ ઘડી છે માટે એક ઉમેર્યો ૨ આ વર્ષપ્રવેશની તિથિ આવી.
द्वितीयप्रकारः याताब्दवृन्दो गुणवेदरामैनिघ्नः कुरामैर्विहृतो दिनाद्यम् ॥ घौः सहोत्थैः सहितं खरामैर्भक्तं च शेषात्तिथिरत्रवर्षे ॥९॥
અર્થ:–ગત વર્ષને ૩૪૩ થી ગણીને તેમાં ૩૧ ને ભાગ આપતાં જે ફળ આવે તેમાં જન્મની તિથિ ઉમેરીને ૩૦નો ભાગ
આપવાથી જે શેષ રહે તે વર્ષપ્રવેશ સમયની તિથિ જાણવી. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
ઉદાહરણઃ—ગત વર્ષ ૨૪ ને ૩૪૩ થી ગણ્યાતા ૮૨૩૨ આવ્યા, તેમાં ૩૧ તે ભાગ આપ્યા તે ફળ ૨૬૫ આવ્યું, તેમાં જન્મની તિથિ ૬ ઉમેરી તા ૨૭૧ થયા, તેમાં ૩૦ ને! ભાગ આપવાથી શેષ ૧ વધી તે વપ્રવેશની તિથિ આવી. પરંતુ પડવું ૨૬ ધડી છે. માટે એક ઉમેર્યો તા ૨ આ વ પ્રવેશની તિથિ આવી.
वर्षप्रवेशोदाहरणम्.
॥ श्री गणेशाय नमः ॥ स्वस्तिश्री संवत् १९६७ वर्षे शके १८३२ चैत्रादि शके १८३३ प्रवर्त्तमाने ।। शुभकारिक चैत्रमासे शुक्लपक्षे १ घटिकाः २५ पलानि ४९ परं २ वर्षतिथौ || भृगुवासरे ॥ रेवती घटिकाः २९ पलानि ११ परं अश्विनी वर्षनक्षत्रे ॥ ऐन्द्र घटिकाः २६ पलानि ३२ परं वैधृति वर्षयोगे || बालवकरणे ॥ मेषराशिस्थितेन्द्रे || एवं पञ्चाङ्गशुद्धावत्रदिने श्रीमन्मार्तण्डमण्डलोदयाद्वतघटिका : ४५ पलानि ४३ अक्षराणि० समये ज्योतिर्विद् वृन्दावनस्य जन्मतो वर्षः २५ प्रवेशः । गताब्दः २४ ॥
ग्रहस्पष्टीकरणम्.
गतैष्यदिवसाद्येन गतिर्निघ्नी खषड्हता ॥
लब्धमंशादिकं शोध्यं योज्यं स्पष्टो भवेद्ग्रहः ॥ १० ॥ અ:—ગત અને એખ્ય દિવસે વડે કરીને અર્થાત્ ઋણ ચાલન અથવા ધન ચાલનથી પાંચાંગસ્થગ્રહાની ગતિવડે ગામુત્રિકાથી ગણીને ૬૦ના ભાગ આપવાથી અશ, કળા અને વિકળાત્મક લબ્ધ ફળ આવે તે ઋણ ચાલન હાય તા પંચાંગસ્થ ગ્રહેામાં બાદ કરવાથી અને ધન ચાલન હેાય તા પંચાંગસ્થ ગ્રહેામાં યુક્ત કરવાથી ઇષ્ટકાલિન સ્પષ્ટ ગ્રહેા થાય છે. ૧૦
ઉદાહરણઃ—સંવત્ ૧૯૬૭ શકે ૧૮૩૨ ચૈત્રાદિ શકે ૧૮૩૩ તા ચૈત્ર શુક્લ ૧ તે શુક્રવારે સૂર્યોદયાત્ ઈષ્ટ ઘટિકા ૪૫ અને પ્લાનિ ૪૩ વખતના સ્પષ્ટ ગ્રહે કરવા છે. તેથી શકે ૧૮૩૨ ના ફાગણ વદી ૩૦ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લો. ગુરૂવારના પંચાંગસ્થ પ્રાતઃકાલિન સ્પષ્ટ રહેમાં ગેમત્રિકા રીતીથી ધન ચાલન આપવાથી સૂર્યાદિ સ્પષ્ટ રહો થશે. પંચાંગસ્થ પ્રાતઃકાલિન સ્પષ્ટ ગ્રહથી ૧ દિવસ ૪૫ ઘડી ૪૩ પળ પર્યત અધિક છે, તેથી આ એષ્ય દિવસ થયા તેજ ૧-૪૫-૪૩ ધન ચાલન થયો. તેને ફાગણ વદી ૩૦ ને ગુરૂવારના સ્પષ્ટ સૂર્યની ગતિ ૫૯-૧૪ થી ગેમત્રિકાવડે ગણું ૬૦ ને ભાગ આપવાથી લબ્ધ ૧-૪૪–૨૧ અંશાદિક આવ્યા. તેને પંચાંગસ્થ સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૫-૪૬-૧૦ માં ધન ચાલન હોવાથી યુક્ત કર્યા તો ઇષ્ટકાલિન સ્પષ્ટ સૂર્ય ૧૧–૧૭-૩૦-૩૧ આવ્યું. આ પ્રમાણે ભૌમાદિ સ્પષ્ટ ગ્રહો કરવા.
___ ग्रहेषु विशेष कर्म. यदा खेटो भवेन्मार्गी पूर्वोक्तं बुध आचरेत् ।। वक्रत्वे विपरीतं स्याद्राहुकेत्वोः सदाऽन्यथा ॥ ११ ॥
અર્થઃ—જ્યારે ગ્રહ માગી હોય તો બુદ્ધિમાન પુરૂષે ધન ચાલનમાં મુદ્રિકા વડે આવેલું અંશાદિ ફળ પંચાંગ0 ગ્રહમાં ઉમેરવું. ઋણ ચાલન હોય તો ગોમુત્રિકાવડે આવેલું અંશાદિફળ પંચાંગ0 ગ્રહમાંથી બાદ કરવું. પરંતુ ગ્રહ વક્રી હોય તો વિપરીત સંસ્કાર આપો. અર્થાત્ જ્યાં ઉમેરવાનું હોય ત્યાં બાદ કરવું અને બાદ કરવાનું હોય ત્યાં ઉમેરવું. રાહુ અને કેતુમાં સર્વદા વિપરીત સંસ્કાર કરે. ૧૧
માતાકવાદ गतसंघटयो वियदङ्गशुद्धा द्विष्ठाः क्रमादिष्टघटीप्रयुक्ताः ॥ इष्टक्षनाडीसहिताश्च कार्या भयातभोगौ भवतः क्रमेण ॥१२॥
અર્થ:–સ્પષ્ટ ચંદ્ર કરવા માટે પ્રથમ ભયાત ભગ કરવાની રીત:–ગત નક્ષત્રની ઘટ્યાદિને ૬૦ માંથી બાદ કરીને બે ઠેકાણે
સ્થાપન કરવી. પ્રથમ સ્થાપન કરેલી ઘટ્યાદિમાં ઈષ્ટ ઘટ્યાદિ યુક્ત કરવી અને બીજું સ્થાપન કરેલી ઘટ્યાદિમાં વર્તમાન નક્ષત્રની ઘટયાદિ યુક્ત કરવાથી અનુક્રમે ભયાત અને ભલેગ થાય છે. અર્થાત્ જે સ્થાનમાં ઈષ્ટ ઘટ્યાદિ યુક્ત કરી હોય તે ભયાત અને વર્તમાન નક્ષત્રની ઘટ્યાદિ યુક્ત કરી હોય તે ભાગ જાણવું. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦
તાજિક સારસંગ્રહ.
m
ann
ઉદાહરણ – આ ઉદાહરણ કલ્પિત છે, વર્તમાન રેવતી નક્ષત્ર છે, અને ગત ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર છે. ગત નક્ષત્ર ઉત્તરાભાદ્રપદની ઘડી ૩૧ પળ ૨૪ ને ૬૦ માંથી બાદ કરી તે ૨૮ ઘડી ૩૬ પળ શેષ રહી. તેને બે ઠેકાણે સ્થાપના કરી. પ્રથમ સ્થાનમાં ઈષ્ટ ઘડી ૨૫ પળ ૪૩ ઉમેરી તે ૫૪ ઘડી ૧૯ પળ વર્તમાન રેવતી નક્ષત્રનું ભયાત આવ્યું. બીજા સ્થાનમાં વર્તમાન રેવતી નક્ષત્રની ઘડી ૨૯ પળ ૧૧ ઉમેરી તે પ૭ ઘટી ૪૭ પળ વર્તમાન રેવતી નક્ષત્રનું ભાગ થયું. इष्टेऽह्नि द्यातभमस्ति यत्र तत्रैव यातक्षविहीनमिष्टम् ॥ भुक्तं भवेदत्र तु सर्वभोग्य साध्यं च पूर्वोक्तवदेव नित्यम् ॥ १३ ॥
અર્થ–પરંતુ જ્યારે ગતનક્ષત્ર વર્તમાન દિવસે ઈષ્ટ ઘડ્યાદિ પહેલાં સમાપ્ત થાય ત્યારે ગતનક્ષત્રની ઘટ્યાદિને ઈષ્ટકાળની ઘટ્યાદિમાંથી બાદ કરવાથી વર્તમાન નક્ષત્રનું ભયાત થાય છે. અને સર્વદા ભલેગ પ્રથમ પ્રમાણે જ સાધન કરવું. ૧૩
ઉદાહરણઃ—શકે ૧૮૩૩ ના ચૈત્ર શુકલ ૧ ને શુક્રવારે ઈષ્ટ ઘડી ૪૫ પળ ૪૭ સમયે વર્ષપ્રવેશ થાય છે. તે દિવસે રેવતી નક્ષત્ર ઘડી ૨૯ પળ ૧૧ છે. આ રેવતી નક્ષત્ર વર્તમાન દિવસે ઈષ્ટ ઘડી પહેલા સમાપ્ત થાય છે. તેથી કરીને ગત નક્ષત્ર પણ રેવતીજ થયું, તેની ઘડી ૨૯ પળ ૧૧ ને ઈષ્ટ ઘડી ૪૫ પળ ૪૩ માંથી બાદ કરી તે શેષ ઘડી ૧૬ પળ ૩ર વર્તમાન અશ્વિની નક્ષત્રનું ભયાત થયું. તેનું પળાત્મક કર્યું તે ૯૯૨ પળાત્મક ભયાત આવ્યું. ભભોગ માટે પૂર્વોક્ત ક્રિયા કરી તો ૫૬ ઘડી ૫૪ પળ ભભોગ થયું. અર્થાત ગત નક્ષત્ર રેવતીની ઘડી ર૯ પળ ૧૧ છે તેને ૬૦ માંથી બાદ કરી તે શેષ ૩૦ ઘડી ૪૯ પળ રહી. આમાં વર્તમાન અશ્વિની નક્ષત્રની ઘડી ૨૬ પળ પ ઉમેરી તે ૫૬ ઘડી ૫૪ પળ વર્તમાન અશ્વિની નક્ષત્રનું ભભોગ થયું. તેનું પળાત્મક કયું તે ૩૪૧૪ પળાત્મક ભભોગ આવ્યું.
स्पष्टचन्द्रानयनप्रकारः नक्षत्रयातं खरसैर्विनिघ्नं भभोगभक्तं यदवाप्तमेवम् ॥ षष्टिनधिष्ण्येषु युतं द्विनिघ्नं नन्दैरवाप्तं हि शशी फुटः स्यात् ॥१४॥
અર્થ–સ્પષ્ટ ચંદ્ર કરવાની રીત:–ભયાતના પળાત્મકને ૬૦ થી ગણી ભભેગના પળાત્મકવડે ભાગ આપવાથી ઘટ્યાત્મક જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ગણિતધ્યાય ૧ લો
ત્રણ ફળ આવે તે સ્પષ્ટ ભયાત જણવું. પછી અશ્વિન્યાદિ ગત નક્ષત્રની સંખ્યાને ૬૦ થી ગણું તેમાં સ્પષ્ટ ભયાતનું ઘડી, પળ અને વિપળાત્મક ફળ યુક્ત કરી તેને ૨ થી ગણીને ૯ ને ભાગ આપવાથી અંશાદિક સ્પષ્ટ ચંદ્ર થાય છે. ૧૪
ઉદાહરણ – અશ્વિની નક્ષત્રના પળાત્મક ભયાત ૯૯૨ ને ૬૦ થી ગણ્યા તે ૫૯૫ર થયા, તેને પળાત્મક ભભોગ ૩૪૧૪ થી ભાગ લેતાં ૧૭ ઘડી ૨૬ પળ ૨ વિપળ સ્પષ્ટ ભયાત આવ્યું. પછી ગતનક્ષત્ર રેવતીની સંખ્યા ર૭ ને ૬૦ થી ગણતાં ૧૬૨૦ આવ્યા. તેમાં સ્પષ્ટ ભયાતનાં ઘડી ૧૭ પળ ૨૬ વિપળ ૨ ઉમેરતાં ૧૬૭૭-૨૬-૨ થયા તેને ૨ થી ગણ્યા તે ૩૨૭૪-પર-૪ આવ્યા તેમાં ૯ નો ભાગ આપવાથી ૩૬૩ અંશ અર્થાત ? રાશિ ૩ અંશ પર કળા ૨૭ વિકળા સ્પષ્ટ ચંદ્ર આવ્યો.
चन्द्रगत्यानयनप्रकारः वियत्वाभ्रखनागाष्टनेत्रसंख्याविभाजिता ॥
सवर्णितभभोगेन स्पष्टा चंद्रगतिर्भवेत् ॥ १५ ॥ અર્થ—અઠ્ઠાવીસ લાખ અને એંશી હજાર ર૮૮૦૦૦૦ માં સવર્ણિત અર્થાત્ પળાત્મક ભગવડે ભાગ આપવાથી ચંદ્રની કળાત્મક સ્પષ્ટ ગતિ થાય છે. ૧૫
ઉદાહરણ–૨૮૮૦૦૦૦ ને પળાત્મક ભાગ ૩૪૧૪ થી ભાગ આપે તે ૮૪૩ કળા અને ૩૫ વિકળા ચંદ્રની સ્પષ્ટ ગતિ આવી.
अयनांशप्रकारः अथायनांशाः शरवेदवेद हीनेष्टशाकः खरसैविभक्तः ।। गतिस्तदीयेषु विलिप्तिकाः स्युर्मासंचमासं प्रतिशाककालात् ॥ १६ ॥
અર્થ –વર્તમાન શકમાંથી ૪૪૫ બાદ કરી ૬૦ થી ભાગતાં જે ફળ આવે તે અયનના અંશ અને શેષ રહેલી કળા જાણવી. વિકળા લાવવા માટે પ્રત્યેક શકના કાળ થકી માસ માસ પ્રત્યે પાંચ પાંચ વિકળા તેની ગતિ છે. આ પ્રમાણે અયનાંશા થાય છે.
ઉદાહરણ – વર્તમાન શક ૧૮૩૨ માંથી ૪૪૫ બાદ કરતાં શેષ ૧૩૮૭ રહી તેને ૬૦ થી ભાગતાં ફળ ૨૩ અંશ અને શેષ ૭ કળા રહી. વિકળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસ ગ્રહ,
amnaaranamanandrammarrrrrrrrrrrrrrmamimanawwwww
લાવવા માટે સૂર્યની રાશિ ૧૧ ને પ થી ગણતાં ૫૫ થયા તેમાં સૂર્યના અંશ ૧૭ ને ૬ થી ભાગતાં ફળ લગભગ ૩ આવ્યું તે ઉમેરતાં ૫૮ વિકળા થઈ. આ પ્રમાણે આવેલા અંશાદિ ૨૩-૭-૫૮ અયનાશાં કહેવાય છે.
___ अथ सूर्यादयोग्रहाः स्पष्टाः सजवाः सू. चं. म. बु. गु. शु. श. रा. मु. ल. |
२० | २९
२३ १७ | १२ | १९ | ४० | २१ | ५५
40%
9 vm M
८
४०
वर्षलग्ननिदम्
सू १२ बु
शशु
पलभाचरखण्डानयनप्रकारः मेषादिगे सायनभागसूर्ये दिनार्द्धजाभापलभाभवेत्सा ॥ त्रिस्थाहतास्युर्दशभिर्भुजङ्गैर्दिग्भिश्वरा निगुणोद्धृतांत्या ॥ १७ ॥
અથ–જે દિવસે અયનાંશા સહિત સૂર્ય રાશિ, અંશ, કળા અને વિકળાથી શૂન્ય હોય તે દિવસે મધ્યાન્હ સમયે સમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લો.
૧૩
પૃથ્વી ઉપર ૧૨ આંકળને શંકુ ઉભા રાખવા. તેની જે છાયા પડે તેને પલભા કહે છે. તે પલભાને ત્રણ ઠેકાણે સ્થાપન કરી અનુક્રમથી ૧૦–૮–૧૦ થી ગણી તેમાં અંતના ત્રીજા ફળમાં ૩ થી ભાગ આપતાં ક્રમથી ત્રણ ચરખડા આવશે. ૧૭
ઉદાહરણ:--અમદાવાદની પલભા ૫ અંગુળ અને ૬ પ્રતિઅંગુળ છે. તેને ત્રણ ઠેકાણે સ્થાપન કરી ૧૦-૮-૧૦ થી ગણતાં ૫૧-૪૧-૫૧ આવ્યા તેમાં છેલ્લા ૫૧ તે ૩ થી ભાગતાં ૧૭ આવ્યા. આ પ્રમાણે અનુક્રમે અમદાવાદના પળાત્મક ચરખડા ૫૧-૪૧-૧૭ થયા. આ પ્રમાણે દરેક દેશના ચરખડા તે તે દેશની પલભા ઉપરથી થાય છે.
लंकोदयस्वदेशोदयानयनप्रकारः
नागाद्रिपक्षा नवनन्ददत्रा रामाक्षिरामा गुणनेत्ररामाः ।। नन्दाङ्कदस्रा गजशैलदस्रा मेषात्क्रमात्स्युर्वणिजो विलोमम् ||१८|| लङ्कोदया वै कथिताः सुधीभिः पलात्मकास्ते चरखण्डकैः स्वैः ॥ क्रमोत्क्रमस्थैर्वियुता युताश्च भवन्ति भानामुदयाः स्वदेशे ॥ १९ ॥
અ:—લકોદય અને સ્વદેશાય બનાવવાના પ્રકાર. ૨૭૮– ૨૯-૩૨૩-૩૨૩–૨૯૯ ૨૭૮ આ પ્રમાણે મેષથી કન્યા સુધી અનુક્રમે અને તુળાથી મીન સુધી વિપરીત પળાત્મક લંકાના માન પિડતાએ કહ્યા છે. લકોય ઉપરથી જે દેશના ઉદયમાન કરવા હાય તે દેશની પલભા ઉપરથી પ્રથમ બતાવ્યા પ્રમાણે ચરખડા બનાવી તે ચરખડા લંકાના પ્રથમ ત્રણ ઉદયમાનમાં સવળા અને બીજા ત્રણ ઉર્દુમાનમાં અવળા અનુક્રમે ખાદ્ય અને યુક્ત કરવાથી પાતાના દેશના ઉયમાન થાય છે. ૧૮–૧૯ લકાના અમદાવાદનાં અમદાવાદનાં राजनगरे लग्नप्रमाणम्
ઉદયમાન.
ચરખડા. ઉદ્યમાન.
नगाश्विदस्त्रा वसुवाणदस्रा
મે. ૨૭૮ મી.બાદ. ૫૧
૨૨૭
૬. ૨૯૯ કુ. આદ.
૪૧
૨૫૮
મિ. ૩૨૩ મ. આદ. ૧૭
૩. ૩૨૩ ૨. યુક્ત. સિં. ૨૯૯ રૃ. યુક્ત.
૩૦૬
૩૪૦
૩૪૦
૩૨૯
૧૭
૪૧
૩. ૨૭૮ તુ. યુક્ત. ૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
षडभ्ररामाम्बरवेदरामाः ॥
व्योमाब्धिरामानवद स्ररामाः
क्रमोत्क्रमान्मेषतुलादिमानम् ॥
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
તાજિક સારસંગ્રહ
स्पष्टलग्नानयनप्रकारः तत्काले सायनार्कस्य भुक्तभोग्यांशसंगुणात् ।। स्वोदयात्स्वाग्निहल्लब्धं भुक्तं भोग्यं रवेस्त्यजेत् ॥ २१ ॥ इष्टनाडीपलेभ्यश्च गतगम्यानिजोदयान् ॥ शेष खत्र्याहतं भक्तमशुद्धेन लवादिकम् ॥
शुद्धभेऽशुद्धभे हीनं युक् तनुययनांशकम् ॥ २२ ॥ અર્થ –-ઈષ્ટ સમયના સ્પષ્ટ સૂર્યમાં અયનાંશા યુક્ત કરવાથી સાયનસૂર્ય થાય છે. આ સાયનસૂર્યના અંશાદિ ભુક્તાંશ કહેવાય છે. તેને ૩૦ અંશેમાંથી બાદ કરવાથી ભેગ્યાં થાય છે. અણુ લગ્ન કરવું હોય તો ભુક્તાંશને અને ધન લગ્ન કરવું હોય તો ભાગ્યાંશને સાયન સૂર્યની રાશિના પિતાના દેશના ઉદયમાનથી ગણું ૩૦ થી ભાગતાં જે પળાત્મક ફળ આવે તે સૂર્યન ભુક્ત કાળ અથવા ભાગ્યકાળ જાણવો. આ ભુક્તકાળ અથવા ભાગ્યકાળની પળોને ઈષ્ટકાળની પળેમાંથી બાદ કરી જે શેષ રહે તે પળેમાંથી જે રાશિના માનવડે ભુતાશ અથવા ગ્યાંશને ગણેલા છે તે રાશિના માનથી ભક્તાશ હોય તે પાછળની રાશિના માન અને ભાગ્યાંશ હોય તે આગળની રાશિના માન જેટલાં જાય તેટલાં બાદ કરતાં જે રાશિનું માન ન જાય તે રાશિના માનને અશુદ્ધમાન કહે છે. પછી રાશિઓના માન જતાં શેષ રહેલી પળાદિને ૩૦ થી ગણું અશુદ્ધમાનની પળેવડે ભાગી અંશાદિ ફળ લાવવું. તેને ત્રણ લગ્ન હોય તે શોધાયેલી પૂર્ણાદિ રાશિમાંથી બાદ કરવાથી અને જે ધન લગ્ન હોય તો અશુદ્ધમાનની પૂર્ણાદિ રાશિ યુકત કરવાથી સાયનલગ્ન થાય છે. આમાંથી અયનાંશા બાદ કરવાથી અનુકમે ત્રણ લગ્ન તથા ધન લગ્ન થાય છે. ૨૧-૨૨
ઉદાહરણઃ—ધન લગ્નનું ઉદાહરણ સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે તેમાં અયનાંશા ૨૩-૭–૧૮ ઉમેરવાથી ૦–૧૦–૩૮-ર૯ સાયન સૂર્ય થયો. તેના અંશાદિ ૧૦–૩૮-૨૯ ને ભુક્તાંશ કહે છે. તેને ૩૦ અંશમાંથી બાદ કર્યા તે ૧૯-૨૧-૩૧ ભોગ્યાંશ થયા. તેને સાયનસૂર્યની મેષ રાશિના અમદાવાદના પળાત્મક માન ૨૨૭ થી ગણ્યા તો ૪૩૯૪-૨૪–૧૭ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે
૧૫
m
mmmmm
તેને ૩૦ થી ભાગતાં ફળ ૧૪૬-૨૮-૮-૩૪ સૂર્યને પળાત્મક ભોગ્યકાળ આવ્યો. તેને ઈષ્ટ ઘડી ૪૫ પળ ૪૩ ની પળો ૨૭૪૩ માંથી બાદ કર્યો તે ૨૫૯૬–૩૧-૧૧-૨૬ શેષ રહ્યા. આમાંથી મેષ રાશિના ઉદયમાન પછીના વૃષભથી ધન સુધીના માન રોધાય છે તેની કુલ પળો ૨૫૮૨ બાદ કરી તો શેષ પળાદિ ૧૪-૦૧-૧૧-૨૬ રહ્યા. મકરરાશિને માન ૩૦૬ શધાતા નથી તેથી તે અશુદ્ધરાશિ થઈ. શેષ ૧૪-૩૧–૧૧–ર ને ૩૦ થી ગણતાં ૪૩૫-૩૫-૪૩-૦ આવ્યા તેને અશુદ્ધરાશિ મકરના માન ૩૦૬ થી ભાગતાં ૧-૨૫-૨૪ અંશાદિ ફળ આવ્યું. તેના ઉપર અશુદ્ધમાનની પૂર્ણાદિ ૯ રાશિ મૂકી તે ૯-૧-૨૫-૨૪ રાશ્યાદિ સાયન સ્પષ્ટ લગ્ન થયું. આમાંથી ૨૩-૭-૫૮ અયનાંશા બાદ કર્યા તો ૮-૮-૧૭-ર૬ રાશ્યાદિ ધન સ્પષ્ટ લગ્ન આવ્યું.
पूर्वनतपश्चिमनतप्रकारः रात्रेः शेषं यातमहोदलेन युक्पाक्नदं पश्चिमं स्यात्क्रमेण ॥ अहोयातं शेषमहोदलेन विश्लेष्यं तत्प्राक्नतं पश्चिमं स्यात् ॥ २४ ॥
અર્થ:–રાત્રિનું શેષ અને રાત્રિનું ગત દિનાઈમાં યુકત કરવાથી અનુક્રમે પૂર્વનત અને પશ્ચિમનત થાય છે. તથા દિવસનું ગત અને દિવસનું શેષ દિનાઈમાંથી બાદ કરવાથી અનુકમે પૂર્વનત અને પશ્ચિમનત થાય છે. ૨૪
ઉદાહરણ-ઈષ્ટ કાળ ઘડી ૪૫ પળ ૪૩ છે, તે મધ્યરાત્રિથી આરંભી સૂર્યોદયની અંદર હોવાથી રાત્રિનું શેષ લાવવું પડશે. તેથી કરીને ઈષ્ટ
૧ મધ્યરાત્રિથી આરંભી સૂર્યોદય સુધીનો ઈષ્ટકાળ હોય તો તેની ઇષ્ટ ઘડીને ૬૦ માંથી બાદ કરવાથી રાત્રિનું શેષ આવે છે.
૨ સૂર્યાસ્તથી આરંભી મધ્યરાત્રિ સુધીને ઈષ્ટ કાળ હોય તો તેની ઈષ્ટ ઘડીમાંથી દિનમાન બાદ કરવાથી રાત્રિનું ગત આવે છે.
૩ સૂર્યોદયથી આરંભી મધ્યાન્હ સુધીને ઈષ્ટકાળ હોય છે જે ઈટઘડી છે તેજ દિવસનું ગત થાય છે.
૪ મધ્યાહથી આરંભી સૂર્યાસ્ત સુધીનો ઈષ્ટ કાળ હોય તો તેને ઇષ્ટ ઘડીને દિનમાનમાંથી બાદ કરવાથી દિવસનું શેપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૬
તાજિસારસ ગ્રહ.
ઘડી ૪૫ પુળ ૪૩ તે ૬૦ માંથી બાદ કરી તે શેષ ઘડી ૧૪ પળ ૧૭ તે રાત્રિનું શેષ આવ્યું. તેને દિના ઘડી ૧૫ પળ ૧૭ માં યુક્ત કરવાથી ઘડી ૨૯ પળ ૩૪ પૂનત આવ્યું. આનાથી ઋણ ભાવ કરવા.
સહેલી રીતે નત કરવાની રીત—ષ્ટિકાળમાંથી દિના બાદ કરતાં
શેષ ૩૦ થી ઓછું હેાય તે પશ્ચિમનત થાય છે. વધારે હેાય તે તેને ૬૦ માંથી બાદ કરતાં રહેલું શેષ પરંતુ જો કદાચ દિનાધ કરતાં ઈષ્ટ ઘડી એછી હેાય લઈ તેમાં ઇષ્ટ ઘડી ઊમેરીને દીના બાદ કરવું.
તથા શેષ ૩૦ થી
પૂનત થાય છે. તે ઉપરથી ૬૦ ધડી
ઉદાહરણઃ—ઇટ ઘડી ૪૫ પળ ૪૩માંથી દિના ઘડાં ૧૫ પળ ૧૭ બાદ કર્યું તે શેષ ઘડી ૩૦ પળ ૨૬ રહી આ શેષ ૩૦ થી એહ્યું હત તે પશ્ચિમનત થાત પરંતુ ૩૦ થી વધારે હેાવાથી ૬૦ માંથી બાદ કર્યું તે શેષ ઘડી ૨૯ પળ ૩૪ રહી આ પૂનત આવ્યું. આનાથી ઋણભાવ કરવા. निशादलादादलं नतं प्रागहर्दलाद्वात्रिदलं च पश्चात् ॥ पूर्वेनते स्याद्रणभावसिद्धिः पश्चान्नतं चेद्धननामधेयः ॥ २३॥
અ:—રાત્રિના અર્ધ અર્થાત્ મધ્યરાત્રિથી આરંભી દિવસના અ અર્થાત્ મધ્યાન્હ સુધી પૂનત હોય છે. તેમજ દ્વિવસના અધ અર્થાત્ મધ્યાન્હથી આરંભી રાત્રિના અધ અર્થાત મધ્યરાત્રિ સુધી પશ્ચિમનત હોય છે. પૂર્વાંનત હેાય તેા ઋણુભાવ કરવા અને પશ્ચિમનત હેાય તે ધનભાવ કરવા. ૨૨
दशमभावसाधनप्रकारः
एवं लंकोदयैर्भुक्तं भोग्यं शोध्यं पलीकृतात् ॥ पूर्वपञ्चान्नतादन्यत्प्राग्वद्दशमं भवेत् || २५ ||
અઃ—લગ્ન બનાવવામાં કહેલો રીત પ્રમાણે લકોદયમાનથી સાયનસૂર્યનો ભુક્તકાળ અથવા ભાગ્યકાળ અનાવીને તેને પૂર્વીનત અથવા પશ્ચિમનતની પળોમાંથી બાદ કરી બાકીની ક્રિયા સ્પષ્ટ લગ્ન અનાવવામાં કહેલી રીત પ્રમાણે કરવાથી દશમોભાવ થાય છે. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લો. ઉદાહરણ:-પૂર્વની ઘડી ર૮ પળ ૩૪ હેવાથી દશમો ભાવ ઋણ લગ્નની રીત પ્રમાણે કર્યો છે. સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧માં અયનાંશા ૨૩––૫૮ યુક્ત કરવાથી ૦-૧૦-૩૮-૨૯ સાયનસૂર્ય થયું. તેના અંશાદિ ૧૦-૩૮-૨૯ ભુક્તાંશ છે. તેને સાયનસૂર્યની મેષરાશિના લોકોદયમાન ૨૭૮ થી ગણ્યા તો ૨૯૫૮–૧૮–૨૨ આવ્યા, તેને ૩૦ થી ભાગતાં ફળ ૯૮-૩૬૩૬-૪૪ સૂર્યનો પળાત્મક ભુકતકાળ આવ્યો. તેને પૂર્વનત ઘડી ૨૯ પળ ૩૪ ની પળો ૧૭૭૪ માંથી બાદ કર્યો તો ૧૬૭૫–૨૩-૨૩–૧૬ રહ્યા, આમાંથી મેષ રાશિના ઉદયમાનથી પાછળના મીનથી વૃશ્ચિક સુધીના માનની કુલ પળો ૧૫૨૨ બાદ કરી તે શેષ પળાદિ ૧૫૩-૨૩–૨૩–૧૬ રહી તુળારાશિના માન ર૭૮ જતાં નથી. તેથી તે અશુદ્ધરાશિ થઈ શેષ પળાદિ ૧૫૩-૨૩–૨૩–૧૬ ને ૩૦ થી ગણતાં ૪૬૦૧-૪૧-૩૮-૦ આવ્યા તેને અશુદ્ધરાશિ તુળાના માન ૨૭૮ થી ભાગતાં ૧૬-૩૩-૧૧ અંશાદિ ફળ આવ્યું. તેને છેવટની શોધાયેલી વૃશ્ચિકની પૂર્ણાદિ ૭ રાશિમાંથી બાદ કર્યું તો ૬–૧૩-૨૬-૪૯ રાચ્છાદિ સાયન દશમે ભાવ આવ્યો. તેમાંથી અયનાંશ ૨૩૭–૧૮ બાદ કયો તા ૫-૨૦–૧૮-૫૧ રાચ્છાદિ ઋણ સ્પષ્ટ દશમ ભાવ આવ્યો.
सषड्भे लग्नदशमे जायातुर्यों प्रकीर्तितौ ॥ लग्नोनसुखषष्ठांशयुताल्लग्नात्ससंधयः ॥ २६ ॥ त्रयो भावा भवत्येवं षष्ठांशो नैकयुक्सुखात् ॥ त्रयः ससंधयो भावाः षडन्ये भार्द्धयोजनात् ॥ २७ ॥
અર્થ –લગ્ન અને દશમા ભાવમાં છ છ રાશિ યુક્ત કરવાથી કમથી સાતમે અને ચોથોભાવ આવે છે. ચોથાભાવમાંથી લગ્ન બાદ કરીને તેને ષષાંશ કરીને લગ્નમાં વારંવાર ઉમેરવાથી ચોથા ભાવ પર્યત સંધિ અને ભાવ થાય છે. પછીથી તે ષષાંશને એક રાશિ અર્થાત્ ૩૦ અંશેમાંથી બાદ કરીને ચોથા ભાવમાં વારંવાર ઉમેરવાથી સાતમા ભાવ પર્યત સંધિ અને ભાવ થાય છે. આવેલા સંધિ અને ભાવમાં છ છ રાશિ ઉમેરવાથી બાકી રહેલા સંધિ અને ભાવો આવે છે. ૨૬-ર૭.
ઉદાહરણઃ—સ્પષ્ટલક્સ ૮-૮-૧૭–૨૬ માં ૬ રાશિ ઉમેરવાથી ૨-૮૧૭–૨૬ સાતમો ભાવ આવ્યો, દશમ ભાવ ૫–૨૦૧૮–૧૧ માં ૬ રાશિ ઉમેરવાથી ૧૧-૨૦–૧૮–૫૧ ચોથો ભાવ આવ્યો. ચોથા ભાવ ૧૧-૨૦૧૮-૫૧ માંથી લગ્ન ૮-૮-૧૭–૨૬ બાદ કર્યું તે શેષ ૩–૧૨-૧-૨૫ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮
તાજિકસારસંગ્રહ,
તેના અંશાદિ ૧૦૨–૧–૨૫ ને ૬ થી ભાગતાં ૧૭-૦–૧૪-૧૦ અંશાદિ પછાંશ આવ્યો. તેને લગ્ન ૮-૮-૧૭-૨૬ માં ઉમેરતાં ૮-૨૫-૧૭-૪૦-૧૦ પહેલા ભાવને સંધિ આવ્યો. આ સંધિમાં પછાંશ ઉમેરતાં ૯-૧૨-૧૭– ૫૪-૨૦ બીજે ભાવ આવ્યો. બીજા ભાવમાં પછાશ ઉમેરતાં ૯-૨૯-૧૦૮-૩૦ બીજા ભાવને સંધિ આવ્યો. બીજા ભાવની સંધિમાં પછાશ ઉમેરતાં ૧૦–૧૬-૧૮-૨૨-૪૦ ત્રીજો ભાવ આવ્યો. ત્રીજા ભાવમાં પછાશ ઉમેરતાં ૧૧–૩–૧૮-૩૬-૫૦ ત્રીજા ભાવનો સંધિ આવ્યું. ત્રીજા ભાવને સંધિમાં વાંશ ઉમેરતાં ૧૧૧૦-૧૮–૫૧ ચોથા ભાવ આવ્યો. પછી પાછાંશ ૧૭– ૦-૧૪–-૧૦ ને ૩૦ અંશમાંથી બાદ કરતાં ૧૨–૫૯-૪૫–૫૦ આવ્યા. તેને ચોથા ભાવમાં ઉમેરતાં ૦-૩-૧૮-૩૬-૫૦ ચોથા ભાવને સંધિ આવ્યો. ચોથા ભાવના સંધિમાં તેને ફરી ઉમેરતાં ૦-૧૬–૧૮-૨૨-૪૦ પાંચમ ભાવ આવ્યો. પાંચમા ભાવમાં તેને ફરી ઉમેરતાં ૦-૨૯-૧૮-૮-૩૦ પાંચમા ભાવને સંધિ આવ્યો. પાંચમા ભાવના સંધિમાં તેને ફરી ઉમેરતાં ૧-૧૨-૧૭-૫૪–૨૦ છો ભાવ આવ્યો. છઠ્ઠા ભાવમાં તેને ફરી ઉમેરતાં ૧-૨૫-૧૭–૪૦-૧૦ છઠ્ઠા ભાવને સંધિ આવ્યો. છઠ્ઠા ભાવના સંધિમાં તેને કરી ઉમેરતાં ૨-૮-૧૭–૨૬ સાતમો ભાવ આવ્યો. આ પ્રમાણે આવેલા ભાવો અને સંધિમાં છ છ રાશિ ઉમેરવાથી બાકી રહેલા ભાવ અને સંધિ આવે છે.
द्वादशभावाः ससंधयः
( ૨૬ ૨૨ ૨૨૨ ૨૮ | ૨૮ ! ૨૮
१८ | १८ १७१७
- ૧ ||
- 9 જ
| ૩ | ૨૬ | ૨૨ ૨૨ રહ્યું ૨૮ | ૨૮ ૨૮ ૨૮ | ૨૮ ૨૮ ૨૭૨૭
૮ ૧૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
^^
^^
^^
^^
^^
ગણિતાધ્યાય ૧ લે.
अत्र विशेषमाह. स्वेष्टान्न शुद्धयेद्गतगम्यकालः सूर्यस्य चेद्वै खगुणैर्विनिघ्नात् ॥ भक्ताल्लवाद्यं तु निजोदयैस्तद्धीनं युतं तिग्मरुचौ तनुःस्यात् ॥२८॥
અર્થ – સ્પષ્ટ લગ્ન કરતાં અથવા દશમભાવ કરતાં સૂર્યને ભુતકાળ અથવા ભાગ્યકાળ પોતાની ઈચ્છઘડીની પળમાંથી ન શોધાય તો તે ઈષ્ટપળાને ૩૦ થી ગણું સાયન સૂર્યની રાશિના ઉદયમાનની પળોથી ભાગ લેતાં જે અંશાદિ ફળ આવે તે ભક્તકાળ હોય તે સૂર્યમાંથી બાદ કરવાથી અથવા ભેગ્યકાળ હોય તો સૂર્યમાં મુક્ત કરવાથી સ્પષ્ટલગ્ન અથવા દશમોભાવ થાય છે. ૨૮
ઉદાહરણ –સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭–૩૦-૩૧ છે તેમાં અયનાંશા ૨૩-૭–૫૮ યુક્ત કરવાથી ૦–૧૦–૩૮–૨૯ સાયનસૂર્ય થયું. તેના અંશાદિ ૧૦-૩૮–૨૯ ભુકતાંશ હોવાથી ૩૦ માંથી બાદ કર્યા તે ૧૯-૨૧-૩૧ ભાગ્યાંશ થયા. સાયનસૂર્યની મેષ રાશિના લંકાદયમાન ૨૭૮ થી ગણ્યા તો ૫૩૮૧–૪૧-૩૮ આવ્યા, તેને ૩૦ થી ભાગ લેતાં ૧૭૯-૨૩–૨૩–૧૬ સૂર્યને પળાત્મક ભોગ્યકાળ આવ્યો. તે પૂર્વોત્તત ઘડી છે પળ ૨૬ ની કુલ પળો ર૬ માંથી બાદ જ નથી તેથી પૂર્વોતની પળો ૨૬ ને ૩૦ થી ગણ્યા તે ૭૮૦ આવ્યા. તેને સાયન સૂર્યની મેષ રાશિના લકેદયમાન ર૭૮ થી ભાગ લેતાં લબ્ધ અંશાદિ ર-૪૮-ર૦ આવ્યા. તે ભોગ્યકાળ હોવાથી સ્પષ્ટસૂર્ય ૧૧૧૭–૩૦-૩૧ માં યુકત કરવાથી ૧૧-૨૦–૧૮–૫૧ ચોથોભાવ આવ્યો. તેમાં ૬ રાશિ યુકત કરવાથી પ-૨૦–૧૮-૫૧ દશમભાવ આવ્યો.
માવથ ઘણa. द्विसंधिमध्ये स्थितखेटके स्यात्फलं तु तद्भावजमेव नूनम् ॥ द्विसंधितो न्यूनबहुलयुक्ते फलं भवेत्पूर्वपराख्यभावे ॥ २९ ॥
અર્થ:આરંભસંધિ અને વિરામસંધિના વચલા ભાવમાં રહેલો ગ્રહ તેજ ભાવનું ફળ આપે છે. અર્થાત્ આરંભસંધિથી અધિક અને વિરામસંધિથી ઓછો ગ્રહ હોય તો તે પાછળના ભાવનું ફળ આપે છે અને વિરામસંધિથી અધિક ગ્રહ હોય તો તે આગળના ભાવનું ફળ આપે છે. અને જે ગ્રહ, સંધિની બરાબર હોય તે તે કાંઈ પણ ફળ આપતો નથી. ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસ ગ્રહુ.
ઉદાહરણઃ—વર્ષ કુંડળીના લગ્નમાં ધન (૯) રાશિ છે માટે ચલિત કુંડળીના લગ્નમાં પણ ધન રાશિ મૂકીને તેનાથી અનુક્રમે બારે ભાવમાં રાશિએ મૂકી પછી સૂવકુંડળીમાં ચેાથાભાવમાં છે. તે સૂર્યનાં રાશ્યાદિ ૧૧-૧૭–૩૦-૩૧ છે, તે ચેાથાભાવની આરંભસંધિના રામ્યાદિ ૧૧-૩૧૮-૩૬ થી વધારે છે. માટે તેને ચલિત કુંડળીમાં પણ ચોથા ભાવમાંજ મૂકવા, આ પ્રમાણે ચંદ્રાદિ ગ્રહેા તપાસતાં વર્ષ કુંડળીમાં જે સ્થાનમાં બેઠેલા છે તેજ સ્થાનમાં ચલિત કુંડળીમાં પણ રહે છે. પરંતુ મંથા લાભ સ્થાનમાંથી ળિ દશમાસ્થાનમાં આવે છે.
भावलग्नम्.
नवमांश लग्नम्.
૨૦
११
१० मं
शु
रु १२ बु
રં
१ शर
ર
६ मुं
の
श मं
४
20
रा ६ शु
सू९
=> • P
ls !??
१०
नवमांश चक्रम्.
मेषे हरौ चापधरे त्वजाद्याः कन्योक्षनक्रेषु मृगान्नवांशाः ॥ जूके घटे वैणिकभे तुलाद्याः कर्कालिमीनेषु च कर्कटाद्याः ॥ ३० ॥
અ: મેષ, સિંહ અને ધન મેષાદિ. કન્યા, વૃષભ અને મકર મકરાદિ. મિથુન, કુંભ અને તુળા તુળાદિ તથા કર્ક, વૃશ્ચિક અને મીન કર્દિ છે. આ નવમાંશની રીત છે. ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લે.
vvvvvvvv
v
v
SS
|
:-- --|__
કળા
નવમાંશના ભાગ. ભાગ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ અંશ. ૩ ૬૧૦૧૩/૧૬૨૦ ૨૩૨૬૩
કળા. ૨૦ ૪૦ ૨૦૪૦ ૦ ૨૪૦૦ ઉદાહરણ–વલગ્ન ધન રાશિનું છે, જેથી તેની આદિરાશિ મેષ થઈ ને તેના અંશ ૮ છે તે ૧૦ અંશની અંદર હોવાને લીધે ૩ જા ભાગમાં આવ્યા, માટે આદિરાશિ મેષથી ગણતાં ત્રીજી મિથુન રાશિ થઈ, માટે મિથુન રાશિનું લગ્ન નવમાંશમાં મૂકી બાકીના સૂર્યાદિ ગ્રહો પણ આ પ્રમાણે મૂકવા.
મુન્શાWશ્રીરા. गताब्दवृन्दमध्येषु जन्मलग्नं तु मिश्रितम् ।। द्वादशैस्तु हरेद्भागं शेषा मुन्था प्रकीर्तिता ॥ ३१ ॥
અર્થ –ગતવર્ષોના અંકમાં જન્મ લગ્નને અંક યુક્ત કરીને ૧૨ નો ભાગ આપવાથી જે શેષ રહે તે મુંથા જાણવી. ૩૧
ઉદાહરણ –ગતવર્ષને અંક ૨૪ છે, તેમાં જન્મલગ્ન તુળા છે, તેને પૂર્ણાદિક અંક ૬ ઉમેર્યો તો ૩૦ થયા તેને ૧૨ ને ભાગ આપો તે શેષ ૬ રહ્યા, તે પૂર્ણાદિક તુલા રાશિની મુંથા જાણવી. જન્મલગ્નનું અંશાદિક તેજ મુંથાનું અંશાદિક જાણવું
वर्षेणभुंक्ते मुथहैकराशिं मासेनभागद्वितयंदलाढयम् ।। कलाश्चपंचैवदिनेन नूनं तदाशिनाथो मुथहाधिपःस्यात् ॥३२॥ અર્થઃ-મુંથા એક વર્ષમાં એક રાશિ, એક માસમાં અઢી અંશ,
અથવા ૧ તથા એક દિવસમાં પાંચ કળા ભેગવે છે. જે રાશિમાં મુંથા
: ર કિયા થા પડેલી હોય તે રાશિનો સ્વામી મુંથેશ કહેવાય છે. ૩૨
लघुपंचवर्गीचक्रम. जन्मलग्नपतिरब्दलग्नपो मुंथहाधिप इतस्त्रिराशिपः ॥ सूर्यराशिपतिरन्हिचन्द्रभाधीश्वरो निशि विमृश्यपंचकम् ॥३३॥
અર્થ –જન્મલગ્નપતિ ૧, વર્ષ લગ્નપતિ ૨, મુંથાપતિ ૩, ત્રિરાશિપતિ ૪, દિવસે વર્ષપ્રવેશ હોય તે સૂર્યરાશિપતિ અને રાત્રિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
૧/vvvvvvvv
v vvvvvvvvvvvvvvvvvvvvv --~--* * *
વર્ષ પ્રવેશ હોય તો ચંદ્રરાશિપતિ ૫, આ પાંચ વર્ષમાં પંચાધિકારી. કહેવાય છે. ૩૩
त्रिराशिपतीनाह.
त्रिराशिपाः सूर्यसितार्किशुक्रा दिने निशीज्येन्दुबुधक्षमाजाः ॥ मेषाचतुर्णा हरिभाद्विलोमं नित्यं परेष्वार्किकुजेज्यचन्द्राः ॥३४॥
અર્થ-દિવસનેવિષે વર્ષપ્રવેશ હોય તો મેષાદિ ચાર રાશિને વિષે સૂર્ય, શુક, શનિ અને શુક તથા રાત્રિને વિષે વર્ષપ્રવેશ હોય તો ગુરૂ, ચંદ્ર, બુધ, અને મંગળ ત્રિરાશિપતિ થાય છે. સિંહાદિ ચાર રાશિને વિષે તેથી વિપરિત (મેષાદિ ચાર રાશિના દિવસના સ્વામી તે સિંહાદિ ચાર રાશિના રાત્રિના સ્વામી જાણવા તથા મેષાદિ ચાર રાશિના રાત્રિના સ્વામી તે સિંહાદિ ચાર રાશિના દિવસના સ્વામી) જાણવા. બાકીની ધનાદિ ચાર રાશિને વિષે દિવસે તથા રાત્રિએ શનિ, મંગળ, ગુરૂ, અને ચંદ્ર ત્રિરાશિપતિ જાણવા. ૩૪ 2 रविभृगुशनिशुक्रेज्येन्दुसौम्यावनेयाः
शनिकुजगुरुचंद्राः स्वामिनोन्हित्रिराशौ ॥ गुरुशशिबुधभौमादित्यदैत्येज्यसौराः
सितशनिकुजदेवेज्येन्दवोरात्रिलग्ने ॥ ॥
અર્થ:–દિવસને વિષે વર્ષ પ્રવેશ હોય તો મેષાદિ બાર રાશિને વિષે અનુકમથી. સૂર્ય, શુક, શનિ, શુક, ગુરૂ, ચંદ્ર, બુધ, મંગળ, શનિ, મંગળ, ગુરૂ અને ચંદ્ર ત્રિરાશિપતિ જાણવા. રાત્રિને વિષે વર્ષપ્રવેશ હોય તો કમથી ગુરૂ, ચંદ્ર, બુધ, મંગળ, સૂર્ય, શુક, શનિ, શુક્ર, શનિ, મંગળ, ગુરૂ અને ચંદ્ર ત્રિરાશિપતિ જાણવા. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લો.
ત્રિરાશિપતિનું કેષ્ટક. મે.વ.મિ. કે. સિં ક તુ. . ધ. મ. કિંમી. રાશિ
સ. શ ) ચં બુ મં શ મ | ગુ ચં| દિવાપતિ
| ચંબુ મ શ શશ શ મં ગ અં] રાત્રિપતિ
ઉદાહરણઃ—જન્મલગ્ન તુળા છે તો તેને સ્વામી શુક્ર, વર્ષ લગ્ન ધન
છે તે તેને સ્વામી ગુરૂ, મુંથા તુળા लघुपंचवर्गी चक्रम् . |
રાશિની છે તે તેને સ્વામી શુક્ર, ધન = = | ૬ | ઝ | T
લગ્નના રાત્રિએ ત્રિરાશિપતિ શનિ અને રાત્રિએ વર્ષપ્રવેશ થયે છે તે ચંદ્રની રાશિ મેષ છે તેને સ્વામી મંગળ એ પ્રમાણે લધુપંચવર્ગી થાય છે. તેનું ઉદાહરણ પાસેના ચક્રમાં સ્પષ્ટ આપેલું છે તે સમજી લેવું.
ote | E | F |
हर्षबलचक्रम्. नन्दत्रिषट्लग्नभवक्षपुत्रव्यया इनाद्धर्षपदं स्वभोच्चे ॥ त्रिभं त्रिभं लग्नभतः क्रमेण स्त्रीणां नृणां रात्रिदिनेच तेषाम् ॥१६॥
અર્થ – હર્ષ સ્થાન ચાર પ્રકારનાં છે. સૂર્યને આરંભીને અનુકમથી સર્વ ગ્રહો નવમા, ત્રીજા, છઠ્ઠા, પહેલા, અગીઆરમાં, પાંચમા અને બારમા સ્થાનમાં હોય તે તે પહેલું હર્ષ સ્થાન જાણવું. (૧) સ્વગૃહી અથવા ઉચ્ચના ગ્રહો હોય તો તે બીજું હર્ષ સ્થાન જાણવું. (૨) લગ્નની રાશિથી ત્રણ ત્રણ રાશિઓના કમથી સ્ત્રી ગ્રહો તથા પુરૂષ ગ્રહો હોય તો તે ત્રીજું હર્ષ સ્થાન જાણવું. (૩) રાત્રિને વિષે સ્ત્રી ગ્રહો અને દિવસને વિષે પુરૂષ ગ્રહોના સ્થાન તે ચોથું હર્ષ સ્થાન જાણવું. (૪) આ પ્રમાણે ચાર પ્રકારનાં હર્ષસ્થાન છે. ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
તાજિસારસ મહ.
गगनगामिनिहर्षपद स्थिते बलमवादि हि पंचविशोपकाः ॥ नरखगारविभौम सुरार्चिता निगदिता ह्यपरे युवतीग्रहाः ॥ ३७ ॥
૨૪
અ:—સૂર્યાદિ ગ્રહેાહ સ્થાનમાં હર્ષાયમાન થાય ત્યારે પ વિશાપકા અળ આપે છે. સૂર્ય, મંગળ અને ગુરૂને પુરૂષ ગ્રહી, તથા બાકીના ચંદ્ર, બુધ, શુક્ર અને શનિને સ્રી ગ્રહેા કહેલા છે. ૩૭
ઉદાહરણઃ—પ્રથમ હસ્થાનમાં વલગ્નને વિષે ગુરૂ અગીઆરમા સ્થાને છે તથા શુક્ર પાંચમા સ્થાને છે માટે તે એ ગ્રહેાના સ્થાનમાં ૫ વિશેપકા બળ મૂકવા. બીજા સ્થાનમાં મગળ ઉચ્ચના છે માટે તેના સ્થાનમાં ૫ વિશાપકા બળ મૂકવા. ત્રીજા હર્ષસ્થાનમાં સૂર્ય અને ગુરૂ પુરૂષ સ્થાનને વિષે છે તેથી તે બે ગ્રહેાનાં સ્થાનમાં ૫ વિશાપકા અળ મુકવા. ચેાથા હસ્થાનમાં રાત્રિએ વર્ષાં ખેડુ છે. તેથી સ્ત્રી ગ્રહેા ચદ્ર, બુધ, શુક્ર અને શનિમાં ૫ વિશેાષકા બળ મૂકવા.
و
.
0
.
r
O
•
.
૧
.
r
r
•Æ
हर्षबलचक्रम्.
♦
૪
O
.
5)
.
0
.
તુ. ગુ. શ.
૩
O
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
१०
૪
.
0
૧.
.
r
.
પ્ર.
દિ.
તુ.
ચ.
मैत्रीचक्रम्. मित्र तृतीयपंचमनवमैकादशगतोऽपि यो यस्य धनमृतिरिपुरिः फेषु च समो ग्रहः स्यादिति ज्ञेयम् ॥ ३८ ॥
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૫
ગણિતાધ્યાય ૧ લે. शत्रुस्तयैकतुर्येजायास्थाने तथा दशमे ॥ ताजिकहिल्लाजमते नैताहक्कथितामस्माभिः ॥ ३९ ॥
1 અર્થ –સૂર્યાદિ ગમે તે ગ્રહથી ૩-૫–૯–
૧૧ મા સ્થાને રહેલા ગ્રહો મિત્રસજ્ઞક જાણવા. મિત્ર સમ | શત્રુ ૨-૮-૬-૧૨ મા સ્થાને રહેલા ગ્રહો સમ જાણવા,
તથા ૧-૪-૭–૧૦ મા સ્થાને રહેલા ગ્રહો
શત્રુસંજ્ઞક જાણવા. આ પ્રમાણે તાજિકશાસ્ત્રા|| ચાય હિલ્લાજના મતથી અમોએ દષ્ટિ ઉપરથી
| મૈત્રી કહી છે. ૩૮-૩૯ ઉદાહરણઃ—સૂર્યથી ચંદ્રમા બીજા સ્થાનમાં છે તેથી સમ જાણવા. મંગળ અગીઆરમા સ્થાનમાં છે તેથી મિત્ર જાણવા, બુધ પહેલા સ્થાનમાં છે તેથી શત્રુ જાણો, ગુરૂ આઠમા સ્થાનમાં છે તેથી સમ જાણવા, તથા શુક્ર અને શનિ બીજા સ્થાનમાં છે તેથી તેઓ સમ જાણવા. આ પ્રમાણે ચંદ્રાદિ ગ્રહોની મિત્રી નીચેના કોઠામાં કરેલી છે તે સમજી લેવી.
|
૨.
૭.
૧૧
मैत्री चक्रम्
૪.
૪
શુ
કુ.
ગુ.
શુ. .
2.
+ ' વા
A 1 |
મં
ગ . ગ
ગ !
૧.
!
9 to).
اب مراع. بل دی
સ. -
* ર.શુ.મં. ગુ. ગુ
ન.
# b)
.
. ૧
રા. . શ. – સં. મં શુ. આજીજી
राशि स्वामी. भौमास्फुजिच्चन्द्रजचन्द्रमूर्या बुधास्फुजिद्भौमसुरेज्यमन्दाः ॥ मन्दामरेज्यौक्रियभादिकानां क्रमादधीशामुनिभिः प्रदिष्टा ॥४०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
તાજિકસાસંગ્રહ. nmannnnn
અર્થ –મેષાદિ બાર રાશિના અનુક્રમથી મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, સૂર્ય, બુધ, શુક, મંગળ, ગુરૂ, શનિ, શનિ અને ગુરૂ સ્વામીએ મુનીશ્વરએ કહેલા છે. ૪૦
૩નીર अजवृषभमृगाङ्गनाकुलीरा ज्ञषवणिजौ च दिवाकरादितुङ्गाः ॥ दशशिखिमनुयुक्तिथीन्द्रियांशैस्त्रिनवकविंशतिभिश्च तेऽस्तनीचाः४१
અર્થ–મેષ, વૃષભ, મકર, કન્યા, કર્ક, મીન અને તુળા આ રાશિઓના કમથી દશ, ત્રણ, અઠ્ઠાવીસ, પંદર, પાંચ, સત્તાવીશ અને વીસ અંશએ કરી સૂર્યાદિ ગ્રહોના ઉચ્ચસ્થાન જાણવા. અને ઉપર કહેલી રાશિઓથી સાતમી સાતમી રાશિઓના કમથી ઉપર કહેલા અંશએ કરી સૂર્યાદિ ગ્રહોના નીચસ્થાન જાણવા. તે નીચેના ચક્રમાં સમજી લેવાં. ૪૧
ગ્રહના ઉચ્ચ નીચનું કેક.
ચં.
.
બુ. | ગુ. |
ગ્રહ,
उच्चबलचक्रम्. नीचखेटान्तरंषड्भाधिकंचेदर्कतस्त्यजेत् ॥
तल्लवानवभिर्भक्तास्ताजिके तुङ्गजं बलम् ॥ ४२॥ અર્થ–જે ગ્રહનું ઉચ્ચબળ કરવું હોય તે ગ્રહ અને નીચનું અંતર કરતાં જ્યારે ૬ રાશિથી અધિક હોય તે ૧૨ રાશિમાંથી
બાદ કરીને તેના અંશે કરીને ૯ થી ભાગ લેતાં જે ફળ આવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ગણિતધ્યાય ૧ લે તાજિક શાસ્ત્રને વિષે ઉચ્ચબળ જાણવું. પૂર્ણઉચ્ચનો ગ્રહ હોય તો તેનું ૨૦ બળ જાણવું, કર
ઉદાહરણ –સ્પષ્ટ સૂર્ય ૧૧–૧૩૦-૩૧ છે અને તેનું નીચ ૬-૧૦૦–૦ છે તે બન્નેનું અંતર કર્યું તો શેષ ૫–૭–૩૦–૩૧ આવ્યું તેના અંશ કર્યા તો ૧૫૭–૩૦-૩૧ આવ્યા તેને ૯ નો ભાગ આપતાં લધિ કળાદિ ૧૭–૩૦ ફળ આવ્યું તે સૂર્યનું ઉચ્ચ બળ જાણવું.
હાવર્. मेषेङ्गताष्टशरेषुभागा जीवास्फुजिज्ज्ञारशनैश्वराणाम् ॥ वृषेष्टषण्नागशराऽनलांशाः शुक्रज्ञजीवार्किकुजेशहद्दाः ॥ ४३ ॥
અર્થ–મેષ રાશિના ૬ અંશ સુધી ગુરૂની હદ્દા, ૬ થી ૧૨ અંશ સુધી શુકની, ૧૨ થી ૨૦ અંશ સુધી બુધની, ૨૦ થી ૨૫ અંશ સુધી મંગળની અને ૨૫ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. વૃષભ રાશિના ૮ અંશ સુધી શુકની, ૮ થી ૧૪ અંશ સુધી બુધની, ૧૪ થી ૨૨ અંશ સુધી ગુરૂની, ૨૨ થી ૨૭ અંશ સુધી શનિની અને ર૭ થી ૩૦ અંશ સુધી મંગળની હદ્દા જાણવી. ૪૩ युग्मे षडंगेषुनगांगभागाः सौम्यास्फुजिज्जीवकुजाहिद्दाः ।। कर्केद्रितर्काङ्गनगाब्धिभागाः कुजास्फुजिज्ञज्यशनैश्चराणाम् ॥४४॥
અર્થ-મિથુન રાશિના ૬ અંશ સુધી બુધની, ૬ થી ૧૨ અંશ સુધી શુકની, ૧૨ થી ૧૭ અંશ સુધી ગુરૂની, ૧૭ થી ૨૪ અંશ સુધી મંગળની અને ૨૪ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. કર્ક રાશિના ૭ અંશ સુધી મંગળની, ૭ થી ૧૩ અંશ સુધી શુકની, ૧૩ થી ૧૯ અંશ સુધી બુધની, ૧૯ થી ૨૦ અંશ સુધી ગુરૂની અને ર૬ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. ૪૪ सिंहङ्गभूतादिरसांगभागाः देवेज्यशुक्राकिबुधारहद्दाः ॥ स्त्रियो नगाशाब्धिनगाक्षिभागाः सौम्योशनोजीवकुजार्किनाथाः ४५
અર્થ:–સિંહરાશિના ૬ અંશ સુધી ગુરૂની, ૬ થી ૧૧ અંશ સુધી શુકની, ૧૧ થી ૧૮ અંશ સુધી શનિની, ૧૮ થી ૨૪ અંશ સુધી બુધની અને ૨૪ થી ૩૦ અંશ સુધી મંગળની હદ્દા જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
તાજિકસાસ ગ્રહ.
કન્યા રાશિના છ અંશ સુધી બુધની, ૭થી ૧૭ અંશ સુધી શુક્રની, ૧૭ થી ૨૧ અંશ સુધી ગુરૂની, ૨૧ થી ૨૮ અંશ સુધી મંગળની અને૨૮ થી ૩૦ અંશ સુધી શશિનની હદ્દા જાણવી. ૪૫ तुले रसाष्टाद्रिनगाक्षिभागाः कोणज्ञजीवास्फु जिदारनाथाः || कीटे नगान्ध्यष्टशरांगभागा भौमास्फु जिज्ज़ेज्यशनैश्वराणाम् ॥४६॥
અર્થ:—તુળા રાશિના ૬ અંશ સુધી શિનની, ૬ થી ૧૪ અંશ સુધી બુધની, ૧૪ થી ૨૧ અંશ સુધી ગુરૂની, ૨૧ થી ૨૮ અંશ સુધી શુક્રની અને ૨૮ થી ૩૦ અંશ સુધી મગળની હદ્દા જાણવી. વૃશ્ચિક રાશિના ૭ અંશ સુધી મગળની, ૭ થી ૧૧ અશ સુધી શુક્રની, ૧૧ થી ૧૯ અંશ સુધી બુધની, ૧૯ થી ૨૪ શ સુધી ગુરૂની અને ૨૪ થી ૩૦ અંશ સુધી શશિનની હદ્દા જાણવી. ૪૬ चापे रवीवंबुधिपंचवेदा जीवास्फुजिज्ज्ञारशनैश्वराणाम् ॥ मृगे नगाष्टयुगश्रुतीनां सौम्येज्य शुक्रार्किकुजेशहद्दाः ॥ ४७ ॥
અ:——ધનરાશિના ૧૨ અંશ સુધી ગુરૂની, ૧૨ થી ૧૭ અશ સુધી શુક્રની, ૧૭ થી ૨૧ અંશ સુધી બુધની, ૨૧ થી ૨૬ અંશ સુધી મગળની, અને ૨૬ થી ૩૦ અંશ સુધી શિનની હદ્દા જાણવી. મકરરાશિના છ અંશ સુધી બુધની, ૭ થી ૧૪ અંશ સુધી ગુરૂની ૧૪ થી ૨૨ અંશ સુધી બુધની, ૨૨ થી ૨૬ અંશ સુધી શનિની, અને ૨૬ થી ૩૦ અંશ સુધી મગળની હદ્દા જાણવી. ૪૭ कुंभे नगांगाद्रिशरेषुभागाः ज्ञशुक्रजीवारशनैश्वराणाम् ॥ मीनेऽर्कवेदाननंदपक्षाः सितेज्य सौम्यार शनैश्वराणाम् ॥ ४८ ॥
અર્થ:—કુંભરાશિના ૭ અંશ સુધી બુધની, ૭ થી ૧૩ અશ સુધી શુક્રની, ૧૩ થી ૨૦સુધી ગુરૂની, ૨૦ થી ૨૫ અંશ સુધી મગળની, અને ૨૫ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. તથા મીન રાશિના ૧૨ અંશ સુધી શુક્રની, ૧૨ થી ૧૬ સુધી ગુરૂની, ૧૬ થો ૧૯ અંશ સુધી બુધની, ૧૯ થી ૨૮ સુધી મગળની અને ૨૮ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. તે નીચેના કાઠામાં સ્પષ્ટ લખેલી છે. ૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ
શ
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે.
હદ્દાની સારિણી. ૪ ૫ ૬ ૭
૩
૮
૯ ૧૦
ક ગુ.૮ સુ.૬ બુ.૭ મં.૬ ગુ.૭ બુ.૬ ૨.૭ મે,૧૨ ગુ.૭ બુ.૭ બુ. ૧ર શુ.
-
૬ શુ.૬ બુ. ૬ શુ. શુ.પ શુ.૧૦ શુ. ૮ બુ. ૪ શું પ શું.૭ ગુ.૬ શુ.૪ ગુ,
-—— ——— — — —– ૮ બુ.૮ ગુ.પ ગુ. ૬ બુ. ૭ શ. ૪ ગુ.૭ ગુ.'૮ બુ, ૪ બુ. ગુ. ૭ – ૩ બુ.
૫ મે
પ
શ. ૭ નં.૭ ગુ. ૬
બુ.૭ મં.૭ છે. ૫ ગુ.પ નં.૪
.૫ મ. ૯ મે
" શ.૩ મે ૨.૪ ૨. મેર શ. ૨ નં. ૬ શ.૪ ૨.૪ નં. ૫ સર
द्रेष्काण चक्रम् . मेषतोमीनपर्यन्तं द्रेष्काणानामधीश्वराः ॥
भौमतोरवितः शुक्राद्गणनीयायथाक्रमम् ॥ ४९ ॥ અર્થ–મેષથી મીન સુધી ત્રણે દ્રષ્કાણના સ્વામીઓ ક્રમથી મંગળ, સૂર્ય અને શુકથી ગણવાથી આવે છે. તે નીચેની સારણીમાં સ્પષ્ટ લખેલા છે. તે સમજી લેવા. ૪૯ છે
ટ્રેષ્ઠાણની સરિણું.
રાશિઓ.
13
I૧૧
૦ થી ૧૦ અંશ ,
સુધીનો ભાગ ભ
. . . . સૂ.. મ. બુ. ગુ. શિ.શિ.
(s
૧૦ થી ૨૦ અંશ સુધીનો ભાગ
. ચં. માબુ ગુ શુ શ. ચં.મં. બુ. ગુ.
––––– ––– | ૨૦ થી ૩૦ અંશ |
શુ... ચમે બુ. ગુ. શુશ. સૂ ચં.મં. સુધીનો ભાગ 1 ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
नवमांशचक्रम्. मेषसिंहधनुषः क्रियमुख्या नक्रगोयुवतयोमृगपूर्वाः ॥ तौलिजित्मकलशाश्चतुलाद्याः कर्कवृश्चिकझषाः कुलिराद्याः ॥५०॥ અ:—મેષ, સિંહ અને ધન મેષાદિ. મકર, વૃષભ અને કન્યા મકરાદિ. તુળા, મિથુન અને કુંભ તુળાદિ તથા ક, વૃશ્ચિક અને મીન કદિ આદિ રાશિએ જાણવી.
૩૦
बृहत्पंचवर्गीबलचक्रम् .
त्रिंशत्स्वभे विंशतिरात्मतुंगे हद्देक्षचंद्रा दशकं दृकाणे ॥ मुशलहे पंचलवाः प्रदिष्टा विंशोपका वेदलवैः प्रकल्प्याः ॥ ५१ ॥
અ:—અહત્ય ચવગીના ખળમાં ગ્રહ સ્વગૃહી હાય તા ૩૦ વિશ્વાબળ, પેાતાના ઉચ્ચને વિષે હાય તા ૨૦ વિશ્વાબળ, પેાતાની હદ્દાને વિષે હાય તા ૧૫ વિશ્વાબળ, પેાતાના દ્રેષ્ઠાણુને વિષે હાય તા ૧૦ વિશ્વામળ અને પેાતાના નવમાંશને વિષે હાય તા વિશ્વાબળ મૂકવું. પછી એ સર્વાંના યાગ કરીને ૪ ના ભાગ આપવાથી જે ફળ આવ તે વિશે।પકા જાણવા. ૫૧ स्वस्वाधिकारोक्तवलं सुहृद्वे पादोनमधं समभेरिभेघ्रिः ॥ एवं समानीय बलं तदैक्ये वेदोद्धृते हीनबलः शरोनः ॥ ५२ ॥ અ:—પાતપાતાના અધિકારને વિષે સંપૂર્ણ બળ, મિત્રની રાશિને વિષે પાદાન અર્થાત્ પેપણું ખળ, સમરાશિને વિષે અધ્ ખળ, શત્રુની રાશિને વિષે ચરણબળ. આ પ્રમાણે સ્વગ્રહ, હદ્દા, દ્રષ્ટા અને નવમાંશમાં મળ મૂકો તેને ચાગ કરીને ૪ ના ભાગ આપી જે ફળ આવે તે ૫ થી હીન હાય તા હીનમળ જાણવું. મૂકવાનું ખળ નીચેના કાષ્ટકમાં સ્પષ્ટ કરીને આપેલું છે. પર पंचापो हीनवीर्यः स्यादधिको मध्य उच्यते ॥ दशाधिको बली प्रोक्तः पंचवर्गी बलादिदम् ॥ ५३॥
૫
અર્થ :-પાંચ વિશ્વાથી એછે! ગ્રહ હીનબળી, પાંચથી અધિક દશ વિશ્વા સુધી મધ્યખળી તથા દશથી અધિક વિશ્વાવાળા ગ્રહ પૂર્ણ ખળી બૃહત્સંચવગીમાં જાણવા. પ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે.
બહાંચવગીનાં બળે, સ્થાનોનાં નામો. | સ્વગૃહી. મિત્ર. | સમ.
સ્વગ્રહ બળ.
હા બળ.
દ્રષ્કાણુ બળ.
-
નવમાંશ બળ.
૪૫
૦
બહત્યંચવગી કરવાનું ઉદાહરણ પહેલું સ્વગૃહબી –વર્ષ કુણ્ડળીમાં સૂર્ય મીન રાશિનો છે, તેને સ્વામી ગુરૂ થયો તે ગુરૂ સૂર્યની મૈત્રીમાં સમ છે. માટે સ્વગૃહ બળના કાષ્ટકમાં સમનું બળ ૧૫-૦ લખેલું છે. માટે સૂર્યનું સ્વગૃહબળ ૧૫-૦ બહપંચવર્ગ ચક્રમાં લખવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું.
બીજી ઉચબળી –સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે અને તેનું નીચ ૬–૧૦–૦૦ છે તે બન્નનું અંતર કર્યું તો ૫-૭-૩૦-૩૧ આવ્યું. આ ૬ રાશિથી ઓછું છે માટે તેનું અંશાદિક કર્યું તે ૧૫૭–૩૦–૩૧ આવ્યું. આને ૯ થી ભાગ લીધો તો ફળ ૧૭–૩૦ આવ્યું આ સૂર્યનું ઉચ્ચબળ જાણવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું.
ત્રીજી હદાબી:–સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭–૩૦-૩૧ છે માટે હદ્દા સારિણીમાં ૧૧ રાશિના ૧૭ અંશે જોતાં ત્રીજા વિભાગમાં બુધ લખેલો છે. તે સૂર્યનો હદ્દાપતિ થયો. તે બુધ સૂર્યની મૈત્રીમાં શત્રુ છે, માટે હટ્ટાબળના કોષ્ટકમાં શત્રુનું બળ ૩-૪૫ લખેલું છે, માટે સૂર્યનું હદ્દાબળ ૩-૪પ મૂકવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું.
ચોથું દ્રષ્કાણબળઃ–સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે માટે ઠેકાણસારિણીમાં ૧૧ રાશિના ૧૭ અંશે જોતાં બીજા વિભાગમાં ગુરૂ લખેલો છે માટે તે સૂર્યનો દ્રષ્કાણુપતિ થયો, તે ગુરૂ સૂર્યની મત્રીમાં સમ છે, માટે દ્રષ્કાણબળના કાષ્ટકમાં સમનું બળ ૫–૦ લખેલું છે. માટે સૂર્યનું દ્રષ્કાણ બળ ૫-૦ મૂકવું. આ પ્રમાણે દરેક ગ્રહોનું કરવું. - પાંચમું નવમાંશ બળઃ–વર્ષપ્રવેશના નવમાંશમાં સૂર્ય ધન રાશિનો
છે તેને સ્વામી ગુરૂ થયો, તે ગુરૂ સૂર્યની મૈત્રીમાં સમ છે. નવમાંશ બળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩ર.
તાજિકસારસંગ્રહ.
કાષ્ટકમાં સમનું બળ ૨-૩૦ લખેલું છે, માટે સૂર્યનું નવમાંશ બળ ૨-૩૦ મૂકવું. આ પ્રમાણે દરેક ગ્રહનું કરવું.
બૃહસ્પંચવર્ગ બળનું ઐક્યઃ—ઉપર પ્રમાણે સૂર્યના સ્વગ્રહાદિ પાંચે બળનો સરવાળો કર્યો તો ૪૩-૪૫ સૂર્યના બળનું અજ્ય આવ્યું. આ પ્રમાણે દરેક ગ્રહનાં બૃહસ્પંચવગ બળોનું ઐકય કરવું. વિપકા–સૂર્યના બળનું ઐકય ૪૦-૪૫ છે તેને ૪ થી ભાગ લીધો તે ૧૦–૬–૧૫ આ સૂર્યનું વિશેષકા બળ આવ્યું. આ પ્રમાણે દરેક ગ્રહોનું વિશપકા બળ કરવાથી બહત્પચવર્મી ચક્ર થાય છે. આ ચક્ર નીચે લખેલું છે તે વિચારી જવું.
बृहत्पंचवर्गी चक्रम्
પ્રાઃ
૩૨,
હા .
द्रेष्काण.
नवमांश.
વી.
૨૦
૭
૧
૮
૭ ૨૦
ઉદ્દા ઉદા કળા રૂરૂદા રૂા 5 | વિરપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૩
ગણિતાધ્યાય 1 લે.
द्वादशवर्गीचक्रम्. क्षेत्र होरा त्र्यब्धि पञ्चाङ्गसप्तवस्वकांशेशार्कभागाः सुधिभिः ॥ विज्ञातव्या लग्नसंस्थाःशुभानां वर्गाः श्रेष्ठाः पापवर्गास्त्वनिष्टाः ॥५४॥
અર્થ-દ્વાદશવગી કરવાની રીતઃ-ગૃહ, હારા, ઢેકાણુચતુથાંશ, પંચમાંશ, ષષાંશ, સપ્તમાંશ, અષ્ટમાંશ, નવમાંશ, દશાંશ, એકાદશાંશ અને દ્વાદશાંશ આ બાર વર્ગ મળીને દ્વાદશવગી થાય છે. આ પ્રમાણે પંડિતાએ લગ્ન સમયે ગ્રહોના પાપવર્ગ અને શુભવર્ગને જુદા જુદા સ્થાપન કરીને જોયું કે શુભવર્ગ અધિક હોય અને પાપવર્ગ હીન હોય છે. તે શુભ જાણવું. તથા પાપવર્ગ અધિક હોય અને શુંભવર્ગ હીન હોય તો તે અનિષ્ટ અર્થાત્ અશુભ જાણવું. ૫ ओजे रवीन्द्वोः सम इन्दुरव्योोरे गृहाई प्रमिते विचिंत्ये ।। द्रेष्काणपाः स्वेषुनवक्षनाथास्तुर्याशपाः स्वःजकेन्द्रनाथाः ॥ ५५ ॥
અર્થ–પહેલો વર્ગ:-રાશીશ છે. તે ગ્રંથર્તાએ ૪૦ મા શ્લોકમાં કહેલ છે.
બીજે વર્ગ –હારા છે. તે વિષમરાશિના ૧૫ અંશ સુધીમાં હોય તે સૂર્યની અને તે ઉપરાંત ૩૦ અંશ સુધીમાં હોય તે ચંદ્રમાની જાણવી તથા સમરાશિના ૧૫ અંશ સુધીમાં હોય તે ચંદ્રમાની અને તે ઉપરાંત ૩૦ અંશ સુધીમાં હોય તે સૂર્યની જાણવી.
ત્રીજો વર્ગ –ષ્કાણ છે. તે ૧૦ અંશ સુધીમાં હોય તે પિતાની રાશિના સ્વામીને, ૨૦ અંશ સુધીમાં હોય તો તે રાશિથી પાંચમી રાશિના સ્વામીને તથા ૩૦ અંશ સુધીમાં હોય તે તે રાશિથી નવમી રાશિના સ્વામીને દ્રાણપતિ જાણો.
ચેાથે વર્ગચતુર્ભાશ છે. તે રાશિના ચાર ભાગોમાં ચાર કેદ્રોના સ્વામી અર્થાત્ ૦ અંશ અને ૩૦ કળા સુધીમાં હોય તે તે પિતાની રાશિના સ્વામીને, ૭ અંશ અને ૩૦ કળાથી આરંભીને ૧૫ અંશ સુધીમાં હોય તો તે પોતાની રાશિથી ચોથી રાશિના સ્વામીને, ૧૫ અંશથી આરંભીને ૨૨ અંશ અને ૩૦ કળા સુધીમાં હોય તે તે પોતાની રાશિથી સાતમી રાશિના સ્વામીને તથા રર અંશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪.
તાજિકસારસંગ્રહ. અને ૩૦ કળાથી આરંભીને ૩૦ અંશ સુધીમાં હોય તે પોતાની રાશિથી દશમી રાશિનો સ્વામીને ચતુથાશપતિ જાણુ. પપ
ओजः पंचमांशाः कुज़ार्कीज्यज्ञभार्गवाः ॥ समभे व्यत्ययाज्ञेया द्वादशांशाः स्वभात्स्मृताः ॥५६॥
અર્થ–પાંચમે વર્ગ –પંચમાંશ છે. તે વિષમ રાશિના ૬ અંશ સુધીમાં મંગળને, ૬ અંશથી ૧૨ અંશ સુધીમાં શનિને, ૧૨ અંશથી ૧૮ અંશ સુધીમાં ગુરૂને, ૧૮ અંશથી ૨૪ અંશ સુધીમાં બુધને તથા ર૪ અંશથી ૩૦ અંશ સુધીમાં શુકને પંચમાંશપતિ જાણુ. અને સમરાશિના ૬ અંશ સુધીમાં શુકને, ૬ અંશથી ૧૨ અંશ સુધીમાં બુધને, ૧૨ એશથી ૧૮ અંશ સુધીમાં ગુરૂને, ૧૮ અંશથી ૨૪ અંશ સુધીમાં શનિને તથા ૨૪ અંશથી ૩૦ અંશ સુધીમાં મંગળને પંચમાંશપતિ જાણો.
બાર વર્ગ–દ્વાદશાંશ છે, દ્વાદશાંશ ૨ અંશ અને ૩૦ કળાને થાય છે, જેટલા ભાગમાં ગ્રહ આવે તે પિતાની રાશિથી તેટલા ભાગની રાશિનો સ્વામીને દ્વાદશાંશપતિ થાય છે. ૫૬ लवीकृतो व्योमचरोङ्गशैलवस्वंकदिग्रुद्रगुणाः खरामैः ।। भक्तोगतास्तर्कनगाष्टनंददिगुद्रभागाः कुयुताः क्रियात्स्युः ॥ ५७ ।।
અર્થ –છઠ્ઠો વર્ગ, સાતમે વર્ગ, આઠમે વર્ગ, નવમે વર્ગ, દશમે વર્ગ અને અગીઆરમો વર્ણ કરવાની રીત:સ્પણ ગ્રહના અંશાદિક કરીને છ ઠેકાણે સ્થાપન કરવા અને કમથી ૬, ૭, ૮, ૯, ૧૦, અને ૧૧ થી ગણીને ૩૦ ને ભાગ આપવાથી જે ફળ આવે તેમાં એક ઉમેરીને ૧૨ ને ભાગ આપવાથી જે શેષ રહે તે મેષાદિરાશિના સ્વામીઓ ષષ્ઠાંશ, સપ્તમાંશ, અષ્ટમાંશ, નવમાંશ, દશાંશ અને એકાદશાંશના સ્વામીઓ જાણવા. ૫૭
દ્વાદશવગ કરવાનું ઉદાહરણ. પહેલે વડ–ગૃહ અર્થાત રાશિ. સ્પષ્ટ સૂર્ય ૧૧–૧૭–૩૦-૩૧ છે. તેથી મીન રાશિનો સ્વામી ગુરૂ સૂર્યને ગૃહપતિ થયો.
બીજે વગ:- હોરા. સૂર્ય મીન રાશિ અર્થાત સમ રાશિના ૧૭ અંશે છે એટલે બીજી હોરામાં છે, તેથી કરીને સૂર્ય સૂર્યનો હેરાપતિ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે.
૩મ ત્રીજે વગર–ષ્કાણ. સૂર્ય મીન રાશિના ૧૭ અંશે છે એટલે બીજા દ્રષ્કાણમાં છે. માટે મીન રાશિથી પાંચમી રાશિ કર્ક થઈ તેને સ્વામી ચંદ્રમા દ્રષ્કાણપતિ થયો.
ચેાથે વર્ગ ચતુર્થીશ. સૂર્ય મીન રાશિના ૧૭ અંશે છે એટલે ત્રીજા ચતુર્થાશમાં છે. માટે મીન રાશિથી સાતમી રાશિ કન્યા થઈ તેને સ્વામી બુધ સૂર્યને ચતુર્થાશપતિ થયો.
પાંચમે વર્ગ-પંચમાંશ. સૂર્ય મીન રાશિના અર્થાત સમરાશિના ૧૭ અંશે છે એટલે ત્રીજા પંચમાંશમાં છે માટે તેને સ્વામી ગુરૂ સૂર્યને પંચમાંશપતિ થયો.
છ વર્ગ–પછાંશ. સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે તેના અંશાદિક કર્યા તે ૩૪–૩૦-૩૧ થયા તેને ૬ થી ગણ્યા તે ૨૦૮૫-૩-૬ આવ્યા તેને ૩૦ ને ભાગ આપો તે ફળ ૬૯ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તે ૭૦ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તે શેષ ૧૦ રહ્યા તે મેષ રાશિને આરંભીને ગણતાં મકરરાશિ થઈ તેને સ્વામી શનિ સૂર્યને પછાશપતિ થયો.
સાતમે વર્ગ–સપ્તમાંશ. સૂર્યના અંશાદિક ૩૪૭–૩૦-૩૧ ને ૭ થી ગણ્યા તો ૨૪૩૨-૩૩-૩૭ આવ્યા તેને ૩૦ નો ભાગ આપ્યો તે ફળ ૮૧ આવ્યું તેમાં 1 ઉમેર્યો તે ૮૨ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તે શેષ ૧૦ રહ્યા તે મેષ રાશિને આરંભીને ગણતાં મકર રાશિ થઈ તેને સ્વામી શનિ સૂર્યને સપ્તમાંશપતિ થયો.
આડમ વર્ગ:-- અષ્ટમાંશ. સૂર્યના અંશાદિક ૩૪-૩૦-૩૧ ને ૮ થી ગણ્યા તે ર૭૮૦-૪-૮ આવ્યા તેને ૩૦ ને ભાગ આપે તો ફળ ૯૨ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તે ૯૩ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તે શેષ ૯ રહ્યા તે મેષ રાશિને આરંભીને ગણતાં ધન રાશિ થઈ તેને સ્વામી ગુરૂ સૂર્યને અષ્ટમાંશપતિ થયો.
નવમો વર્ગ –નવમાંશ. સૂર્યના અંશાદિક ૩૪૭–૩૦-૩૧ ને ૯ થી ગણ્યા તો ૩૧૨–૩૪-૩૮ આવ્યા તેને ૩૦ નો ભાગ આયો તે ફળ ૧૦૪ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તે ૧૦૫ થયા તેને ૧૨ નો ભાગ આપે તો શેષ ૯ રહ્યા તે મેષને આરંભીને ગણતાં ધન રાશિ થઈ તેનો સ્વામી ગુરૂ સૂર્યનો નવમાંશપતિ થયો.
દશમે વર્ગ–દશાંશ. સૂર્યના અંશાદિક ૩૪–૩૦-૩૧ ને ૧૦ થી ગણ્યા તે ૩૪૭૫–૫–૧૦ આવ્યા તેને ૩૦ નો ભાગ આપ્યો તે ફળ ૧૧૫ આવ્યું તેમાં ૧ ઉમેર્યો તો ૧૧૬ થયા તેને ૧૨ નો ભાગ આપે તે શેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
ક
ver
,
w
૮ રહ્યા તે મેષ રાશિથી આરંભીને ગણતાં વૃશ્ચિક રાશિ થઈ તેનો સ્વામી મંગળ સૂર્યને દશાંશપતિ થયા.
અગીઆરમ વર્ગ:–એકાદશાંશ. સૂર્યના અંશાદિક ૩૪૭–૩૦-૩૧ ને ૧૧ થી ગણ્યા તે ૩૮૨૨-૩૫-૪૧ આવ્યા તેને ૩૦ નો ભાગ આપ્યો તે ફળ ૧૨૭ આવ્યું તેમાં ઉમેર્યું તે ૧૨૮ થયા તેને ૧૨ નો ભાગ આપ્યો તો શેષ ૮ રહ્યા તે મેષ રાશિથી આરંભીને ગણતા વૃશ્ચિક રાશિ થઈ તેને સ્વામી મંગળ સૂર્યનો એકાદશાંશપતિ થયો. - બારમો વર્ગ-દ્વાદશાંશ. સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ છે તે આઠમા દ્વાદશાંશમાં આવ્યો માટે મીન રાશિથી ગણતાં આઠમી રાશિ તુળા આવી તેનો સ્વામી શુક્ર સૂર્યનો દ્વાદશાંશપતિ થયે, આ પ્રમાણે ચંદ્રાદિ ગ્રહોનું ગૃહથી આરંભીને દ્વાદશાંશ સુધીનું ઉદાહરણ નીચે દ્વાદશવર્ગો ચક્રમાં કરેલું છે તે વિચારી જોવું. છે દ્વાદશવગી સહેલા પ્રકારથી કરવાને દ્વાદશવગીની સારિણી
પૃષ્ટ ૩૮ થી શરૂ થાય છે.
द्वादशवर्गीफलमाह. . एवं द्वादशवर्गीस्यात् ग्रहाणां बलसिद्धये ॥
स्वोचमित्रशुभाः श्रेष्ठा नीचारिक्रूरतोऽशुभाः ॥ ५८ ॥
અર્થ:–આ પ્રમાણે ગ્રહોના બળની સિદ્ધિના અર્થે દ્વાદશવગી કહેલી છે, જે ગ્રહની દ્વાદશવગી કરીએ તે ગ્રહ પિતાની રાશિને, મિત્રની રાશિને, ઉચ્ચની રાશિને અથવા શુભ ગ્રહની રાશિને હિય તે તે શુભ ફળને આપે છે. તેજ ગ્રહ જે નીચની શશિને, શની રાશિને અથવા પાપ ગ્રહની રાશિને હોય તો તે અશુભ ફળ આપે છે. ૫૮ एवं ग्रहाणां शुभपापवर्ग पंक्तिद्वयं वीक्ष्य शुभादिकत्वे ॥ दशाफलं भावफलं च वाच्यं शुभंवनिष्टंखशुभाधिकत्वे ॥५९॥
અર્થ-આ પ્રમાણે ગ્રહોની દ્વાદશવગી સ્થાપન કરીને શુભ ગ્રહની પંક્તિ (ઐકય) તથા પાપ ગ્રહની પંકિત (ઐક્ય) ને જુદા સ્થાપન કરી તેમાં શુભ ગ્રહની પંક્તિ અધિક હોય તે તેની દશાનું ફળ તથા ભાવનું ફળ સારૂં જાણવું. તથા પાપ ગ્રહની પંક્તિ અધિક હોય તો તેની દશાનું ફળ તથા ભાવનું ફળ અશુભ જાણવું. ૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે. द्वादशवर्गी चक्रम्.
| सू. चं. | मं. | बु. गु. | शु. श. | ग्रहा. | गु. मं. श. गु. शु. म. म. गृह.
चं.
द्रेष्काण.
ब.
म.
चं.
बु. म. चं. गु. , चं. शु. चं. चतुर्थाश. गु. मं. श. म. बु. गु. गु. | पंचमांश.
षष्ठांश.
| श. म. म. गु. गु. सू. | चं. | सप्तांश गु. | शु. । बु. | गु. शु.
अष्टमांश. | गु. शु. चं. गु. शु. बु. चं. नवमांश | म. शु. म. गु. म. वुः सू. दशांश. म. शु. | श. | गु. बु. शुः | सू. . एकादशांश.
द्वादशांश.
शुभवर्ग.
पापवर्ग.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
તાજિસિરસંગ્રહ
|
|િ ક્રિી |
| | | ૪ | | $ $ $ $ | | | ઝ | છે? | ઝી | $ | | | | |
| | |૪| $ $ $ $ = ! = | ઝ | $ $ી | $1
| | ૪ | ગ્રા
1: $ $ | ss 1 5 | ર
I YI
) |
* |
|
2
૧૦
| | | | ઋ| | | | | | . | | ૪ | | | | | R | $ $ | # | ઝ | | | | | | | $
શા છi | $ $ $:$i == ! $ $ીઝ
9.
૧૦
૧૧
પંચમાંશપતિઓ
| ૧ ૨ ૩ ૪ ૫
ભાગ | ૧. ૨ ૩ ૪
મિ. ચં. શુ. શ. | ભાગ
૦
દ્વાદશવર્ગની સરિણી. હોપતિઓ | શ્રેષ્ઠાપતિઓ | ચતુર્થાશપતિએ અંશ ૧૫૩ | અ શ૧૦ ૨૦૦૦ અંશ ૧૩ ૧૪ અંશ ૬૧૨
[ ૧ ૨ ૩ ભાગ
૧ ૨ રશિપતિએ IT
| | | | | ફ્રી ઝોન | $ $ . || ઝી ઝT-1 | = $ $1:* ૪ { $L $ $ $ $1:8 | ૨ | | |
૦ |
T
|
S L
L
|
M |
N |
J
|
૧૧
I
૨ | I |
J # | R | S Tv | RL
1
જ
T
T
5
|
N |
અ [
Talla
૧૧
: |
Tel:
|
AT
| #
$
$
$ !
8 |
.
મેષ
વૃષભ
૨ મિથુન
જ સિંહ
૫ કન્યા
૬ તુળા ૭ વૃશ્ચિક
૮ ધન.
કુંભ * ૯ મકર | ૧૧ મીન ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ષષ્ઠાંતિ. ભા| ૧| ૨| ૩૨ ૪| ૫
૫૧૦૧૧૫૨
મ. શુ એ ચં સૂ
૧ શુ. મંગુ શશ
|મં. શુ જી
૩જી. મંગુ શ
૪મં. શુ
રા.J
G
= | S
•
*|*
ર
.
મં. શુ બુ
*|
ર
ર
تو
યુ
અટ્ટમાંાતિઓ.
ભાડુ ૧ ૨ ૩૫ ૪ ૫ ૬/ છભા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ભા|
૩ ૭|૧૧|૧૫૧૮|૨૨૨૬ ૩૦
ગુ
સુરજી | રમુ ચં સૂજી
શ
ನ
ર|ત
= |Æ
3. ર
ສ
७
સમાંશપતિએ.
મં. ૪ ૮,૧૨,૧૭૨૧૨૫૩૦ ં. ૧૭ ૩૪૫૧ ૮૨૫ કર ૮ ૧૭૨૫ ૩૪૪૨ ૫૧ ૦|
૦
ગુ
3)
દ્વાદશવર્ગીણી સારિણી.
મેં શું યું યં સૂ યુ
૧૫ ૩ શ |શ |ગુ
શુ
શુ મુ યં ૩ યુ યુ
शश
A|શ |શ
|
=
શુ
પશુ સંશુ જી
સુમુ
* |જી શુ મેં શું શ શ ગુમ |
'''
A |
સુ શુ મં
सू पु
|૩ |શ |શ ગુ મેં શુષુ
શુ. મેં ગુશ શ શુ
યં સ
શુ મ
૧૦ મ. શુ મુયં સૂજી ૧૦ શ|ગુ ૧૪શુ. મંગુશ શ ગુ ૧૧જી શુ
ચ
૪૫૩૦૧૫ ૦૦૪૩ ૦ ૧૫ મૈં |શુ છુ સ્ ખુશુમં
ચં
સુ
૩ 'સ્ મુ શુ મં
૧૩ શ શ |૩
'મ
નવમાંશપતિઓ. ૧| ૨ ૩| ૪ ૫ ૬ ૭ ૮ ૯ અં. ૩ ૬૧૦ ૧૩,૧૬,૨૦ ૨૩૨૬ ૩૦
fa}
'
•રા, ૨૮ ૪૦| ૦૨૦૪૦
મ શુ બુચ સ
મ
યુ શુ |મ
શુ મુ યં |
પસ્ થુ શુ
શશ સુ.
|મે શુષુ
સુષુ શુ |મ
ગુ શશ ગુમ શુષુ ચં
૮૪ સુ
शु भु
સા૧
શ શ
૩ 'શ શ ૩ ૧૧૪ જી શુ
શ |શ |ગુ
ખુશુમં
F
C
૪ મં શુ
શશ શ
શુ મંગુ શશ |ચુ મેં
E.
|ચુ |શ |શ
ખુ શુ
=
.
1
.
ર
૦૨૦૪૨ ૪ શુ મેં ગુ
* } #
યંસ યુ શુ મં |૩ |શ |શ |ગુ
યુ શુ
અ|||||H
ગણિતાધ્યાય ૧ લે.
જી શુ
શુ જી सू पु
શુ યુ
*
યુ યુ સ સુ
શુ મુક્યું ૧૩ મંગુ શશ ગુમ શુ યુ
|૩ |શ | |૩ ૧૧૨ સરખુ શુ મેં ગુ શ શ ગુ
金
Page #63
--------------------------------------------------------------------------
________________
| | | | | ઝ | | | | | | ||| | | $1 | | ૨} ક્રા | | | 1m | | | | | | 9 | | | | | | | | જ | ઝી ૨:
| | | ઝ | |૪| ૨ | | ઝ | જી રે 21: | | | | | | | | |
» 1 2 • | | | | | | | ઝ = 1 ઝી | | | | | | | | | | | |
| | ઝ | ટ | | $ $ $ !•s | $ $ ઝ| | | | | | | ર ર મ ઝ = ૨ 1 ઝ = | $ '| { $ | | |
| ઝ = | | | | | | | ! | | | | | | | | | | | | | | | | | | | | | જી. રા' | ગી | | | | | ઝ! | જ | ઝ|રાર | | | | ઝ ઝ = | જી| | | | = | | 9 | | | | | | | |
| | | ઝ | "= 1 = 1 ૨ = = છ | જ | ઝ| રા' | = ૨ | ૨ | = = . ! ૪. | જી | I | ઝ ૨ | = 1 | | = | ઝ રાસ || ૨ | | |
ઝ| 2 | જ | ૨ | * |- | | | ||"| | | | | | | | |
| | | | | | | | | | .
|
ગુ ૧૧) !
|
|
|
શ ગ દ્વાદશાંશપતિઓ. .
સ્ બુ શ |ગુ શ
૧૨ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ભા) ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
જરા.૩૦) ૦૧૩ ૦ ૦૩૦ ૦૩૦ ૦૩૦ ૦૩૦
શુ બુ ચં સ્ બુ શુ મં ] શ શ ) મે
મે શુ બુ ચિં 1. ૨ ૫ ૮ ૧૦૧૩૧૬૧૯૨૧ ૨૪૨૭૩૦ અ. ૨ ૫ ૭૧૦/૧૨૧૫૧૭ ૨૦ ૨૨૨૫૨૭૩૦
-
| દ્વાદશવર્ગની સારિણી.
એકાદશાંશપતિઓ. ગ મ શ બુ ચ સ્ બુ શુ મં ગ શ |
'રા.૩૮૧૬૫૪૩૨/૧૦૪૮ ૨૬ ૪૪૨૨૧ ૩ ૬ ૯૧૨૧૫૧૮૨૧ ૨૪ ૨૭૩૦-૪૩ર૭૧૦૫૪૩૮ર૧ ૫૪૯૩૨૧૬ | ભા| ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ભા| ૧ ૨ ૩ | ૦મ શુ બુ ચિં સ્િ બુ શુ મ ગ શ | ૦મ શુિ બુિ ચ સ્ બુ શુ મે |
દશાંશપતિઓ.
બુ શુ મે શ શ ) મે શુ બુ મ ગ શ શ ) મે શુ બુ ચ |
ગુ મે શુ બુ ચ સૂ|
શુ બ ચં સૂ બ શ | પબુ શુ મ ગ શ શ શ શ ) મેં શબ ચં સ બ શુ મિ
શ શ ) મે
સ બ ચં , કશુ મંગુ શ
ગ | છબુ શુ મ ગ શ સ ગ મ શુ બુચ | ૭મે શું શ શ ) મે શુ બુ ચં સ્ર બુ
શ શ ) મ શું છું |
ચં સ્ બુ શ મ ગ શ શ ) મે શું | શ બુ ચં સ્ બુ | ટસ્ બુ શુ મે શું ગ શ શ ) મે શું ચં
-
૧૧
|
| ક.
મં ગ શ શ I૧૧શુ બુ ચં સૂ |
: | | | | | ૨ | જ | ઝ = 1 ૨ =
| | | ઝ | | | | | = ! જ | | | | | | | | ઝ = 121
| ૪ | જી : | | | | . p:/૨
૧૦.
| જી| ||
| || | | ૪ | | | |િ | ૨ |
| | | |
| | | |
| | | | | | | |
| જૂન | 2 | | | » | | | | | | | જ
| દૈ |
|
|
|
|
|
|- |
|
5 | |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લે.
क्रूरोऽपि सौम्योधिक वर्गशाली शुभोऽतिसौम्यः शुभखेचरचेत् ॥
सौम्योऽपि पापाधिकवर्मयोगा
--
नेष्टोऽतिनिंद्यः खलु पापखेटः ॥ ५९ ॥
અર્થ :-દ્વાદશવગી ચક્રને વિષે પાપગ્રહ શુભ વર્ગીની પક્તિમાં અધિક હેાય તે તે શુભ ફળ આપે છે. શુભગ્રહ શુભ વ-ગની પંકિતમાં અધિક હોય તા તે અત્યંત શુભ ફળ આપે છે. તથા શુભગ્રહ પાપ વર્ગની પંકિતમાં અધિક હાય તા તે અશુભ ફળ આપે છે અને પાપગ્રહ જો પાપ વની પંકિતમાં અધિક હાય તા તે અત્યંત અશુભ ફળ આપે છે. ૫૯ दृष्टिविचारमाह.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૧
दृष्टिः स्यान्नवपंचमे बलवती प्रत्यक्षतः स्नेहदा पादोनाऽखिलकार्यसाधनकरी मेलापकाख्योच्यते ॥ गुप्तस्नेहकरी तृतीयभवभे कार्यस्य संसिद्धिदा
त्र्यंशोना कथिता तृतीयभवने पद्मादृष्टिर्भवे ॥ ६० ॥ અર્થ:—દૃષ્ટિ ચાર પ્રકારની છે. ૧પ્રત્યક્ષ સ્નેહા. ૨ ગુપ્તસ્નેહા. ૩ ગુપ્તવેરા ૪ પ્રત્યક્ષવૈરા. તેમાં પ્રથમ સ્નેહ સૃષ્ટિ કહે છે. (૧) કુંડળીમાં ગ્રહ પોતાની રાશિથી નવમા અને પાંચમાસ્થાનને પાદાન અર્થાત્ પાણી ષ્ટિથી જુએ છે. આ ખળવાનં સૃષ્ટિ છે. તે પ્રત્યક્ષસ્નેહ આપનારી, સંપૂર્ણ કાર્ય ને સાધનારી, તથા પરસ્પર પ્રીતિ કરનારી છે. (૨) ત્રીજા અને અગીઆરમા સ્થાનને ક્રમથી તૃતીયાંશોન ૪૦ કળાત્મક તથા ષડ્ ભાગ ૧૦ કળાત્મક દૃષ્ટિથી જુએ છે તે ગુપ્તસ્નેહ કરનારી તથા સર્વ કા ને સિદ્ધ કરનારી છે. ૬૦ दृष्टि: पादमिता चतुर्थदशमे गुप्तारिभावास्मृता
ऽन्योन्यं सप्तम तथैकभवने प्रत्यक्षवैराऽखिला ॥ दुष्टं दृकत्रितयं क्षुताव्यमिदं कार्यस्य विध्वंसदं
संग्रामादिकलिप्रदं दृश इमाः स्युर्द्वादशांशांतरे ॥ ६१ ॥
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસ ગ્રહુ.
અર્થ:—(૩) ગ્રહ પેાતાની રાશિથી ચાથા અને દશમા સ્થાનને ચતુર્થાંશ ૧૫ કળાત્મક દૃષ્ટિથી જુએ છે. તે ગુપ્ત વૈર કરનારી જાણવી, (૪) સાતમા અને પહેલા સ્થાનને સંપૂર્ણ ૬૦ કળાત્મક દૃષ્ટિથી જુએ છે. તે પ્રત્યક્ષ વૈર કરનારી જાણવી. આ ષ્ટિ શુભ કર્મને નાશ કરનારી, કાર્યને નાશ કરનારી તથા સંગ્રામાદિ કલેશને આપનારી જાણવી. પરંતુ જોનાર ગ્રહના સ્પષ્ટ અશૈાથી જોવરાવનાર ગ્રહના સ્પષ્ટ અંશ ખાર અંશની અંદર હાય તા ષ્ટિનું પૂર્વાકત ફળ સપૂર્ણ મળે છે. ૬૧
गणितागतदृष्टिचक्रम् .
अपास्य पश्यंनिजदृश्यखेटादेकादिशेषे ध्रुवलिप्तिकाः स्युः ॥ पूर्ण खवेदास्तिथयोऽक्षवेदाः खंषष्टिरभ्रं शरवेदसंख्या ॥ ६२ ॥ तिथ्यः खचन्द्रावियद्भ्रतर्कांः शेषांकयातैष्यविशेषघातात् ॥ लब्धं खरामैरधिकोनकैष्ये स्वर्ण ध्रुवेताः स्फुटदृष्टि लिप्ताः ॥ ६३ ॥
૪૨
અ:—જે ગ્રહ જુએ જે તે દૃષ્ટા તથા જેને જુએ છે તે ગ્રહ દશ્ય જાણવા. દશ્ય ગ્રહના રાસ્યાદિમાંથી દૃષ્ટા ગ્રહના રાસ્યાદિ બાદ કરતાં જે શેષ રહે તે એકાદિ રાશિના અનુક્રમે કળાત્મક દૃષ્ટિના ધ્રુવક નીચેના કોષ્ટક પ્રમાણે જાણવા અર્થાત ૧શેષ રહે તે ॰, ૨ શેષ રહે તે ૪૦, ૩ શેષ રહે તા ૧૫, ૪ શેષ રહે તે ૪૫, ૫ શેષ રહે તા૦, ૬ શેષ રહે તે ૬૦, ૭ શેષ રહે તા ૦ ૮ શેષ રહે તા ૪૫, ૯ શેષ રહેતા ૧૫, ૧૦ શેષ રહેતે ૧૦, ૧૧ શેષ રહે તા ૦ તથા ૧૨ શેષ રહે તે ૬૦ કળાત્મક સૃષ્ટિના ગત ધ્રુવક જાણુવા. ગત ધ્રુવકની આગળના એષ્ય ધ્રુવક જાણવા. પછી ગત ધ્રુવક અને એષ્ય ધ્રુવકના અંતરથી શેષ અંશાર્દિકને ગુણતાં જે આવે તેમાં ૩૦ ના ભાગ આપવાથી જે ફળ આવે તેમાં એષ્યાંક અધિક હાય તેા ધન અને અષ્યાંક ન્યૂન અર્થાત્ આછા હોય. તે ઋણુ સંસ્કાર આપવાથી સ્પષ્ટ કંળાત્મક દૃષ્ટિ થાય છે. ૬૨-૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ગણિતધ્યાય ૧ લે.
છે ધ્રુવક કેઈક. રાશિ. ( ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
૧ [૧૧
ધ્રુવાંક.
૦૪૦૧૧ ૫૪૫ ૦૬૦ ૦ ૪૫૧૫૧૦ ૦૬માં
અંતર.
૪૦૨૫૩૦૪૫૬૬૯૪૫૩૦ ૫૧૦૬ ૦૬૦
ધન-ઋણ | ધ
ધ » ધ » ધ * * * ધ8,
સૂક્ષ્મ દૃષ્ટિ કરવાનું ઉદાહરણઃ—આ ઉદાહરણમાં લગ્ન ઉપર સૂર્યની દષ્ટિ કરવી છે માટે લગ્ન દસ્ય અર્થાત દેખાનાર થયું અને સૂર્ય દષ્ટા અર્થાત દેખનાર થે. માટે દશ્ય લગ્નના રાસ્યાદિ ૮-૮-૧૭–૨૬ માંથી દષ્ટા સૂર્યના રાસ્યાદિ ૧૧-૧૭-૩૦-૩૧ બાદ કર્યા તો શેષ રાશ્યાદિ ૮-૨૦–૪૬ -પપ રહ્યા. રાશિના સ્થાને ૮ અંક છે માટે તેને ધ્રુવક ૪૫ આવ્યો તે ગતાંક જાણવો અને પછી ધ્રુવક ૧૫ છે તે એષ્યાંક જાણવો. આ બન્ને ગતાંક અને એષ્યાંકનું અંતર કર્યું તે ૩૦ આવ્યું. તે વડે શેષ અંશાદિક ૨૦૪૬-૫૫ ને ગુણ્યાત ૬૨૩–૭-૩૦ આવ્યા, તેને ૩૦ થી ભાગ લેતાં ૨૦-૪૬-૫૫ ફળ આવ્યું, તેને ગતાંકથી એષ્યાંક જૂન અર્થાત ઓછો છે માટે ગતાંક ૪૫ માંથી બાદ કર્યું તે ૨૪–૧૩–૫ આવ્યું. આ લગ્ન ઉપર સૂર્યની સ્પષ્ટ કળાત્મક દષ્ટિ થઈ. આ પ્રમાણે સર્વ ગ્રહોની દૃષ્ટિ કરવી.
अर्थ दृष्टिं चक्रम्.
|
કું.
|
/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ,
દષ્ટિ કરવાને સહેલે કઠે. ૦ અંશાદિકને ૩૦ માંથી બાદ કરીને બમણું કરવા. ૧ અંશાદિકમાં પોતાને ત્રીજો ભાગ યુક્ત કરે. _ { અંશાદિકને ૬ એ ભાગી પોતાનામાંથી બાદ કરીને
૪૦ માંથી શોધવા. ૩ અંશાદિકમાં ૧૫ યુક્ત કરવા. ૪ | અંશાદિકને દેઢા કરીને ૪૫ માંથી શોધવા.
અંશાદિકને બમણ કરવા. અંશાદિકને ૩૦ માંથી બાદ કરીને બમણી કરવા. અંશાદિકને દોઢા કરવા. અંશાદિકને ૪૫ માંથી શોધવા. અંશાદિકને ૬ એ ભાગીને ૧૫ માંથી શોધવા.
અંશાદિકને ૩ એ ભાગીને ૧૦ માંથી શોધવા. ૧૧ / અંશાદિકને બમણું કરવાં.
વર્ષદષ્ટિ સારિણું ઉપરથી દષ્ટિ કરવાની રીત.
દશ્ય ગ્રહના રાશ્યાદિમાંથી દાગ્રહના રાશ્યાદિ બાદ કરતાં જે રાજ્યાદિ શેષ રહે તેજ, રાશિ અને અંશ પ્રમાણે વર્ષ દષ્ટિ સારિણમાં જોતાં જે અંક આવે તે ગતાંક જાણવો. અને તેના આગળના અંશના કેઠામાં જોતાં જે અંક આવે તે એષ્યાંક જાણવો. પછી ગતાંક અને એષ્યાંકના અંતરથી દશ્ય ગ્રહમાંથી દષ્ટાગ્રહ બાદ કરતાં શેષ રહેલી કળાદિને ગણું ૬૦ થી ભાગ લેતાં જે ફળ આવે તે ગતાંકમાં વિધિ ઘ તથા ચાં, ને છે આ પ્રમાણે
ધન અને ત્રાણને સંસ્કાર આપવાથી સ્પષ્ટ કળાત્મક દષ્ટિ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
રાશ્યાદિ ૮-૮-૧૭–૨૬માંથી
તે
વર્ષીદષ્ટિ સારિણી ઉપરર્થી ષ્ટિ કરવાનું ઉદાહરણ:--દશ્ય સ્પષ્ટ લગ્નના દૃષ્ટા સ્પષ્ટ ના રામ્યાદિ ૧૧-૧૭–૩૦-૩૧ બાદ કર્યાં તેા શેષ રામ્યાદિ ૮-૨૦-૪૬-૫૫ રહ્યા. તેથી કરીને ૮ રાશિ અને ૨૦ અંશના પ્રમાણે વદષ્ટિ સારિણીમાં જોતાં કળાદિ ૨૫-૦ અંક આવે છે આગળના અંશના કાઠામાં જોતાં કળાદિ ૨૪-૦ અંક આવે છે. તે એષ્યાંક જાણવા. ૨૪-૦ ના અંતર ૧-૦ થી .દશ્ય લગ્નમાંથી દષ્ટા સૂર્ય બાદ કરતાં શેષ રહેલી કળા ૪૬ આવ્યા. તેને ૬૦ થી ભાગ લેતાં. ૦-૪૬-૫૫ ફળ આવ્યું. તેને એષ્યાંક આછે હાવાથી કરતાં ૨૪-૧૩-૫ ફળ આવ્યું તે લગ્ન ઉપર સૂર્યની સ્પષ્ટ કળાત્મક દૃષ્ટિ થઈ. આ પ્રમાણે સર્વ
ગતાંક
રા.અ. °
.
મેષ
વર્ષ દૃષ્ટિ સારણી, મેષથી ક` સુધીની.
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮ ૨૯ અંતર
૬૦ ૫૮ ૫૬
. O
વ
|* °
r
વૃષભ ૦ ૨૦ ૪૦
૫૪
ગતાંક જાણવો. અને તેના ગતાંક ૨૫–૦ અને એષ્યાંક વિકળી ૫૫ ને ગણતાં ૪૬-૫૫ ૨૫-૦ માંથી ખાદ ગ્રહેાની દૃષ્ટિ કર્યાં.
૫૨૫૦ ૪૮૪૬૪૪૪૨૪૦ ૩૮ ૩૬ ૩૪ ૩૨ ૩૦ ૨૮ ૨૬ ૨૪૨૨૨૦ ૧૮ ૧૬ ૧૪ ૧૨૧૦
. . 0
. . 0 O 0 . . 0 .
. . . 0 . . O 0 . . |
.
૮ | ૪ ૨
.
૦ ૨૦ ૪૦| ૦ ૨૦ ૪૦
૪ ૫ ૬ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૨ ૨૪૨૫૨૬૨૮ ૨૯ ૩૦ ૩૨|૩૩|૩૪ ૩૬ ૩૭૩૮/ ૦૨૦૪૦ |૨૦ ૪૦| ૦|૨૦૪૦૪૦૨૦૪૦
૦૨૦૪૦ ૦ ૨૦ ૪૦૫ ૦૨૦૪૦૦ ૨
-
૩ ૧૫ ૧૬ ૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫૨૬ ૨૭૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪૩૫૩૬ ૩૭૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪
।
ક
e
. .
ગ .
. .
૦ Q O
.
. .
.
. . . .
.
.
نی
૨ ૪૦ ૩૯|૩૮ ૩૭૩૬ ૩૫ ૩૫ ૩૪૩૩૩૨ ૩૧ ૩૦ ૩૦ ૨૯૨૮ ૨૭૨૬૨૫૨૫૨૪૨૩૨૨૨૧૨૦૨૦૨૧૯ ૧૮ ૧૭૧ ૧૫ મિથુન ૦|૧૦|૨૦ ૩૦૪૦|૧૦| ૦ ૧૦ ૨૦ ૩૦ ૪૦૫૦ ૦૧૦ ૨૦ ૩૦ ૪૦|૧૦| ૦ ૧૦૨૦|૩૦૪૦૫૦ ૦ ૧૦ ૨૦|૩૦|૪|૧૦| ૫૦
Ets
F
.
ગણિતાધ્યાય ૧ લે.
૪૫
Page #69
--------------------------------------------------------------------------
________________
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
AT
૦ ૦ ૦ ૦ ૦ ૮ ૮
| . જા | 0 | ૬] • |
A
hક દળટ દરદAAAAAA
૦ દAh Tટકત દદદ | AAAAAAbh!
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
8.
익이이이이이익이익이이이이이이이이이이이
ટ .
મળeટ eneeeee eeોરદાર
6 | | ૦.
_ | 6 |િ - 6 | -
૦ ૧ ૩ ૪ ૬ ૭ ૯૧૦ ૧૨ ૧૩૧૫૧૭ ૧૮ ૧૯ર૧૨૨ ૨૪૨૫૨૭૨૩૩૧૩૩૩૪૬
یه ها
ટ
૪ ૬ ૮ ૧૦ ૧૨ ૧૪૧૬ ૧૮૨૦ રરર૪ર૬ર૮૩૦૩૨૩૪૬૩૮ર૦૪રાજા ૪૮પ પર ૫૪ પદ પર
૭ ૭ ૭ ૬૬ ૬ ૫ ૫ ૫ ૪ ૪ ૩ ૩ ૩ ૨ ૨ ૨
8 8 | ? | ! = | K | | - 6 | 8 | - 6 | ૦
] To A
૦
કન્યા ૦ ૦ ૦ ૦ ૦ ૦
J૬૫૮૫૬૫૪ પરપ૦ ૪૮૪૬૪૨ ૪૦૩૦૩૬૩૪૩૨૩૦૨૮ર૬રરરર૦૧૮૧૬) ૧૪૧૨૧ ૮ ૬૪ ૨ | | ૨ ૪ ૬ ૮ ૧૦ ૧૨ ૧૩૧૬૧૮૨°°°°°°°°°|
૧ર૧૪૧૬ ૧૮ર૦રર૪ર૬૨૮૩૦૩૨૩૪૬૩૮૪૦૪ર૪૪૪૬૪૮૫ પરપપ૬૫૮
| ૩૦ |૩૦ ૦૩૦ ૦ ° ° ° ° ૧૩°| | ૩૦ ૦૩૦ ૦૩૧ ૩૦
| ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭૧૮૧૯ રનર૧રરર૩ર૪રપરકાર૭ર૮ર૯ અંતર
વર્ષ દષ્ટિ સારિણી. સિંહથી મીન સુધીની
ટ
A
૦૦ ૦ ૦
وه
A
= 2 | ૦ 8 |
• ૫ ૧૫h
| به
૦. ૩૦
-
Ph.
૦
૦
R! | 2 | * * ૦
8 -| 2 | ત | થ | - 8 - 8 / 6 &| 6 8 | Rા ૦ |
| . | | - R| | રૂ| ૧ { ? | ૦ | 8 | ૦ ૮ / ૦ ૨ | ૦ ૦ ૦ / ૦ ‘ | = ૦ | 8 8 | - *| | | _ < | 8
૦િ
It
I
.
ઝ | | " તાજિકસારસંગ્રહ
Page #70
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય 1 લે.
૪૭
सहमसाधनमाह. પ્રાચીન યવનાદિ આચાર્યોના મતથી સહમ ૫૦ છે તેના નામ. પુણ્ય ૧, ગુરૂ ૨, જ્ઞાન ૩, યશ ૪, મિત્ર ૫, મહાભ્ય ૬ આશા ૭, સમર્થતા ૮, ભ્રાતા , મૈરવ ૧૦ રાજ, ૧૧, તાત ૧૨, સાતા ૧૩, સુત ૧૪, જીવિત ૧૫, જળ ૧૬, કર્મ ૧૭, રિગ ૧૮, કામદેવ ૧૯, કલહ ૨૦. ક્ષમા ૨૧, શાસ્ત્ર ૨૨, બંધુ ૨૩, બંદુક ૨૪, મૃત્યુ ૨૫, પરદેશ ૨૬, ધન ર૭, અન્યદારા ૨૮, અન્ય કર્મ ૨૯ વણિકૂ ૩૦, કાર્યસિદ્ધિ ૩૧, વિવાહ ૩ર, પ્રસુતિ ૩૩, સંતાપ ૩૪, શ્રદ્ધા રૂપ, પ્રીતિ ૩૬, બળ ૩૭, તનુ ૨૮, જાડચ ૩૯, વ્યાપાર ૪૦, પાનીપતન ૪૧, શત્રુ ૪૨, શિર્ય ૪૩, ઉપાય, ૪૪ દરિદ્ર ૪૫, ગુરૂતા ૪૬, જળકર્મ ૪૭, બંધન ૪૮, દુહિતા ૪૯, અશ્વ ૫૦ આ પ્રમાણે પચાસ સહમ છે. सूर्योनचन्द्रान्वितमन्हिल वींद्वयुक्तंनिशिपुण्यसंज्ञम् ॥ शोध्यक्षशुद्धयाश्रयमांतसलेलग्ननचेत्सकसमेतदुक्तम् ॥ ६४ ॥
અર્થ –દિવસને વિષે વર્ષપ્રવેશ હોય તે ચંદ્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે વર્ષપ્રવેશ હોય તે સૂર્યમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે પુણ્યસહમ જાણવું. આ ગ્રંથમાં સર્વ સહમે બનાવવામાં વિશેષ સંસ્કાર છે તે કહે છે. સંશોધ્યક્ષ અને શુદ્ધયાશ્રયની વચ્ચે અર્થાત્ શોધ્ય ગ્રહની રાશિથી શુદ્ધયાશ્રય ગ્રહની રાશિ પર્યત લગ્ન ના હોય તે પૂર્વોક્ત સહમમાં ૧ રાશિ યુક્ત કરવી. ૬૪
ઉદાહરણ:–ચંદ્ર સ્પષ્ટ ૦-૩-પર-૨૭ માંથી સૂર્ય સ્પષ્ટ ૧૧-૧૩૦-૩૧ બાદ કર્યો તે શેષ ૦–૧૬-૨૧-૫૬ રહ્યા તેમાં સ્પષ્ટ લગ્ન ૮-૮૧૭–૨૬ યુક્ત કર્યું તે ૮-૨૪-૩૯-રર પુણ્યસહમ આવ્યું. વિશેષ સંસ્કાર
ધ્યક્ષે સૂર્ય મીન રાશિ છે અને શુદ્ધચાશ્રય ચંદ્ર મેષ રાશિ છે તેમની વચ્ચે લગ્નની રાશિ ધન આવી નથી માટે પૂર્વોક્ત પુણ્યસહમમાં ૧ રાશિ યુક્ત કરી તે ૯-૨૪-૩૯-રર પુણ્યસહમ આવ્યું. તેમજ રાત્રિને વિષે
* જેને બાદ કરવામાં આવે છે તેને શોધ્યક્ષ કહે છે,
$ જેમાંથી બાદ થાય છે તેને શુદ્ધયાશ્રય કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૮
તાજિકસાસ ગ્રહુ.
૮-૮-૧૭
વર્ષ પ્રવેશ હેાય તેા સૂર્યસ્પષ્ટ ૧૧-૧૭-૩૦-૩૧ માંથી સ્પષ્ટચંદ્ર ૦-૩-પર૨૭ બાદ કર્યાં તે શેષ ૧૧-૧૩-૩૮-૪ રહી તેમાં સ્પષ્ટ લગ્ન --૨૬ યુક્ત કર્યું તે ૭–૨૧-૫૫-૩૦ પુણ્યસહંમ આવ્યું, આમાં શાધ્યક્ષ અને શુદ્દયાશ્રયની વચ્ચે લગ્ન છે માટે એક રાશિ યુક્ત કરવી નહિ. આ પ્રમાણે બીજા સહમે કરવાં. તેમાંના દૃશ સહમે બનાવેલાં છે તે તપાસી જવાં, व्यत्यस्तमस्माद्गुरुविद्ययोस्तु संसाधनं पुण्यवियुक्सुरेज्यः ॥ दिवाविलोभं निशिपूर्ववत्तु यशोभिधं तत्सहमं वदंति ॥ ६५ ॥
અર્થ:—ગુરૂ અને વિદ્યાસહમ ગુણ્ય સહમથી વિપરીત છે અર્થાત્ દિવસને વિષે વર્ષ પ્રવેશ હાય તા સૂર્ય માંથી ચંદ્ર ખાદ કરીને લગ્ન યુક્ત કરવું. અને રાત્રિને વિષે ચંદ્રમાંથી સૂર્ય ખાદ કરીને લગ્ન યુક્ત કરવું. દિવસને વિષે ગુરૂમાંથી પુણ્યસહમમાં બાદ કરીને લગ્ન મુક્ત કરવું. રાત્રિને વિષે પુણ્યસહમમાંથી ગુરૂ આર કરીને લગ્ન મુક્ત કરવું તે યશસહમ જાણવું.શાધ્યક્ષે ત્યાદિ સસ્કાર સર્વ સહનામાં આપવા. ૬૫ पुण्यसद्मगुरुसद्मतस्त्यजेत् व्यत्ययोनिशि सितान्वितं च तत् ॥ सैकतातनुवदुक्तरीतितो मित्रनामसहमं विदुर्बुधाः ॥ ६६ ॥ અર્થ:—દિવસને વિષે ગુરૂસહમમાંથી પુણ્યસહમ બાદ કરીને શુક્ર યુક્ત કરવા અને રાત્રિને વિષે પુણ્યસહમમાંથી ગુરૂ સહમ બાદ કરીને શુક્ર યુક્ત કરવા તેને પૂર્વોક્ત શેાધ્યક્ષે ત્યાદિ સંસ્કાર આપવાથી મિત્રસહમ થાય છે, ૬૬
शोधयेदुक्तवत्स्यान्माहात्म्यंतन्नक्तमस्माद्विलोमम् ॥
पुण्याद्भौमं शुक्रं मंदादन्हिनक्तं विलोममाशाख्यं स्यादुक्तवच्छेषमूह्यम् ||६७|| અઃ—દિવસને વિષે પુણ્યસંહમમાંથી મંગળ ખાદ કરીને લગ્નયુક્ત કરવું અને રાત્રિને વિષે મગળમાંથી પુણ્યસહમ ખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે માહાત્મ્ય સહમ જાણવું. દિવસને વિષે નિમાંથી શુક્રષાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે શુક્રમાંથી નિખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે આશા સહમ જાવું. ૬૭ सामर्थ्यमारात्तनुपं विशोध्य नक्तं विलोमं तनुपे कुजे ॥ जीवाद्विशुद्धयेत्सततं पुरावद्भ्रातार्किहीनाद्गुरुतः सदोह्यः ॥ ६८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લેા.
૪
અર્થ: દિવસને વિષે મંગળમાંથી લગ્નના સ્વામી બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે લગ્નના સ્વામીમાંથી મંગળબાદ કરીને લગ્ન યુક્ત રવું તે સામ સહમ જાણવું. પરંતુ લગ્નના સ્વામી મંગળ હાય તા ગુરૂમાંથી ખાદ્ય કરવું. દિવસ તથા રાત્રિને વિષે ગુરૂમાંથી શિને બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે ભ્રાતાસહમ જાણવું. ૬૮ दिने गुरोश्चंद्रमपास्य नक्तं रविं क्रमादर्क विधू च देयौ || रीत्योक्तया गौरवमर्कमार्केरपास्य वामं निशि राजतातौ ॥ ६९ ॥
અ:—દિવસને વિષે ગુરૂમાંથી ચંદ્ર ખાદ કરીને સૂર્ય યુક્ત કરવેા અને રાત્રિને વિષે ગુરૂમાંથી સૂર્ય બાદ કરીને ચંદ્ર યુક્ત કરવા શેાધ્યશ્ને ત્યાદિ અંતરાલમાં સૂર્ય અથવા ચંદ્રમા ના હાય તા એક રાશિયુક્ત કરવાથી ગારવ સહેમ થાય છે. તથા દિવસને વિષે શનિમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે સૂર્ય માંથી શશિનબાદ કરીને લગ્ન યુકત કરવું તે રાજ અને તાતસહમ જાણવું. ૬૯ मातेन्दुतोपास्यसितं विलोमं नक्तं सुतोऽहर्निशर्मिदुमीज्यात् ॥ स्याज्जीविताख्यं गुरुमाकिंतोन्हि वामं निशीदं सममंबयांबु ॥७०॥
અ:—દિવસને વિષે ચંદ્રમાંથી શુક્રમાદ કરીને લગ્ન મુકત કરવુ... અને રાત્રિને વિષે શુક્રમાંથી ચંદ્ર ખાદ કરીને લગ્નયુક્ત કરવું તે માતાસહમ જાણવું. દિવસને વિષે તથા રાત્રિને વિષે ગુરૂમાંથી ચદ્ર ખાદ કરીને લગ્ન યુકત કરવુ તે પુત્રસહમ જાણવું. દિવસને વિષે શનિમાંથી ગુરૂ ખાદ્ય કરીને લગ્ન ચુકત કરવું અને રાત્રિ ને વિષે ગુરૂમાંથી શનિ ખાદ્ય કરીને લગ્ન ચુકત કરવુ તે જીવિતસહમ જાણવું. માતા સહમની ખરાખર અબુ અર્થાત્ જળ સહમ જાણુવુ. ૭૦ कर्मज्ञमारान्निशिवाममुक्तं रोगाख्यमिदं तनुतः सदैव ।। स्यान्मन्मथो लग्नपमिंदुतोऽन्हि वामं निशीन्दुं तनुषं सदार्कात् ॥ ७१ ॥
અર્થ:—દિવસને વિષે મંગળમાંથી બુધ ખાદ કરીને લગ્ન યુકત કરવું અને રાત્રિને વિષે બુધમાંથી મગળ ખાદ કરીને લગ્ન યુકત કરવું તે ક સહમ જાણવું. દિવસ અને રાત્રિને વિષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦.
તાજિક સારસંગ્રહ.
લગ્નમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુકત કરવું તે રેગસહમ જા
વું. દિવસને વિષે ચંદ્રમાંથી લગ્નનો સ્વામી બાદ કરીને લગ્ન ચુકત કરવું અને રાત્રિને વિષે લગ્નના સ્વામીમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુકત કરવું તે મન્મથ અર્થાત્ કામસહમ જાણવું. આને વિષે લગ્નને સ્વામી ચંદ્ર હોય તો દિવસ અને રાત્રિને વિષે સૂર્યમાંથી ચંદ્ર બાદ કર. ૭૧ कलिक्षमेस्तोगुरुतो विशुद्धकुजे विलोमं निशि पूर्वरीत्या ।। शास्त्रं दिने सौरिमपास्य जीवाद्वामं निशिज्ञस्य युतिः पुरावत्॥७२॥
અર્થ–દિવસને વિષે ગુરૂમાંથી મંગળ બાદ કરીને લગ્ન ચુકત કરવું અને રાત્રિને વિષે મંગળમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન ચુકત કરવું તે કલિ અને ક્ષમાસહમ જાણવું. દિવસને વિષે ગુરૂમાંથી શનિ બાદ કરીને બુધ યુકત કરો અને રાત્રિને વિષે શનિમાંથી ગુરૂ બાદ કરીને બુધ યુકત કરે તે શાસ્ત્ર સહમ જાણવું. ૭૨ दिवानिशं ज्ञाच्छशिनं विशोध्य बंध्वाख्यमेतनिशि बंदकं स्यात् ॥ वामंदिवै तन्मृतिरष्टमादिंदुविशोध्योक्तवदार्कियोगात् ॥ ७३ ॥
અર્થ–દિવસ અને રાત્રિને વિષે બુધમાંથી ચંદ્રબાદ કરીને લગ્ન યુક્ત કરવું તે બંધુસહમ જાણવું. દિવસને વિષે ચંદ્રમાંથી બુધ બાદ કરીને લગ્ન યુકત કરવું અને રાત્રિને વિષે બુધમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. તે બંદકસહમ જાણવું. દિવસ તથા રાત્રિને વિષે આઠમા ભાવમાંથી ચંદ્રબાદ કરીને શનિ યુકત કરે તે મૃત્યુસહમ જાણવું. ૭૩ देशांतराख्यं नवमाद्विशोध्य धर्मेश्वरं संततमुक्तवत्स्यात् ॥ अहर्निशं वित्तपमर्थभावाद्विशोध्य पूर्वोक्तवदर्थसम ॥ ७४ ॥
અર્થ:–દિવસ અને રાત્રિને વિષે નવમા ભાવમાંથી નવમાં ભાવને સ્વામી બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે દેશાંતર અને યાત્રાસહમ જાણવું, તથા દિવસ અને રાત્રિને વિષે ધન ભાવમાંથી
ધન ભાવને સ્વામી બાદ કરીને લગ્ન યુકત કરવું તે ધનસહમ જાણવું ૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લે.
सितादपास्याक्रमथान्यदाराव्हयं सदा माग्नदधान्यकर्म ॥ चन्द्राच्छनिं वाममथो निशायां शश्वद्वषिज्यं दिनबंदकोक्त्या ।। ७५ ।। અઃ—દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે પરસ્ત્રી સહમ જાણવું દ્િવસને વિષે ચંદ્રમાંથી શિને બાદ કરીને લગ્ન યુકત કરવુ અને રાત્રિને વિષે શનિમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુકત કરવું તે અન્યકર્મ સહમ જાણુવુ. તથા દિવસ અને રાત્રિને વિષે ચંદ્રમાંથી બુધ ખાદ કરીને લગ્ન યુકત કરવું તે સિંહમ જાવુ. ૭૫ शतेदिवार्क निशि चंद्रमार्केर्विशोध्यसूर्येन्दुभनाथयोगात् ॥ स्यात्कार्यसिद्धिः सततं विशोघ्यमंदंसितात्स्यात्तुविवाहसम ॥ ७६ ॥
પ
અર્થ :—દિવસને વિષે શનિમાંથી સૂર્ય ખાદ્ય કરીને તેમાં સૂર્ય રાશિપતિ યુકત કરવા અને રાત્રિને વિષે શનિમાંથી ચંદ્ર ખાદ કરીને ચદ્રરાશિપતિ યુકત કરવાથી કાર્ય સિદ્ધિ સહમ આવે છે. દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી શનિ બાદ કરીને લગ્ન યુકત કરવાથી વિવાહસહમ થાય છે. ૭૬
गुरोर्बुधं प्रोज्झ्यभवेत्प्रसूति निशढुं शनितो विशोध्यः ॥ षष्ठं क्षिपेदुक्त दिशासदैव संतापसद्माऽरमपास्यशुकात् ॥ ७७ ॥ અ:—દિવસને વિષે ગુરૂમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે ખુધમાંધી ગુરૂ માદ કરીને લગ્ન યુક્ત કરવું તે પ્રસૂતિ સહમ જાણવું, તથા દિવસ અને રાત્રિને વિષે શનિમાંથી ચદ્ર ખાદ કરીને છઠ્ઠો ભાવ યુક્ત કરવાથી સતાપ સહમ આવે છે.૭૭ श्रद्धा सदा प्रोक्तदिशाऽथ पुण्यं विद्याख्यतः प्रोज्झ्यसदा पुरोक्त्या || प्रीत्याख्यमुक्तं क्लदेहसंज्ञे यशः समे जाड्यमपास्यभौमात् ॥ ७८ ॥
અર્થ :—દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી મંગળ યાદ કરીને લગ્ન મુક્ત કરવું તે શ્રદ્ધાસહમ જાણવું. તથા દિવસ અને રાત્રિને વિષે વિદ્યાસહમમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન યુક્ત રવું તે પ્રીતિ સહમ જાણવું. બળસડુમ અને દેડુસમ યશસહમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
તાજિકસાસંગ્રહ.
ખરાખર જાણવા, દિવસને વિષે મંગળમાંથી શિને બાદ કરીને બુધ યુક્ત કરવા અને રાત્રિને વિષે શનિમાંથી મંગળ ખાદ કરીને બુધ યુક્ત કરવા તે જાણ્ય સહમ જાણવું. ૭૮
शनिर्विलोमं निशि चान्द्रयोगाद्व्यापारमाराज्ज्ञमपास्य शश्वत् ॥ पानीयपातः शशिनं विशोध्य सौरेर्विलोमंनिशिपूर्ववत्स्यात् ॥ ७९ ॥
અર્થ:—દિવસ અને રાત્રિને વિષે મંગળમાંથી બુધ ખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે વ્યાપાર સહમ જાણવું. દિવસને વિષે શનિમાંથી ચંદ્ર ખાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે ચંદ્રમાંથી શિને બાદ કરીને લગ્ન યુક્ત વું તે પાનીયપતન સહમ જાણુવું. मंदं कुजात्प्रोज्झ्यरिपुर्विलोमं रात्रौ भवेद्भौमविहीन पुण्यात् ॥ शौर्यं विलोमं निशिपूर्ववत्स्यादुपायईज्यंशनितोविशोध्य ॥ ८० ॥
'
અર્થઃ—-દિવસને વિષે મંગળમાંથી શિન બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે શિનમાંથી મગળ ખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે શત્રુસહમ જાણવું. દિવસને વિષે પુણ્યસહમમાંથી મંગળ માદ કરીને લગ્ન ચુક્ત કરવું અને રાત્રિને વિષે મગળમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન ચુક્ત કરવું તે ગૈા સહમ જાણવું. તથા દિવસને વિષે શનિમાંથી શુરૂષાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે ગુરૂમાંથી શિને બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે ઉપાયસહમ જાણવું. ૮૦
वामं निशितंतु विशोध्य पुण्याज्ज्ञयुग्विलोमं निशितद्दरिद्रम् || सूर्योश्चतः सूर्यमपास्यनक्तं चन्द्रतदुच्चाद्गुरुता पुरोक्त्या ॥ ८१ ॥
અઃ—દિવસને વિષે પુણ્યસહમમાંથી બુધ બાદ કરીને બુધ યુક્ત કરવા અને રાત્રિને વિષે મુધમાંથી પુણ્યસહસ્ર ખાદ કરીને બુધ યુક્ત કરવા તે રિદ્રસહમ જાણવું તથા દિવસને વિષે સૂર્યના ઉચ્ચ ૦.૧૦૫૦૦ માંથી સૂર્ય ખાદ કરીને લગ્ન મુક્ત કરવું અને રાત્રિને વિષે ચદ્રના ઉચ્ચ ૧૫૫૦૦૦ માંથી ચદ્ર ખાદ કરીને લગ્ન મુક્ત કરવું તે ગુરૂતા સહમ જાણવું. ૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લેા.
कर्कार्द्धतः शनिं प्रोज्झ्य स्याज्जलाध्वान्यथा निशि ॥ पुण्याच्छनिं विशोध्यान्हि वामं निशि तु बंधनम् ॥ ८२ ॥ અથઃ—દિવસને વિષે કર્કના અર્ધ કા૧પાન॰ માંથી નિષાદ કરીને લગ્ન મુક્ત કરવું અને રાત્રિને વિષે વિપરીત કરવાથી જળ અને મા સહમ થાય છે તથા દિવસને વિષે પુણ્યસહમમાંથી શિન ખાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે શનિમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે બંધનસહમ જાણવું.૮૨ चद्रः सितादपास्योक्तं सदा कन्याख्यमुक्तवत् ॥ पुण्यादर्कमपास्याय योगादश्वोऽन्यथानिशि ।। ८३ ॥ અ:—દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી ચંદ્ર ખાદ કરીને લગ્ન મુક્ત કરવું તે ન્યાસમ જાણવું તથા દિવસને વિષે પુણ્ય સહમમાંથી સૂર્ય બાદ કરીને અગીઆરમા ભાવયુક્ત કરવા અને રાત્રિને વિષે સૂર્ય માંથી પુણ્યસહમ બાદ કરીને અગીઆરમો ભાવ ચુક્ત કરવાથી અશ્વ સહમ આવે છે. ૮૩
पुण्योदयो सहमानि.
पुण्य यश राज्य जीवि व्या. पुत्र स्त्री धन मृत्यु मित्र
७
9
१०
३ ३ ५
२१
२९
૨૮ ર૬
૬ | ૧૨ ५५ ૨૨ | ૯૨
૪૮ ५ ३०
३० ४५ ३६ १६ २९ १० ૨૮ ५९
ઉપચાગી સહમની સારિણી.
૧–પુણ્યસહમ=દિવસને વિષે વપ્રવેશ થયા હોય તે ચંદ્રમાંથી સૂર્યાં બાદ
કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે વપ્રવેશ થયે હાય તે। સૂર્યંમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું.
૨—ગુરૂસહમદિવસે સૂર્યમાંથીચંદ્રબાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિએ ચંદ્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
me
-
૪
'
૨ ૨૦ १४
३९
२१
* *
*
૧૩
३७
५९
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
તાજિકસ્સગ્રહ.
૩–વિદ્યાસહમ ગુરૂસહમ પ્રમાણે. ૪-જ્ઞાનસહમ ગુરૂસહમ પ્રમાણે. પ–વૈશસહમ=દિવસે ગુરૂમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ પુણ્યસહમમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. દુદેહરોહમ યશસહમ પ્રમાણે. છે-ચિત્ર હંમ=દિવસે ગુરૂસહમમાંથી પુણ્યસહમ બાદ કરીને શુક્ર યુક્ત.
કર અને રાત્રિએ પુણ્યસમમાંથી ગુરૂસહમ બાદ કરીને
શુક્ર યુક્ત કરવો. ૮-રાજ્યસહમ=દિવસે શનિમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને.
રાત્રિએ સૂર્યમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૯-તાતસહમ=રાજ્યસહમ પ્રમાણે. ૧૦માતૃસહમ દિવસે ચંદ્રમાંથી શુક્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાંત્રિએ શક્રમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. નં-ભ્રાતસહમ દિવસે તથા રાત્રિએ ગુરૂમાંથી શનિબાદ કરીને લગ્નયુક્ત કરવું. ૧૨-પુત્રસહમ=દિવસે તથા રાત્રિએ ગુરૂમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૩–સ્ત્રીસહમ દિવસે તથા રાત્રિએ શુકમાંથી સાતમા ભાવનો સ્વામી બાદ.
કરીને સાતમો ભાવ યુક્ત કરવા. ૧૪-જીવિતસહમ=દિવસે શનિમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું
અને રાત્રિએ ગુરૂમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૫-કમે સહમ=દિવસે મંગળમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ બુધમાંથી મંગળ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૬-શાસ્ત્રસહમ=દિવસે ગુરૂમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
- રાત્રિએ શનિમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૭–મૃત્યુસેહમ=દિવસે તથા રાત્રિએ આઠમા ભાવમાંથી ચંદ્ર બાદ કરીને
શનિ યુક્ત કરવો. ૧૮-ધનસહમ=દિવસે તથા રાત્રિએ ધન ભાવમાંથી ધન ભાવને સ્વામી,
બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૯–પરદેશસહમ=દિવસે તથા રાત્રિએ નવમા ભાવમાંથી નવમા ભાવને.
સ્વામી બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૨૦-વણિસિહમ દિવસે તથા રાત્રિએ ચંદ્રમાંથી બુધ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
~
~
~
~
ગણિતાધ્યાય ૧ લે. ૨૧-કાર્યસિહિમ=દિવસે શનિમાંથી સૂર્ય બાદ કરીને સૂર્યની રાશિના
સ્વામી યુક્ત કરવો અને રાત્રિએ શનિમાંથી ચંદ્ર બાદ કરીને
ચંદ્રની રાશિનો સ્વામી યુક્ત કરવો. રર-વિવાહ સહમ=દિવસે તથા રાત્રિએ શુક્રમાંથી શનિ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ર૩–સંતાપસહમ=ત્રિસે તથા રાત્રિએ શનિમાંથી ચંદ્ર બાદ કરીને છો
ભાવ યુક્ત કરવો. ર૪-શ્રદ્ધાસહમ=દિવસે તથા રાત્રિએ શુક્રમાંથી મંગળ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ૫-પ્રીતિસહમ=દિવસે તથા રાત્રિએ વિદ્યાસહમમાંથી પુણ્યસહમ બાદ
કરીને લગ્ન યુક્ત કરવું. ર૬-લાભસહમ=દિવસે તથા રાત્રિએ લાભ ભાવમાંથી લાભ ભાવને સ્વામી
બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ર૭-૦યાપારસહમ=દિવસે તથા રાત્રિએ મંગળમાંથી બુધ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ૨૮-શત્રુસહમ=દિવસે મંગળમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
0 રાત્રિએ શનિમાંથી મંગળ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૨૯-રોગસહમ=દિવસે તથા રાત્રિએ લગ્નમાંથી ચંદ્ર બાદ કરીને લગ્નયુક્ત કરવું ૩૦-બંધનસહમ=દિવસે પુણ્યસહમમાંથી શનિ બાદ કરીને લગ્ન મુક્ત કરવું
અને રાત્રિએ શનિમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્નયુક્ત કરવું. ૩૧-કલેશસહમ=દિવસે ગુરૂમાંથી મંગળ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ મંગળમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૩૨-પરસ્ત્રીસહમ=દિવસે તથા રાત્રિએ શુક્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ૩૩-કન્યાસહમ દિવસે તથા રાત્રિએ શુકમાંથી ચંદ્રબાદ કરીને લગ્નયુક્ત કરવું, ૪-પ્રસૂતિહુમદિવસે ગુરૂમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ બુધમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૩પ-ઐશ્વર્યસહમ દિવસે શનિમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ ગુરૂમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું.
सहमानां फलपाक समयः स्वनाथहीनं सहमं तदंशाः स्वीयोदयना विहत्ता:त्रिशत्या ॥ तत्समपाको दिवसैहि लब्धैः स्यात्तशायां तदसंभवे चा ॥ ८४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૬
તાજિકસારસંગ્રહ .
અર્થ –સહમના ફળ આપવાને સમય કહે છે. જે સહમનું શુભાશુભ ફળ જાણવા માટે દિવસની સંખ્યા જાણવાની ઈચ્છા હોય તો તે સહમમાંથી તેનો સ્વામી બાદ કરીને તેના અંશાદિ કરવા, પછી તે અંશાદિને સહમરાશિ પ્રમાણેના સ્વદેશદય રોશિના માનથી ગણું ૩૦૦ નો ભાગ આપવાથી લબ્ધ દિનાદિ ફળ જાણવું. આ પ્રમાણે આવેલા દિનાદિ પછીથી સહમનું ફળ મળશે અથવા દિનાદિના અસંભવથી હીનાશાદશા મધ્યે સહમેશ્વરની દશાને વિષે તે સહમનું ફળ મળશે. ૮૫
ઉદાહરણઃ–પુણ્યસહમ રાશ્યાદિ –૨૧-૫૫-૩૦ માંથી પુણ્યસહમેશ મંગળ રાચ્છાદિ ૯-૨૦-૩૯–પર બાદ કર્યો તો શેષ ૧૦-૧-૧૫-૩૮ રાસ્વાદિ રહ્યા તેના અંશાદિ કર્યા તો ૩૦૧–૧૫-૩૮ થયા. તેને સહમરાશિ વૃશ્ચિકના અમદાવાદના ઉદયમાન ૩૪૦ થી ગણ્યા તે ૧૦૨૪૨૮-૦૫-૨૦ આવ્યા. તેમાં ૩૦ ને ભાગ આપતાં ફળ દિનાદિ ૩૪૧-૨૫-૪૩ અર્થાત ૧૧ માસ, ૧૧ દિવસ, ૨૫ ઘડી અને ૪૩ પળ પછીથી પુણ્યસહમનું ફળ મળશે. આ પ્રમાણે બીજા સહમોના ફળ માટે ગણિતથી દિનાદિ બનાવવા.
સમસ્ટમ - પં વિનોનો ન નિકિતા |
अबलोऽयं लग्नादी बली स्वल्पेऽस्ति चेत्पदे ॥ ८५ ॥ અર્થ–બહNચવગી ચકમાં બળથી હીન અને ચારે હર્ષસ્થાનથી રહિત સહમેશગ્રહ લગ્નને ન દેખે તે તે નિર્બળ જાણ. સ્વલ્પ અધિકારમાં રહેલે ગ્રહ લગ્નને દેખે તો બળવાન જાણુ. પિતાની રાશિમાં અને પોતાની ઉચ્ચ રાશિમાં રહેલો ગ્રહ મહા અધિકારવાળો કહેવાય છે, પિતાની હદ્દામાં રહેલો ગ્રહ મધ્યમ અધિકારવાળો કહેવાય છે, તથા પોતાના દ્રષ્કાણ અને નવમાંશમાં રહેલો ગ્રહ સ્વલ્પ અધિકારવાળો કહેવાય છે. ૮૫ स्वस्वामिना शुभखगैः सहितं च दृष्टं
स्वामी बली च यदि तत्सहमस्य वृद्धिः॥ यत्स्वामिना शुभखगैश्च न युक्तदृष्टं
____ तत्संभवो नहि भवेदिति चिंत्यमादौ ॥ ८६ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
*
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લે.
પ૭ અર્થ –જે સહમ પિતાના સ્વામીથી અથવા શુભગ્રહથી યુકત અથવા દષ્ટ હોય અને તે સહમને સ્વામી પૂર્વોક્ત પ્રકારે બળવાન હોય તે તે સહમની વૃદ્ધિ અર્થાત્ ફળ આપવામાં સામએંવાળું જાણવું. તથા સહમ પિતાના સ્વામીથી અથવા શુભ ગ્રહોથી યુક્ત દષ્ટ ના હોય તે તે સહમ ફળ આપવામાં સામ
વાળું ન જાણવું. આ પ્રમાણે સહમનું ફળ કહેવામાં પ્રથમ વિચાર કરે. ૮૬. पुण्याभिधं हि सहमं बलशालि यस्मिन् .
सोब्दः शुभो निगदितो विवले निकृष्टः ।। तस्माच्च पुण्यसहमस्य बलाबलत्वं
पूर्व विचार्यमिह ताजिकशास्त्रदक्षैः ।। ८७ ॥ અર્થ –જે વર્ષને વિષે પુણ્યસહમ બળથી યુક્ત હોય તે વર્ષ શુભ કહેલું છે તથા જે વર્ષને વિષે પુણ્યસહમ નિર્બળ હોય તે વર્ષ અશુભ કહેલું છે. તેથી કરીને વર્ષપ્રવેશને વિષે તાજિકશાસ્ત્રના જ્ઞાતા જ્યોતિર્વિદેએ પ્રથમ પુણ્યસહમના બળાબળને વિચાર કરવો જોઈએ. ૮૭
लग्नात्षष्ठाष्टरिःफस्थं धर्मभाग्ययशोहरम् ॥ शुभस्वामिदृशा प्रान्ते सुखधर्मादिसंभवः ॥ ८८॥ અર્થ:–વર્ષલગ્નથી પુણ્યસહમ ષક ૬, અષ્ટ ૮, રિફ ૧૨, સ્થાનમાં હોય તે તે વર્ષને વિષે ધર્મ, ભાગ્ય અને યશને નાશ કરે છે. તથા ઉપર કહેલા સ્થાનમાં રહેલા પુણ્યસહમને શુભગ્રહ અથવા તેને સ્વામી જેતો હોય તે વર્ષના અંતભાગમાં સુખ અને ધર્માદિ પ્રાપ્તિ કરે છે. અર્થાત્ પૂર્વાર્ધમાં અશુભ ફળ અને ઉત્તરાર્ધમાં શુભ ફળ આપે છે. ૮૮ पापयुक् शुभदृष्टं चेदशुभं पाक ततः शुभम् ॥ शुभयुक्तं पापदृष्टमादौशुभमसत्परे ॥ ८९ ॥ અર્થ –પુણ્યસહમ પાપગ્રોથી યુક્ત અને શુભગ્રહથી દષ્ટ હોય તે વર્ષના પૂર્વાર્ધમાં અશુભફળ અને ઉત્તરાર્ધમાં શુભફળ આપે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮
તાજિકસારસંગ્રહ.
m
પુસહમ શુભગ્રોથી યુક્ત અને પાપગ્રહોથી દષ્ટ હોય તો વર્ષના પૂર્વાર્ધમાં શુભફળ અને ઉત્તરાર્ધમાં અશુભ ફળ આપે છે. પુણ્યસહમ પાપગ્રહથી યુક્ત અને દષ્ટ હોય તે આખા વર્ષ પર્યત અશુભફળ આપે છે તથા પુણ્યસહમ શુભગ્રહથી યુક્ત અને દષ્ટ હોય તે આખા વર્ષ પર્યત શુભ ફળ આપે છે. પાપગ્રહ અને શુભગ્રહ બને મળેલા હોય તે મિશ્રિત ફળ આપે છે. ૮૯
सूतौ षष्ठाष्टरिःफस्थे मध्ये पापहतं पुनः ।। पुण्यं धर्मार्थसाख्यनं पत्यौ दग्धे फलं तथा ॥९० ॥
અર્થ જન્મકાળમાં લગ્નથી ષષ્ઠ ૬, અષ્ટ ૮, રિફ ૧૨ સ્થાનમાં પુણ્યસહમ રહેલું હોય અને વર્ણકાળમાં પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે ધર્મ, અર્થ અને સુખને નાશ કરે છે. આ પ્રમાણે પુણ્યસહમને સ્વામી અસ્તને હોય તો તે પણ ધર્માદિકને નાશ કરે છે.
सहमान्यखिलानीत्थं सूतौ वर्षे विचिंतयेत् ॥ माद्यारिफलिमृत्यूनां व्यत्ययादादिशेत्फलम् ॥ ९१ ।।
અર્થ આ પ્રમાણે જન્મકાળ અને વર્ષ કાળને વિષે સર્વે સહાનું ચિંતવન કરવું. રેગ, શત્રુ, કલેશ, મૃત્યુ અને દરિદ્ર સહમેનું ફળ પુણ્યસહમથી વિપરીત જાણવું. ૯૧
त्रिपताकाचक्रमाह. रेखात्रयं तिर्यगधोसंस्थमन्योन्यविद्धाग्रगमीशकोणात् ॥ स्मृतं बुधैस्तत्रिपत्ताकचक्रं प्राङ्मध्यरेखाग्रगवर्षलग्नात् ॥ ९२ ॥
અર્થ:–ત્રણ રેખા આડી ખેંચવી અને તેનાજ ઉપર ત્રણ રેખા ઉભી ખેંચવી તેને ઈશાન કેણની રેખાના અગ્રથી પરસ્પર વેધ કરવાથી તેને પંડિત પુરૂષે વિપતાકાચક કહે છે. આમાં પ્રથમ પૂર્વની મધ્ય રેખા ઉપર વર્ષલગ્નને ન્યાસ કરવો. ૨
नवभिश्चलितेचन्द्रे राहुभौमषडब्दके । शेषा चत्वारि वर्षाणि त्रिपताकाविधिः स्मृतः ॥ ९३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
6
અર્થ :-જન્મકાળમાં ચંદ્રમા જે રાશિમાં બેઠા કાય તેજ રાશિમાં નવ વર્ષ સુધી હે છે. અને પછીથી બીજી અથત આ ગળની રાશિમાં જાય છે. મગળ અને રાહુ જે રાશિમાં બેઠા હોય તેજ રાશિમાં છ વર્ષ સુધી રહે છે અને પછીથી ખીંછ રાશિમાં જાય છે. પરંતુ રાહુની વાત હોવાથી પાછળની રાશિમાં જાય છે. તથા ખાકીના સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર, અને નિ જે રાશિમાં બેઠા હેાય તેજ રાશિમાં ચાર વર્ષ સુધી રહે છે અને પછીથી ત્રીજી રાશિમાં જાય છે. આ પ્રમાણે પડિતાએ ત્રિપતાકાચક્રમાં ગ્રહા મૂકવાની વિધિ કહી છે. ૯૩
૩૦
૭
ચં.
ઈં
”
૨૦
ગચ્છિતાય ૧
d
પ્રતિ વર્ષ ગ્રહ ગતી.
મં. મુ. ૩.
શું.
d
T
c
O
૩૦
..
.
લા.
૩૦
હ
C
७
શ.
.
d
૩૦ ૨૩૦
.
રા.
.
O
.
ત્રિપતાકાચક્રના સ્પષ્ટ ગ્રંડાકરવાની રીત:—ચંદ્રમા ૯ વર્ષે એક રાશિ અર્થાત ૩૦ અંશ ચાલે છે તે ૧ વર્ષે કેટલા અંશ ચાલશે ? તા ૩૦ અંશને ૯ થી ભાગ લીધેા તા ૩ અંશ અને ૨૦ કળા એક વર્ષે ચાલશે. મંગળ અને રાહુ ૬ વર્ષે ૩૦ અંશ ચાલે છે તે તે વર્ષે કેટલા અંશ ચાલશે ? તા ૩૦ અંશને ૬ થી ભાગ લીધા માં ૫ અંશ એક વર્ષે ચાલશે, સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર, અને શમિ ૪ વર્ષે ૩૦ અંશ ચાલે છે તેા ૧ વર્ષ કેટલા અંશ ચાલશે તા ૩૦ અંશને ૪ થી ભાગ લીધેા તા ૭ અંશ અને ૩૦ કળા એક વર્ષે ચાલશે. આ પ્રમાણે ત્રિપતાકાચક ને વિષે સૂર્યાદિ સ ગ્રહેાની એક વષઁની ગતિ આવે છે તે ઉપરના કાઠામાં સ્પષ્ટ લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસ ગ્રહ.
ઉદાહરણ:–આ ગ્રંથના ઉદાહરણમાં ગતાબ્દ ર૪ છે, તેના સ્પષ્ટ ગ્રહો કરવા છે. તે! ઉપરના કાઠામાં પ્રથમ સૂર્યની ૧ વર્ષની ગતિ ૭ અંશ અને ૩૦ કળા છે તેને ગતાબ્દ ૨૪થી ગણ્યા તા ૧૮૦ અંશ અર્થાત્ । રાશિ આવી તેને જન્મ કાળના સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭-૩૦-૩૧ માં ઉમેરી દીધી તે ૫–૧૭–૩૦–૩૧ આવ્યા આ પ્રમાણે ત્રિપતાકાને સ્પષ્ટ સૂર્ય થયેા. આ પ્રમાણે ચંદ્રાદિકની ગતિને ૨૪ થી ગણીને જન્મકાળના સ્પષ્ટ ગ્રહોમાં ઉમેરવાથી ત્રિપતાકાચક્રના સ્પષ્ટ ગ્રહેા નીચે પ્રમાણે આવે છે તે વિચારી જોવા.
૬૦
જન્મકાળના ગ્રહા.
સ. ચં. મં. મુ. ગુ. શુ. શ. રા.
૨૨ ૪
૧૧ ૧૧૧૧૧ ૬ ૧૭૨૫૨૩ ૪ ૧૪ ૧૫૨૫ ૩ ૩૦ ૩૬ ૩૯ ૩૭૩૬ ૩૭૩૮૪૨ ૩૧ ૨૩ ૩૬ ૪૬ ૨૫ ૫૦ ૩૮ ૨
१२
गु. रा१
O
.
१०
त्रिपताका चक्रम.
D
ત્રિપતાકાના સ્પષ્ટ ગ્રહે.
સ. ચં. મં. મુ. ગુ. શુ. શ. રા.
રા
પર્યા ૪૪ ૩|. ૫
૧૭૧૫૨૩ ૪૧૪૧૫૨૫ ૩ |૩૦ ૩૬|૩૯ ૩૭૩૬ ૩૭૩૮૪ર
|૩૧ ૨૩ ૩૬ ૪૬ ૨૫૫૦૩૮ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•••
.
| ૮
૦
જુ.કે
६स्. बु
ચ
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લા.
स्वर्भानुविद्धे हिमगौ तुरिष्टं तापोर्कविद्धे रुगिनात्मजेन ॥ महीजविद्धे तु शरीरपीडा शुभैश्वविद्धे जयसौख्यलाभः ॥९४॥ અઃ—ત્રિપતાકાચક્રમાં વેધ જોવાના પ્રકાર કહે છે. સ ગ્રહેાના વેધ ચદ્રમાથી જોવાય છે ચંદ્રમાની સાથે રાહુના વેધ હાય તેા અરિષ્ટ, સૂર્યના વેષ હાય તા તાપ, શનિના વેધ હાય તા રાગ, મગળના વેધ હાય તેા શરીરની પીડા તથા શુભ ગ્રહાના વેધ હાય તા જય, સુખ અને લાભ કરે છે. આ પ્રમાણે શુભાશુભ ગ્રહના વેધ જોઇને યાતિવિદ્યાએ ફળ કહેવું. ૯૪ ही नाशादशा साधनमाह.
૬૧
स्पष्टान्सलग्नान्खचरान्विधाय राशीन्विनाऽत्यल्पलवं तु पूर्वम् ॥ निवेश्यतस्मादधिकाधिकांशं क्रमादयं स्यात्तु दशाक्रमोऽब्दे ।। ९५ ।। અર્થ :—હીનાંશાદશાના ક્રમ કહે છે. પ્રથમ લગ્ન સહિત સર્વ ગ્રહેાને સ્પષ્ટ કરીને રાશિઓને ત્યાગ કરીને સર્વ ગ્રહેામાંથી અલ્પ અશવાળા ગ્રહ પ્રથમ સ્થાપન કરવા, તેનાથી અધિક અશવાળા ગ્રહ તેના પછી સ્થાપન કરવા, તેના પછી તેનાથી અધિક અંશ વાળા ગ્રહ સ્થાપન કરવા, એમ અધિક અધિક અશવાળા ગ્રહા ક્રમથી આગળ આગળ સ્થાપન કરવા, છેવટમાં સાથી અધિક અંશ વાળા ગ્રહ આવશે. આ પ્રમાણે વર્ષપ્રવેશમાં દશાના ક્રમ જાણવા. ૯૫ ऊनं विशोध्याधिकतः क्रमेण शोध्यं विशुद्धांशकशेष कैक्यम् ॥ सर्वाधिकांशोन्मितमेव तत्स्यादनेन वर्षस्य मितिस्तु भाज्या ॥ ९६ ॥
અ:—સર્વેથી અલ્પ અંશવાળા જે ગ્રહ છે તે તેનાથી અધિક અંશવાળા ગ્રહમાંથી બાદ કરવા, પુન: એ અધિક અંશવાળા ગ્રહ પણ તેનાથી અધિક અશવાળા ગ્રહમાંથી બાદ કરવા, આ પ્રમાણે સર્વ ગ્રહેાને ખાદ કરીને છેવટમાં જે ગ્રહ સથી અધિક અશવાળા છે તેની ખરાખર આ પાત્યાંશાના ચેગ આવશે. આ ચેાગથી સારમાનની મિતિ ૩૬૦ ને ભાગ લેતાં જે ફળ આવે તે ધ્રુવાંક જાણવા. ૯૬
* સાવનમાન હોય તેા ૩૬૫-૧૫-૩૧-૩૦ લેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
તાજિકસાસંગ્રહ.
'
ક'
શર
शुद्धांशकाँस्तान्गुणयेदोन लाधुवकेन भवेदशायाः ॥ मानं दिनानं खल्लु तद्रहस्य फलान्यथासां निगदेत्तु शास्त्रात् ॥९७॥
અર્થ–પૂર્વોક્ત પ્રકારે આવેલા યુવાકથી પ્રત્યેક ગ્રહના પાત્યાં શાહિદને ગેમૂત્રિકાના ક્રમથી ગુણવાથી પ્રત્યેક ગ્રહનું દિનાદિક દશાનું માન આવશે. આ પ્રમાણે દશાનું દિનાદિક લાવીને શાસ્ત્રથી શુભાશુભ ફળ કહેવું. ૯૭ शुद्भांशसाम्ये बलिनोदशाद्या क्लस्य साम्येऽल्पगतेस्तु पूर्वा ॥ साम्ये विलनस्य खगेन चिंत्या बलादिका लग्नपतेर्विचिंत्या ॥ ९८ ॥
અર્થ –બે ગ્રહોના અંશાદિક બરાબર હોય તો તેમાં જે ગ્રહ બળવાન હોય તેની પ્રથમ દશા અને બીજા ગ્રહની પછીથી દશા જાણવી તથા બને ગ્રહ બળવાનું પણ બરાબર હોય તો તેમાં મંદ ગતિવાળા ગ્રહની પ્રથમ દશા અને શીધ્રગતિવાળા ગ્રહની પછીથી દશા જાણવી. અને જે ગ્રહ અને લગ્નના અંશાદિક બરાબર હોય તે લગ્નના સ્વામીથી બળાદિકને વિચાર કરીને જેની પ્રથમ દશા આવે તેની પ્રથમ દશા સ્થાપન કરવી. ૯૮
ઉદાહરણ; લગ્ન સહિત સર્વ સ્પષ્ટ ગ્રહોમાં ચંદ્રમા અલ્પાંશમાં છે માટે તેને પ્રથમ સ્થાપન કર્યો, તેનાથી અધિકાંશમાં લગ્ન છે માટે તે સ્થાપન કર્યું, તેનાથી અધિકાંશ શનિ છે માટે તેને સ્થાપન કર્યો, તેનાથી અધિકાંશ શક છે માટે તેને સ્થાપન કર્યો, તેનાથી અધિકાંશ સૂર્ય છે માટે તેને સ્થાપન કર્યો. તેનાથી અધિકાંશ મંગળ છે માટે તેને સ્થાપન કર્યો. તેનાથી અધિકાંશ ગુરૂ છે માટે તેને સ્થાપન કર્યો તથા સર્વથી અધિકાંશ બુધ છે તેને પણ સ્થાપન કર્યો. આ પ્રમાણે સર્વ ગ્રહ પાસેના કોઠામાં સ્થાપન કર્યા પછી પહેલા હીનાંશાના કોઠામાં ચંદ્રમા સર્વ ગ્રહમાં અલ્પાંશ ૩-પર-૨૭ છે માટે તેને નીચેના પાત્યાંશાના કામમાં પ્રથમ સ્થાપન કર્યો તેનાથી અધિકલમ ૮-૧૭-૨૬ છે માટે તેમાંથી ચંદ્રમા ૩–૫ર-૨૭ બાદ કર્યો તે ૪–૨૪-૫૯ શેષ રહ્યા તેને લગ્નની નીચે સ્થાપન કર્યા, તેનાથી અધિક શનિ ૧૨-૫૫-૨૧ છે માટે તેમાંથી લગ્ન બાદ કર્યું તે શેષ ૪-૩૭-૫૫ રહ્યા તેને શનિની નીચે સ્થાપન કર્યા, આ પ્રમાણે સર્વના પાત્યાંશા કર્યા તે છેવટમાં સર્વાધિકાંશ બુધ ૨૯૮-૪૯ છે માટે તેટલેજ પાયાશાને વેગ પણ આવ્યો. આ ગ ર૯-૮-૪૯ થી વર્ષની મિતિ ૩૬૦ ને ભાગ લે છે માટે ૨૮ ને ૬ થી ગણ્યાત ૧૭૪૦ આવ્યા તેમાં ૮ કળા ઉમેરી તે ૧૭૪૮ થયા તેને ૬૦ થી ગણ્યા તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લે.
૬૩
૧૦૪૮૮૦ આવ્યા તેમાં ૪૯ વિકળા ઉમેરીતે ૧૦૪૯૨૯ આ ભાજક થયો તથા વર્ષની મિતિ ૩૬૦ તે એ વખત ૬૦ થી ગણ્યા તા ૧૨૯૬૦૦૦ આ ભાજ્ય થયો, આમાં ૧૦૪૯૨૯ ભાજકથી ૧૨૯૬૦૦૦ ભાયને ભાગ લીધે તા ૧૨-૨૧-૪ ધ્રુવાંક આવ્યો, તેને ચંદ્રમાના પાત્યાંશા ૩-પર-૨૭ તે ગેસૂત્રિકા કરીને ગુણ્યા તે ૪૭-૫૧-૦ આવ્યા આ ચંદ્રમાનું દિનાદિક દશાનું માન જાણવું. આ પ્રમાણે સર્વ ગ્રહેાનું દિનાદિક દશાનું માન બનાવીને કાડામાં સ્થાપન કરેલું છે તે વિચારી જવું, પછી વર્ષના સૂર્ય ૧૧-૧૭–૩૦-૩૧ છે तेमां चंद्रभानुं हिनाहि ४७-५१-० उभेर्यु तो १-५-२१-३१ साभ्युमा ચંદ્રમાની દશાનું ઉત્તિ` આવ્યું. આ પ્રમાણે સર્વાં ગ્રહેાનું ઉત્તિર્ણ બનાવેલું છે તે ઉદાહરણમાં તપાસી જોવું.
अथ सौरमानेन हीनांशः पात्यांशाः
चं ल
n
५२
२७
v 2 w
१७
२६
३ ४
५२ २४
०
२७ ५९
५४
૩૭
५१ ३२
५०
श शु सू मं गु
१२ १७ १७ २० २३
५५
२१ ३० ३९ ४०
२.१ ५१ ३९ ५२
११
3
३७ | २६
2 3 2 2 3
५५
५७
३४
०
V
c
३० ४० २१
m
१
६ ६
५ | २९ २७ २१ २३
२१ ५४ ६ | ५८ ३१
२१ ५५ २९
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
V
mr
D
४५ ४४
३१
११
o &
१९
१२ ५१ ४७ ५८ ७ ३९
३४
२ ४०
६
१४
बु प्रहाः
२९ ही
नां
शाः
५४ १ ३८ ३७ ६७ द
श
a v
४९
SN
पा
२८
त्यां
३८ शाः
११
१७
५१
३०
१७ । ३१
मा
नं
द
Pa
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
તાજિકસાનસંગ્રહ
-
~~~-~~
-
~
अन्तर्दशानयनमाह. दशामानं समामानं प्रकल्प्योक्तेन वर्त्मना ॥ अन्तर्दशा साधनीया प्राक्पात्यांश वशेनतु ॥ ९९ ॥ અર્થ:-હીનાંશા દશામાં જે ગ્રહની દશામાં અંતર્દશા લાવવી હોય તો તે દશાના માનને વર્ષમાન કલ્પના કરી પાત્યાંશાના વશથી અંતર્દશા સાધન કરવી. ૯
ઉદાહરણ—હીનાંશા દશામાં પ્રથમ ચંદ્રની દશા ૪–૫૧-૦ દિનાદિની છે. તેને જ વર્ષમાન કલ્પી બે વખત ૬૦ થી ગણ્યા તો ૧૭૨૨૬૦ આવ્યા તે ભાજ્ય જાણવો. પાત્યાંશયોગ ૨૯-૮-૪૯ ને બે વખત ૬૦ થી ગયા તે ૧૦૪૯૨૯ આવ્યા તે ભાજક જાણ, ૧૦૪૯૨૯ ભાજકથી ૧૭૨૨૬૦ ભાવને ભાગ લીધો તે ૧-૩૮-૩૦ ધૂવાંક આવ્યો. તેને ચંદ્રના પાત્યાંશા ૩-૧ર-૧૭ ને ગેમત્રિકાથી ગણ્યા છો ૬-૨૧-૩૬ આવ્યા. આ ચંદ્રદશા મળે ચંદ્રની દિનાદિક અંતર્દશા આવી. પછી વર્ષને સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭ -૩૦-૩૧ છે તેમાં ચંદ્રની અંતર્દશાનું દિનાદિક ૬-૨૧-૩૬ ઉમેર્યું તે ૧૧૨૩-૫-૭ ચંદ્રની દશામાં ચંદ્રની અંતર્દશાનું ઉત્તિર્ણ આવ્યું. આ પ્રમાણે ચંદ્રની દશામાં બાકીના ગ્રહોની અંતર્દશા તથા ઉત્તિર્ણ બનાવ્યું છે. તે નીચેના ચક્રમાં તપાસી જવું. આ પ્રમાણે બીજા ગ્રહોની પણ અંતર્દશા કરવી.
चन्द्रदशामध्येन्तदेशाः
ટ્સ | શ | શુ |
છે
. ૦ | ૦
૪
9
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લે.
मुद्दादशाचक्रम् जन्मसंख्या सहिता गताब्दा दृगूनिता नन्दहृतावशेषात् ॥ आचंकुराजीशबुकेशुपूर्वा भवन्ति मुद्दादशिका क्रमोयम् ॥ १००॥
અર્થ:-જન્મ નક્ષત્રની સંખ્યામાં ગત વર્ષની સંખ્યા યુક્ત કરી તેમાંથી બે બાદ કરીને નવનો ભાગ આપવાથી જે શેષ રહે તે દશા જાણવી. એક શેષ રહે તો સૂર્યની દશા, બે શેષ રહે તો ચંદ્રની દશા, ત્રણ શેષ રહે તો મંગળની દશા, ચાર શેષ રહે તો રાહુની દશા, પાંચ શેષ રહે તે ગુરૂની દશા, છ શેષ રહે તો શનિની દશા, સાત શેષ રહે તો બુધની દશા, આઠ શેષ રહે તો કેતુની દશા અને પૂર્ણ શેષ રહે તો શુકની દશા જાણવી. આ મુદ્દાદશાને કમ છે.
अष्टेन्दुखाग्निरिन्दुदृक् वेदबाणाः गजाब्धयः ।।
शैलबाणाः कुबाणाश्च भूमिनेत्रवियद्रसाः ।। १०१ ॥ અર્થ:–મુદ્દાદશામાં સૂર્યની દશા ૧૮ દિવસની, ચંદ્રમાની દશા ૩૦ દિવસની, મંગળની દશા ૨૧ દિવસની, રાહુની દશા ૫૪ દિવસની, ગુરૂની દશા ૪૮ દિવસની, શનિની દશા પ૭ દિવસની, બુધની દશા ૫૧ દિવસની, કેતુની દશા ૨૧ દિવસની તથા શુકની દશા ૬૦ દિવસની જાણવી. ૧૦૧.
મુદ્દાદશાનું કોષ્ટક પ્રહ સ. ચં. મ. રા. યુ. શ. બુ. કે. જી. |
૦
માસ
દિવસ
૧
૦
:
પાળ
૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
मासप्रवेशानयनम्. मासार्कस्य तदासन्न पंक्त्यर्केण सहान्तरम् ॥ कलीकृत्याकंगत्याप्तं दिनाघेन युतोनितम् ॥ १०२॥ तत्पंक्तिस्था कारपूर्व मासार्केऽधिकहीनके ॥
तद्वाराधे मासवेशो धुवेशोप्येवमेव हि ॥ १०३ ॥ અર્થ –જન્મકાળને સ્પષ્ટ સૂર્ય વર્ષકાળમાં પણ તેને તેજ આવે છે. જેટલામાં માસને પ્રવેશ કરવો હોય તે તેટલી સં
ખ્યામાંથી ૧ બાદ કરીને જેટલી સંખ્યા વધે તેટલી સંખ્યા વર્ષ પ્રવેશના સ્પષ્ટ સૂર્યની રાશિમાં યુક્ત કરવી. જેવી રીતે બીજા માસમાં ૧, ત્રીજા માસમાં ૨, ઇત્યાદિ સંખ્યા યુક્ત કરવાથી માસ પ્રવેશને સ્પષ્ટ સૂર્ય થાય છે. આને માસાર્ક કહે છે. પંચાંગમાં પૂર્ણિમા, અમાવાસ્યા તથા બ્રહ્મપક્ષમાં અવધિના સ્પષ્ટ સૂર્યને પંકયર્ક કહે છે. માસાર્ક અને પંકત્યનું અંતર કરવાથી જે અંશાદિક શેષ રહે તેની વિકળા કરવી, પછીથી પંત્યકની ગતિને વિકળાત્મક કરીને ભાગ લેતાં વારાદિક ત્રણ ફળ આવે છે. આ ફળને માસાર્ક કાલિન વાર, ઘડી અને પળમાંથી ચૂનાધિક કરવું અર્થાત્ માસાર્કમાંથી પંકત્યર્ક બાદ થયે હેાય તે પંક્તિસ્થ. વારદિકમાં યુક્ત કરવું. અને પંત્યર્કમાંથી માસાર્ક બાદ થયો હોય તો પંક્તિસ્વવારાદિમાંથી બાદ કરવાથી માસપ્રવેશને વાર, ઘડી અને પળે આવે છે. આ પ્રમાણે દિનપ્રવેશ પણ થાય છે. ૧૦૨–૧૦૩
ઉદાહરણ –જન્મકાળને સ્પષ્ટ સૂર્ય ૧૧–૧–૩૦-૩૧ છે, આ વર્ષપ્રવેશને પણ સૂર્ય થયા. બીજા માસનો પ્રવેશ કરવો છે તે ર માંથી ૧ બાદ કર્યો તે ૧ રહ્યો, આને વર્ષપ્રવેશના સ્પષ્ટસૂર્ય ૧૧–૧–૩૦-૩૧ માં યુક્ત કર્યો તો ૦–૧૭-૩૦-૩૧ આ બીજા માસપ્રવેશને સ્પષ્ટ સૂર્ય થયો, આને માસાર્ક કહે છે. આ માસપ્રવેશના સૂર્યની લગભગ અને કાંઈક
છે શકે ૧૮૩૩ ના ચૈત્ર કૃષ્ણપક્ષની અમાવાસ્યાએ ૦–૧૪-૯-૨૩. સૂર્ય છે, આને પંજ્યક કહે છે. માસાર્ક ૦–૧૭-૩૦-૩૧ માંથી પંકયર્ક ૦-૧૪
૯-૨૩ બાદ કર્યો તે ૦-૩-૨૧-૮ શેષ રહ્યું, આની વિકળાઓ કરીતે ૧૨૦૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧. લે. થઈ આને પંકત્સકની ગતિ ૫૮–૧૩ છે તેની વિકળા ૩૪૯૩ થી. ભાગ લીધો તે ૩–૨૭-૧૭ વારાદિક ફળ આવ્યું, તે માસામાંથી પંત્ય બાદ થયો છે માટે પંર્કના વારાદિ ૬-૦-૦ માં યુક્ત કર્યું -ર૭–૧૭ આવ્યું. ઉપરને વારને અંક ૭. થી વધારે છે, માટે ૭ થી ભાગ લીધો તે શેષ ર રહ્યા તે માસ પ્રવેશને વાર, ૨૭ ઘડી અને ૧૭ પળો સમયે માસ બીજાનો પ્રવેશ થયો. આ પ્રમાણે ત્રીજા ને આરંભીને માસના વાદિક કાઢવા.
માસપત્રા પરથી મા પ્રવેશ લાવવાની રીત જે માસપ્રવેશને વાર તથા ઈષ્ટ ઘડી અને પળે લાવવી હોય તે માસના સ્પષ્ટ સૂર્યની રાશિમાંથી ૧ રાશિ ઓછી કરવી. તેમ કરતાં જે રાશ્યાદિ સૂર્ય રહે તે રાશિ અને અંશ પ્રમાણે માસપત્રાના કોઠામાંથી વારાદિ ફળ લઈ જુદું મૂકવું. અને તેની નીચેની કળાદિ ગતિવડે સૂર્યના કળાદિને ગેમત્રિકાથી ગણતાં જે પળાત્મક ફળ આવે તેને ગતિફળ ધન હોય તે જુદા મૂકેલા વારાદિ ફળમાં યુક્ત કરવું. અને ગતિફળ જણ હોય તો જુદા મૂકેલા વારાદિ ફળમાંથી બાદ કરવું. આ પ્રમાણે ગતિથી સંસ્કાર થયેલા વારાદિમાં પ્રથમ ગયેલા માસપ્રવેશના વારાદિ ઉમેરવાથી ચાલુ માસપ્રવેશના વારાદિ આવે છે. પછીથી માસપ્રવેશને સ્પષ્ટ સૂર્ય જે રાશિના જેટલા અંશે હય, તે રાશિના તેટલાજ અંશે, ઉપર પ્રમાણે આવેલે વાર મળતો આવે તે દિવસે મા પ્રવેશ થાય છે. આ પ્રમાણે આવેલા મા પ્રવેશના ઘડી અને પળમાં માસપ્રવેશના સ્પષ્ટ સૂર્યની રાશિ અને અંશ પ્રમાણેના લગ્નપત્રાના કોઠાના ઘડી અને પળો ઉમેરતાં જેટલી ઘડી અને પળે થાય તે લગ્નપત્રિામાં જોતાં જે રાશિ અને અંશના કઠામાં સમાન આવે તેજ રાશિ અને અંશ પ્રમાણે માસપ્રવેશનું લગ્ન જાણવું. આ પ્રમાણે ત્રીજા માસને આરંભીને બાકીના માસપ્રવેશના વારાદિ લાવી તે તે માસપ્રવેશના લગ્ન બેસાડવા.
માસપત્રા ઉપરથી મા પ્રવેશ લાવવાનું ઉદાહરણુ.
બીજા માસ પ્રવેશને સ્પષ્ટ સૂર્ય –૧૭–૩–૭૧ છે. તેમાંથી રાશિ ઓછી કરી તે ૧૧-૧–૩૦-૩૧ રાશ્યાદિ સૂર્ય રહ્યો. આ પ્રમાણેની ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૮
તાજિકસારક ગ્રહ.
રાશિ અને ૧૭ અંશ પ્રમાણેના માસપત્રાના કાડામાંથી વારાદિ ૨-૪૧-પર લઈ જુદા મૂક્યા. ત્યાર પછી તેની નીચેની ૧–૯ કળાદિ ગતિવડે સૂર્યના કળાદિ ૩૦-૩૧ તે ગેામુત્રિકાથી ગણતાં ૩૫–૫ પળાત્મક ફળ આવ્યું. તેને ગતિકૂળ ધન હેાવાથી જુદા મૂકેલા વાદિ ૨-૪૧-પર-માં ઉમેર્યુ તે ૨-૪–૨૭ આવ્યા. આ પ્રમાણે ગતિથી સંસ્કાર કરેલા વારાદિમાં ગયેલા પ્રથમ માસપ્રવેશના વારાદિ ૬-૪૫-૪૩ ઉમેર્યા તે ૨-૨૮–૧૦ ખીજા માસપ્રવેશના વારાદિ આવ્યા,પછીથી માસપ્રવેશના સ્પષ્ટ સૂર્ય ૦-૧૭–૩૦-૩૧ શકે ૧૮૩૩ ના વૈશાખ સુદી ૩ ને સેામવારે આવે છે. તેથી તેજ દિવસે ઇષ્ટ ઘડી ૨૮ અને પળ ૧૦ સમયે ખીજા માસને પ્રવેશ થયા જાણવા. આ પ્રમાણે આવેલા ખીજા માસપ્રવેશના ઘડી ૨૮ પળ ૧૦ માં માસપ્રવેશના સ્પષ્ટ સૂર્યની રાશિ અને ૧૭ શ પ્રમાણેના લગ્નપત્રાના કાઠાના ઘડી પ પળ ૧૩ ઉમેરતાં ૩૩ ધડી ૨૩ પળ આવ્યા. તેને લગ્નપત્રામાં જોતાં ૫ રાશિ અને ૨૫ અરાના કાડામાં આવે છે, તેથી કરીને પ રાશિ એટલે કન્યા રાશિના ૨૫ અંશે ખીજા માસપ્રવેશનું લગ્ન આવ્યું. આ પ્રમાણે ત્રીજા માસને આરંભીને બાકીના માસ પ્રવેશના વારાદિ નીચે બનાવેલા છે તે તપાસી જોવા.
द्वादशमासप्रवेशः
સૂર્યશિ
१ શે
३
६।
સં. १७ १७ १७ १७ १७ १७ १७ १७
मासाः
ર ५
૨
વાડ. ડી. ૨૮ ૪૩ ૨૭ ૫૯. १० ૭ ૩૪|
r
लग्नराशि ५ સંગ.
r
F
r v
.
२५१४ २१
૧૨
.
w
'
V
20
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જ
o
૨
६
१
૪૮ ૧૯ ૨૨ ૨૭ ૨૬ ૪૦ ૨૮ ४ ३१ १३ ६
१०/११
१७ १७ १७१७
१० ११ १२ वर्ष
6
-
२ ५
ર
४ २३ १५ २० १९१५ १५
|
१५ १४
॥ માલેરા નિર્ણયઃ ॥
मासप्रवेशकालेपि ग्रहान्भावाँश्च साधयेत् ॥
तत्र मासतनोर्नाथो मुंथेशो जन्मपस्तथा ॥ १०४ ॥
||33|
દૂરણ
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લેા.
त्रिराशिपो दिननिशो रवीन्दूभपतिस्तथा ॥ अब्दप्रवेशलग्नेश एषां वीर्याधिकस्तनुम् ॥ १०५ ॥ पश्यन्मासपतिर्ज्ञेयस्ततोवाच्यं शुभाशुभम् ॥
अपरे मासलग्नेशं मासाधिपतिमूचिरे ॥ १०६ ॥ અર્થ :—ઉપર પ્રમાણે માસપ્રવેશના વાર, ઘડી અને પળે એસાડીને તેના સ્પષ્ટ ગ્રહેા, લગ્ન અને દ્વાદશભાવ બનાવવા. પછીથી જેવી રીતે વ પ્રવેશમાં પ્રચાધિકારી થાય છે, તેવીજ રીતે માસમાં પણ ષધિકારી થાય છે તે અનાવવાની રીત. (૧) માસલગ્નના સ્વામી, (ર) માસની સુંથાના સ્વામી, (૩) જન્મલગ્નના સ્વામી, (૪) માસના દિવા તથા રાત્રિ લગ્ન ઉપરથી ત્રિરાશિ સ્વામી, (૫) દિવસે માસપ્રવેશ હાય તો સૂર્યરાશિના સ્વામી અને રાત્રિએ માસપ્રવેશ હેાય તે ચંદ્રરાશિના સ્વામી તથા (૬) વર્ષ લગ્નના સ્વામી આ પ્રમાણે ષડકારી ( ષડેશા ) થાય છે. આ ષધિકારીએમાંથી જે મળથી અધિક અને માસલગ્નને જોતા હાય તે માસાધિપતિ અર્થાત્ માસેશ થાય છે. કાઈ કાઇ આચાર્ય માસપ્રવેશના લગ્નના સ્વામીનેજ માસાધિપતી માને છે. આ મત પ્રમાણે ષડધિકારી બનાવવાનું પ્રત્યેાજન નથી. ૧૦૪–૧૦૬.
માસપ્રવેશમાં ચલિત કરવાની સ્થૂલ રીતઃ—માસપ્રવેશના લગ્નના અંશ ૧૫ અંશની અંદર હાય તે તેમાં ૧૫ અંશ યુક્ત કરવાથી જેટલા અંશ થાય, તેટલા અંશથી વધારે જે ગ્રહના અંશ હાય તે ગ્રહ, માસપ્રવેશ કુંડળીમાં જે ભાવમાં હાય તે ભાવથી આગળના ભાવમાં જાય છે. તથા માસપ્રવેશના લગ્નના અંશ ૧૫ અંશથી વધારે હાય તે તેમાંથી ૧૫ અંશ ખાદ્ય કરવાથી જેટલા અંશ શેષ રહે, તેટલા અંશથી ઓછા જે ગ્રહના અંશ હાય તે ગ્રહ, માસપ્રવેશ કુંડળીમાં જે ભાવમાં હાય તે ભાવથી પાછળના ભાવમાં જાય છે.
માસ પ્રવેશમાં હેારા લખવાની રીતઃ—માસપ્રવેશ કુંડળીમાં માસપ્રવેશથી આરંભીને અહીં અઢી દિવસની એકએક હારાના હીસાબે એક માસના ૩૦ દિવસેામાં ૧૨ હેારાએ આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
^^^^^
છે. તે હેરાઓને માસલગ્ન અને ભાવલગ્નની કુંડળીઓની નીચે બાર ખાનાઓમાં ૧ થી ૧૨ સુધી લખવી. પછી તેનું ફળ જેવા માટે પહેલા ભાવની પહેલી, બીજા ભાવની બીજી અને ત્રીજા ભાવની ત્રીજી આ પ્રમાણે બારે ભાવની અનુક્રમે બાર હેરાઓ જાણવી. પછી બારે હારાઓનું ફળ જોવા માટે દરેક હેરાના ભાવમાં રહેલી રાશિઓના સ્વામીઓ શુભ ગ્રહ હોય, શુભ ગ્રહની સાથે કેન્દ્ર અથવા ત્રિકોણમાં રહેલા હોય, ઉચ્ચની રાશિના, સ્વગૃહી અથવા મિત્રની રાશિના હોય તથા તે ભાવ શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો તે હેારા શ્રેષ્ઠ જાણવી. પરંતુ જે તે રાશિઓના સ્વામીઓ પાપગ્રહો હાય, પાપગ્રહોની સાથે બેઠા હાય, પાપગ્રહથી દષ્ટ હાય, નીચની રાશિના, શગુની રાશિના અથવા અસ્તના હાય તથા તે ભાવ પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો તે હેરા નષ્ટ જાણવી. તથા તે રાશિઓના સ્વામીઓ અને તે ભાવે શુભ ગ્રહો અને પાપ ગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે હેરા મધ્યમ જાણવી.
નિરાનિયનમા. मासप्रवेशसमयोद्भवभास्करश्च ।
युक्तस्त्वसौ प्रतिदिनं खरसैः कलाभिः । स्पष्टस्त्वयं दिनमणिनिवेशजोस्मान्
मासप्रवेशविधिवत्खलु तत्प्रसाध्यः॥ १०७ ॥ અર્થ:–દિનપ્રવેશ (દિનચર્યા) લાવવા માટે માસપ્રવેશના સ્પષ્ટ સૂર્યમાં ૬૦ અર્થાત્ એક એક અંશ પ્રત્યેક દિવસે યુક્ત કરવાથી દિનપ્રવેશને સ્પષ્ટ સૂર્ય થાય છે. આ સૂર્યથી જે પ્રમાણે માસપ્રવેશ કર્યો છે, તે જ પ્રમાણે દિનપ્રવેશ સાધન કરવો. ૧૦૭
ઉદાહરણ–બીજા મા પ્રવેશના બીજા દિવસને સ્પષ્ટ પ્રવેશ કરે છે તે બીજા મા પ્રવેશના સ્પષ્ટ સૂર્ય રાશ્યાદિ ૦-૧૭-૩૦-૩૧ માં ૧ અંશ યુક્ત કર્યો તે ૦–૧૮-૩૦-૩૧ બીજા દિવસના પ્રવેશને સ્પષ્ટ સૂર્ય થયું.
તેને મળતો અને કંઈક ઓછો શકે ૧૮૩૩ ના વૈશાખ સુદી ૪ ને મંગળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ગણિતાધ્યાય ૧ લેા.
૧
વારે પ્રાતઃકાળને સ્પષ્ટ સૂર્ય ૦-૧૮-૧-૪૦ છે. તેને દિનપ્રવેશના સ્પષ્ટ સૂમાંથી બાદ કર્યાં તે ૦-૦-૨૮-૫૧ શેષ રહ્યા. તેની વિકળાએ કરી તા ૧૭૩૧ થઈ. તેને ૬૦ થી ગણતાં પ્રતિવિકળા ૧૦૩૮૬૦ થઈ તેને જુદી મૂકવી. પછી બાદ કરેલા ૦-૧૮-૧-૪૦ સૂર્ય અને તેના પછીના ખીજા દિવસને ૦-૧૮-૫૯-૪૧ સૂર્યનું અંતર કર્યું તે ૦-૦-૫૮–૧ થયું. તેજ સૂની ૫૮–૧ કળાદિ ગતિ થઈ. તેની વિકળાએ કરીતેા ૩૪૮૧ થઇ. તેનાથી જુદી મૂકેલી પ્રતિવિકળા ૧૦૩૮૬૦ ને ભાગ લીધો તે ઘટયાદિ ૨૯-૫૦ આવ્યા. મંગળવારના પ્રાતઃકાળને સ્પષ્ટ સૂર્ય બાદ કર્યાં છે, તેથી કરીને તેજ દિવસે એટલે શકે ૧૮૩૩ ના વૈશાખ સુદી ૪ ને મંગળવારે સૂર્યોદયાત્ ષ્ટિ ઘડી ર૯ અને પળ ૫૦ સમયે બીજા માસપ્રવેશના ખીજા દિવસને પ્રવેશકાળ થયા. આ પ્રમાણે દરેક મહિનાના દરેક દિવસનેા પ્રવેશકાળ કહાડવા, પછી દિન પ્રવેશના સૂર્ય પ્રમાણે લગ્નપત્રામાંથી લગ્ન સિદ્ધ કરી દિનપ્રવેશની કુંડળી કહાડી સૂય્યદ ગ્રહો તેમાં લખવા.
दिनप्रवेश कालेपि ग्रहान्भावाँश्वसाधयेत् ॥
चन्द्रलग्नांशकाभ्यांतु फलं तत्र वदेद् बुधः ॥ १०८ ॥ અઃ—ઉપર પ્રમાણે દિનપ્રવેશના વાર, ઘડી અને પળેા લાવીને તેના સ્પષ્ટ ગ્રહેા, લગ્ન અને દ્વાદશભાવ સાધન કરીને ચંદ્ર અને લગ્નના નવમાંશવડે કરીને માસપ્રવેશની ખરાખર દિનપ્રવેશનું ફળ પિડતાએ કહેવુ. ૧૦૮
दिनेशनिर्णयः
चतुष्कमिन्धिशादि दिनमासादलग्नाः ॥
एषां बली तनुं पश्यन्दिनेशः परिकीर्तितः ।। १०९ ॥ અર્થ :—માસપ્રવેશમાં ષધિકારી (ષડેશા) થાય છે, તેવીજ રીતે દિનપ્રવેશમાં પણ સપ્તેશા થાય છે, તે બનાવવાની રીત. દિનપ્રવેશની મુંથાના સ્વામી ૧, દિનપ્રવેશના દિવા અથવા રાત્રિ લગ્ન ઉપરથી ત્રિરાશિના સ્વામી ૨, જન્મલગ્નના સ્વામી ૩, દિવસે દિનપ્રવેશ હાય તા સૂર્ય રાશિને સ્વામી અથવા રાત્રિએ નિપ્રવેશ થયા હાય તા ચંદ્રરાશિના સ્વામી ૪, દિનપ્રવેશના લગ્નને સ્વામી ૫, માસપ્રવેશના લગ્નના સ્વામી ૬, તથા વષૅ પ્રવેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૨
તાજિકસારસંગ્રહ. લગ્નને સ્વામી ૭, આ પ્રમાણે દિનપ્રવેશના સાત અધિકારીને સતેશા કહે છે. આ સપ્તશામાંથી જે ગ્રહ બળથી અધિક થઈ દિનપ્રવેશના લગ્નને જોત હોય તેને દિનાધિપતિ અર્થાતદિનેશ કહે છે.
दिनेशं दिनलग्नेशं तथा पोचु विचक्षणाः ॥
मासघस्रेशयोर्वाच्य फलं वर्षेशवबुधैः ॥ ११० ॥ અર્થ–તથા દિનપ્રવેશના લગ્નના સ્વામીને જ કેટલાક બુદ્ધિમાનો દિનેશ કહે છે. માસેશ અને દિનેશનું શુભાશુભ ફળ વર્ષેશની બરાબર બળાબળને વિચાર કરીને પંડિતએ કહેવું. આ મતના આધારથી સાત અધિકારી (સપ્તશા) બનાવવાનું પ્રયોજન નથી. ૧૧૦ ॥ इतिश्री गुर्जरमण्डलान्तर्वति अमदावाद निवासि भट्टोपाढ माणेकलालसुत ज्योतिर्विद् वृन्दावन विरचिते
ताजिकसारसंग्रहे प्रथमो गणिताध्यायः॥१॥
તૈયાર છે. જન્મપત્રિકાના ફળાદેશને નવીન ગ્રંથ. તૈયાર છે. .
जीवनाथ दवज्ञ विरचित.
भावप्रकाश. છે. મૂળ લેક, અન્વય, અને શુદ્ધ ગુજરાતી ભાષાન્તર સહિત. .
આ ગ્રંથના પહેલા અધ્યાયમાં ચળિ ગયેલા સૂર્યાદિ ગ્રહનું ફળ, બીજા અધ્યાયમાં તન્યાદિ દ્વાદશ ભાવોનું ફળ, ત્રીજા અધ્યાયમાં યોગનું ફળ,
ચોથા અધ્યાયમાં સ્ત્રી જાતનું ફળ, પાંચમા અધ્યાયમાં મહાદશાનું ફળ, છે. છઠ્ઠા અધ્યાયમાં અંતર્દશાનું ફળ તથા સાતમા અધ્યાયમાં ગ્રહોનાં દાન છે.
જપાદિ વિષયે વર્ણવેલા છે. તેથી કરીને આ ગ્રંથના સંગ્રહથી બીજા કઈ પણ ફળાદેશના ગ્રંથની જરૂર રહેતી નથી. કીંમત દોઢ રૂપિય. હજી કાળુપૂર નવાદરવાજા
ગ્રંથ મળવાનું ઠેકાણું અમદાવાદ.
જેશી વૃંદાવન માણેકલાલ ) முற்றுமுற்றுமுற்றுமுற்றுமுறுமுறுமுறுருமா முறு
@@@@
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ભાસપણું મેષથી મિથુન સુધીનું.
અંશ | - ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ર૮ર૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
K ...
ગણિતાધ્યાય ૧ લે.
-
---
1 ૨ ૨ ૨ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ પ૬૫૮૫૯ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨/૧૩/૧૪૧૫૧૬૧૭૧૮ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૨૨૩૨
૫૪ ૨ ૬૧૩૧૯૩૩૧૩૬૩૭૩૮૩૮૪૧૪૨૪૨૩૩૬ ૩૨૨૮રપર૦ ૧૨ ૩૫૪૮૩૬૨૪૧૨/૫૬ ૪૨૨૮ | | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૮ ૪ ૭ ૬ ૪ ૮ ૫ ૧ ૨૫૯ ૩ ૧ ૦૫૫૫૯પ૬પ૬પ૭પપપરપ૧પ૧પ૪૪૮૪૮૪૮૪૪૪૬૪૬૪૩| ૧ | ૩ ૩ ૩ ૩ ૩. ૩) ૩. ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩]
રિપ૨૫૨૬૨૭૨૭૨૮૨૯૨૯૩૦૩૦ ૩૧૩૧ ૨૩૨૩૩૩૩૩૩૩૪૩૪૩૪૩૫૩૫૩૫૩૬/૩૬૩૬૩૬૩૬૩૬૩૬) વૃષભ ૧૧પ૩૩પ૧૪પર ૩૦ ૬૪૧૫૪૬ ૧૯૪૫'૧૦૪૧ ૮૩૨૫૪૧૬ ૩૭૫૭ ૧૮૩૪પ૦ ૩૧૮૨૭૩૭૪૭પપપ૮
---| — — —|– ----- - --- - - ગતિ | 이 이 이 이 이 이 이 이 이 이 이 이 이이이이이이이이이이이이 이 이 이 이 이 ધન ૪ર૪ર૩૯૩૮ ૩૮૩ ૬૩૫૩૪૩૧૩૩૨૬૨૫૩૧૨૭ર૪રરરરર૧ર૦ ૨૧૧૬ ૧૬ ૧૩ ૧૫ ૯૧૦૧૦ ૮ ૩ ૫
૩ ૩ ૩. ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩.
૩૭૩૭ ૩૭૩૭૩૭૩૭૩૬૩૬૩ ૬૩૬૩૬૩૬૩૬૩૫૩૫૩૫૩૪૩૪૩૪૩૩૩૩૩૩૩૨૩૨૩૧૩૧૩ ૦૩૦ ૨૯૨૮) મિથુન ૩ ૭ ૭ ૮ ૪ ૩પ૭પ૦૪૧૩૪૨૪૧૩ ૩૪૪૨૯૧૩પ૬૩૬/૧૬/પ૨ ૨૭ ૫૩૭ ૮૩૮ ૧૦૩૭ ૫૩૧૫૬/ ગતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ધ ધ ધ 8 | ૪ ૦ ૧ ૪ ૧ ૬ ૭ ૮ ૭૧૦૧૧/૧૦/૧૯૧૫૧૬૧૭૨૦૨૦૨૪૨૫૨૨૮૨૯૩૨૮૩૩૩ર૩૪૩૫૩૯
-
www.umaragyanbhandar.com
ઋણ.
Page #97
--------------------------------------------------------------------------
________________
માપવું કર્કથી કન્યા સુધીનું
૭૪
અંશ | ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪૧૫૧૬/૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮૨૯૭
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કર્ક
૨૮૨૭૨૬૨૬૨૫૨૪૨૪૨૩૨૨૨૧૨૧૨૦૧૯૧૮ ૧૭૧૬ ૧૬ ૧૫૧૪૧૩૧૨૧૧૧૦ - ૮ ૭ ૬ ૫ ૪ ૩. ૧૭૩૭૫૪૧૫૩૮ ૫૫૧૧૨૮૪૨૫૫ ૮ ૧૭ ર૭૪૦૪૬ ૨૫ ૨ ૮ ૧૧ ૧૫ ૧૮ર૦ ૨૧ ૨૦.૨ ૧૧૯૧૮ ૧૪ ૮ ૯.
૨ ! જ
તાજિકસારસંગ્રહ.
ગતિ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧. ઋણ ૪૦૩૯૪૩ ૩૭૪૩ ૪૪૪૩૪૬ ૪૭૪૭પ૧પ૦ ૪૭પ૪પ૧પ૩પ૪પ૭પ૬ ૫૭ ૫૮ ૫૯ ૧૫૯ ૨ ૧ ૪ ૬૫૯ ૩. || ૩ ૩ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨
૨ ૧ ૫૯પ૮પ૭પ૬પપપ૪પ૩પ૧પ૦ ૪૦૪૮૪૭૪૬૪૪૪૩૪૨૪૧૪૦ ૩૦૩૭૩૬૩૫૩૪૩૨ ૩૧૩૦ ૨૯૨૮ ૬ ૧૫૬ પર ૪૩૩૩૭૧ ૯ ૧૯૪૮૪૧૩૦/૧૮ ૮પ૬૪૬૩રર૧૦ ૦૪૭૩૬૨૩/૧૧પ૮૪૮૪૦૨૪ ૮
| ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ઋણ | ૫ ૫ ૪ ૯૧૦ ૬૧૦ ૮ ૧૦ ૧૧ ૭૧૧ ૧૨ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૨૧૦ ૧૩ ૧૧૧૩ ૧૨ ૧૩૧૦ ૮ ૧૬ ૧૬ ૧૪
| ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧
ર૬ ૨૫૨૪ ૨૩ ૨૨૨૦ ૧૯૧૮૧૭૧૬ ૧૫ ૧૩૧૨૧૧૧ ૯ ૮ ૭ ૫ ૪ ૩ ૨ ૧ ૫૯ ૫૮ ૫૭૫૬ ૫૫૫૪) કન્યા પ૪૪૩ ૩૩૨૧ ૪૫૫૪૩૨૨૨ ૧૧ ૧૫૪૪૩૩૫૨૬૧૮૧૦ ૦ પર ૪૭૩૯૩૩૨૮રપર૦ ૧૬ ૧૨ ૫ ૯ |
૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ | ઋણ /૧૧૧૦૧૨૧૫૧૧/૧૩૧૦૧૦/૧૧૧૦ ૧૧ ૮ ૯ ૮ ૮૧૦ ૮ ૫ ૮ ૬ ૫ ૩ ૫ ૪ ૪ ૭૫૬ ૧૫૭
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
માપવું તુળાથી ધન સુધીનું.
|
|
|
|
|
|
|
|
|_
|_
..
],
,
,
અંશે
| ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨૨૩૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯
| | | |_| |_| |_|_____| _ _ |.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ફી
_N૩ પ૨પ૧પ૦ ૪૦૪૮૪૭૪૬૪૫૪૪૪૩/૪૨૪૧૪૧૪૦ ૩૯ ૩૮ ૩૭ ૩૭૩૬૩૫૩૪૩૪૩૩૩૨૩૨૩૧૩૦ ૩૦ ૨૯
૯ ૯ ૬ ૯૧૩૧૭૨૦૨૫૩૦ ૩૫ ૪૦ ૪૫૫૪ ૩૧૫૨૪૩૩પ ૭૨૦૩૪પ૦ ૭૨૫૪૩ ૨૬ ૪૭ ૧૩૩૫
૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ માં T - ૩પ૭પ૬ પ૬પ૭પપ પપપપપપ પપપ૧૫૧૪૮ ૫૧૫૧૪૩૪૩૪૭૪૬ ૪૪૪૩૪ર૪ર૩૪૦ ૩૮૩૪૩૮ ૩૪
રૂ| થ
ગણિતાધ્યાય ૧લો.
વૃશ્ચિક
www.umaragyanbhandar.com
૨૯૨૮૨૭ર૭ર૬ ૨૬૨૫૨૫૨૪ ૨૪૨૪૨૩ ૨૩ ૨૩૨૨૨૨૨૨૨૧૨૧ર૧૨૧૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦૧૧
LI ૧૨૬/૫૫૨૨૫૪ ૨૫૫૩૨૩૫૭૩૩,૧૨૪૮ ૨૬ ૫૪૩ ૨૬ ૭.૧૩૩૧૭ પપ૩/૪૧૩૦૨૧૧૦ ૫ ૦૫૩ પર ગતિ
| ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઋણ [૫૩૧૩૩ ૨૮ ૨૯૩૨૩૦૨૬ ૨૪ ૨૧ર૪રરર૧૨૨૧૭૧૯૧૬૧૮ ૧૬ ૧૨/૧૨૧૧૧૧ ૯૧૧ ૫ ૧ ૬.
' | _| |__– – –---- -- ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧/. ૧૯૧૯ ૧૯/૧૯૧૯ ૧૯૧૯૧૯ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૧ ૨૧ ૨૧૨૧ ૨૨ ૨૨ ૨૨૨૩૨૩૨૩૨૪૨૪૨૪ ૨૫રિ૫ર. ૪૬ ૪૪૪૪૪૪૪૪૪પ પર ૫૮ ૪૧૧૧૭૨૮ ૩૯પર ૨૧૪૩૧૪૫ ૨૨૧૩૮ ૨૧૪૪ ૯૩૨૫૭૨૪પર ૧ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
* * *| | | _| | | ૦ ૧ ૭ ૬ ૬ ૭ ૬૧૧૧૧/૧૩૧૦૧૨૧૭૧૪૧૭૧૯૧૭૨૨૨ ૧૨૩૨૫૨૩૨૫૨૭૨૮૨૭૩૩
૬.
9
Page #99
--------------------------------------------------------------------------
________________
માપવું. મકરથી મીન સુધીનું.
અંશે
| ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯ | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
_૨૬ ૨૭ર૭ ૨૮ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ૩૧ ૩૨૩૨૩૩૩૪૩૪૩૫૩૬૩૬૩૭૩૮૩૯ ૪૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪૪૫૪૬૪૭૪. મકર પર રરપ૩૨૭ ૧૩૬ ૧૨૪૯૬ ૪૪૪૨ ૩૪૪૩૦૧૪ ૫૭૪૬૩૩૧૮ ૭પપ૪૫૩૬૨૬૨૧૧૩ ૭ ૧૫૮
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧. l૩૦,૩૧૩૪૩૪૩૫૩૬૩૭૩૭૩૮ ૪૦ ૩૮૪૧૪૧૪૬૪૪૪૩/૪૪૭૪૫૪૯૪૮પ૦પ૧પપપપરપ૪પ૪પ૭પ૭ | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨
૪૮૪૯પ૦ ૫૧પરપ૩પ૪પપપ૬પ૭પ૮૫૯ ૦ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭૧૯૨૦ કુંભ પપપ૩૪૯૪૩૪૦ ૪૩ ૪૪૪૫૪૬૪૮પ૧પ૬૫૯ ૩ ૮૧૩૨૧૨૫૩૩૪૧૪૮ ૫૫ ૬૧૫ ૨૪૩૨૪૨૫૩ ૫૧૩
-- ---- --- ---- -
_
___
_____|-|--
~
--
તાજિકસારસંગ્રહ
ન ૧
www.umaragyanbhandar.com
પર ૫૬૫૪,૫૭ ૩ ૧ ૧ ૧ ૨ ૩ ૨ ૩ ૪ ૫ ૫ ૮ ૪ ૮ ૮ ૭ ૧૧ ૯ ૯ ૧૦ ૧૧ ૧૨ ૮૧૧ , ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨૧ ૨૨ ૨૩ ૨૫ ૨૬ ૨૭૨૮૨૦૩૧૩૨૩૩૩૪૩૫૩૭૩૮૩૯૪૦૪૧૪૩/૪૪૪૫૪૬૪૭૪૮૫૦૫૧ ૫૨ ૫૩ ૫૪૫૫ ર૩ ૩૪૫૦૩૧૭૨૬૩૬૪૭ ૨૧૬૨૯૪૧૫૫ ૧૯૩૦ ૪૨પર ૧૧૩૨૫૩૬૪૫૫૪ ૪ ૧૬ ૨૪૩૩૩૮૪ળ | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૧૧૬ ૧૩ ૧૪ ૧૦ ૧૧૧૫૧૪૧૩૧૨૧૪ ૧૫૧૧૧૨/૧૦ ૯૧ર૧૨૧૧ ૯ ૧૦૧૨ ૮ ૯ પ ૯ થી
ધન
Page #100
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
| ه م ه | مه هه انه
અમદાવાદનું અયનાંશા ર૩ નું નિરાયન લગ્નપવું. મેષથી કન્યા સુધીનું. અશો. || ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ રાં
| | |_| |_| |_| |__ _| _| |_ |_____ _ ________ _ ૨ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ પ૪ ૧ ૯૧૬ ૨૪૩૧૩૯૪૭૫૫ ૧૨૨૧૩૫૩૮૪૭૫૫ ૪૧૩ર૧૩૦ ૩૮ ૪૭પ૬ ૪૧૩ર૧૩૦૩૯૪૭૫૬] | ૨૩૬/૧૦૪૪૧૮૫૨૨ ૦૩૬૧૨૪૮ ૨૪ ૩૬/૧૨૪૮ ૨૪ ૦૩ ૬૧૨૪૮૨૪ ૦૩ ૬૧૨૪૮ ૨૪ ૩૬ ૧૨/
૭ ૭ ૭ ૭ ૭ ૭ ૭ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૯ ૯ ૯ ૯ ૯ ૧૦ ૧૦ ૧૦૧૦ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧
૪૧૩૨૨૩૦૫૩૯૪૭પ૬ ૫૧૫૨૫૩૫૪૫૫૬ ૬૧૬૨૬૩૬૪૭૫૭ ૭૧૭૨૭૩૮ ૪૮ ૫૮ ૮ ૧૮ ૨૯ ૩૯૪૯ વૃષભ
૪૮ ૨૪ ૩૬૧૨૪૮૨૪ ૧૨૨૪૩ ૬૪૮ ૧૨ ૨૪૩૬૪૮ ૧૨૨૪૩૬૪૮ ૦ ૧૨૨૪૩૬૪૮ ૦ ૧૨.૨૪ ૨ ૧૧૧૨/૧૨/૧૨/૧૨/૧ર૧૩/૧૩/૧૩૧૩ ૧૩/૧૩ ૧૪ ૧૪૧ ૧૪૧
પ૯ ૯૨૦૩ ૪પ૦ ૦ ૧૧૨૨૩૩૪૫૫૬ ૭/૧૯૩૦ ૪૧ મિથુન |૩૬૪૮ ૧૨૨૪૩૬૮ ૨૪°°°
૧૭૧૭૧૭૧૮૧૮૧૮૧૮૧૮૧૯ ૧૯૧૯ ૧૯૧૯ ૧૯૨.૨૦૨૦ ૩૧૪૩/પ૪ ૫૧૭૨૮૩૯૫૧ ૨૧૩૨૫૩૬૪૭૫૯૧૦ ૨૧૩૩૪૪૫૫
૦૨૦૪૦ ૦ ૨૦૪૦ ૦૪૦ ૨૪૦ ૨૦૧૪ ૨૦૧૪ ૨૦૧૪ ૨૦૪૦ ૦૪૦ ૦ ૨૦ ર૩ર૩,૨૩ર૩ર૩,ર૪ર૪ર૪ર૪ર૪રપર પર પરપરપર પાર ર૬ ૨૬ ૨૬૨૬ ૨૭ ૨૭૨૭૨૭૭૨૭૨૮૨૮૨૮ ૧૧૨૩૩૪૪૫૫૭ ૮ ૧૯૩૧૪૧પર ૩૧૪૫૩ ૬૪૭૫૮ ૯૨૦૩ ૧૪૨૫૩ ૪૧૫૨૬૩૭૪૮૫૧૨૧૩૨ ૪૦ ૦ ૨૦૪૦ ૦૪૦૪૦ ૦પ૮પ૬પ૪પરપ૦૪૮૪૬૪૪૪૨ ૪૦૩૮૩૬૩૪૩૨૩૦૨૮ ૨૬૨૪૨૨૨૦૧૮૧૬
— — ——— — — — — — —l. ર૮ર૪૨૯૨૯૨૯૨૯૨૯૩૦૩૦૩૦૩૦ ૩૦ ૩૧૩૧૩૧૩૧૩૧૩૧ ૩૨ ૩૨ ૩૨ ૩૨ ૩૨ ૨૩૩૩૩ ૩૩૩૩૩૩૩૪
૪૩૫૪ ૫૧૬૨૭૩૮૪૯ ૦૧૦ ૨૧૩૨૪૩/પ૪ ૫૧૬૨૭૩૮૪૯ ૦ ૧૧૨૨૩૩૪૪ ૫ ૬ ૧૭૨૮ ૩૫૦ ૧ કન્યા ૧૪૧૨૧૦ ૮ ૬, ૪ ૨ ૦પ૮પ૬૫૪૫૨૫૦૪૮૪૬૪૪૪૨૪૩૮ ૩૬ ૩૪૩૨૩૦૨૮૨૨)૨૪૨૨૨૦૧૮૧૬માં
ગણિતાધ્યાય ૧ લે.
૦૨૦૪૧ ૦
૨૪° °
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૦૪૦૪૦૪૦૪૦ ૪૧
૫ e ? 7 8
અમદાવાદનું અયનાંશા ર૩ નું નિરાયન લગ્નપવું. તુળાથી મીન સુધીનું. અંશે | ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯
૩૪૩૪૩૪૩૪૩૪૩૫૩૫૩૫૩૫૩૫૩ ૬૩૬ ૩૬૩૬ ૩૬૩૬૩૭ ૩૭૩૭૩૭૩૭૩૮૩૮૩૮૩૮૩૮૩૯૩૦૩૯૩૯ ૨૩૩૪૫૫૬ ૭/૧૮૯૪૫૧ ૩૧૪૨૫૩૭૪૮૫૧૧૨૨૩૩૪૫ ૫૬ ૧૯૩૪૧૫૩ ૪૧પરિ૭૩૮
૨° ° ° ° ° ° ° ° ° ° ° ° ૪૧૪૧૪૧૪૧૪ર૪ર૪ર૪ર૪ર ૪૩૪૩૪૩/૪૩૪૩/૪૪૪૪૪૪૪૪૪૪૪૫૪૫ ૨૩૩૫ ૪૬૫ ૯૨૦૩૧૪૩૫૪ ૧૭૨૮ ૩૯પ૧ ૧૩રપ૩ ૬૪૭૫૯ ૧૦ ૨૧૩૩૪૪૫૫ ૭૧૮ ૨૦૪૦ ૦૪૦ ૦
૪° ° ° ° ° ° ° ૪૦૦૨ પોપપ૪૬૪૬૪૬૪૬૪૬
૪૮ ૪૮૪૮ ૪૯૪૯૪૯૪૯૪૯૪૯ ૫૦ ૫૦ ૫૦ ૫૦ ર૯૪૧૫ર ૩ ૧૫૨૬૩૭૪૯૫૯ ૯૧૯ર૯૪૦ ૫૦ ૦ ૩૧૪૧૫૧ ૧૧૧રર૩ર૪ર પર ૨૧૩૨૩ ૩૩ ધન
૪૮ ૧૨૪૩૬૪૮ ૧૨૪૩ ૬૪૮ ૧૨ રન પપપપ૧પ૧પ૧પ૧ પ્ર૧ પરીપર
૫૩૫૩૫૩૫૩ ૫૩૫૩ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪પપપ ૪૩૩ ૪૧૪ ૨૪૩૪૪૪
૧૨૨૧૨૮૩૮૪૬૫૫ ૪૧૨૨૧૨૯૩૮૪૭૫ ૪ મકર ૩૬૪૮ ૧૨૪૩૬૪૮ ૦૩૬૧૨૪૮૨૪ ૩૬ ૧૨૪૮ ૨૪ ૩૬૧૨૪૮ ૨૪ ૦૩ ૬૧૨૪૮ ૨૪ ૩૬/૧
– – –|-|-|-|-|પપપપ પપપપપપ પપપ૬પ૬ પ૬પ૬ પપપ૭પ૭પ૭પ૭પ૭પ૭પ૭૫૮૫૮૫૮૫૮૫૮૫૮૫૮૫૮ ૧૨ર૧૩૦૩૮૪૫૫ ૪૧૩ ૨૦૨૮૩૫ ૫૮ ૫૧૩૨૧૨૮ ૩૬૪૩૫૧૫૮ ૬૧૪૨૧૨૯૩ ૬ ૪૪પ૧પ ૪૮૨૪ ૦ ૩૬ ૧૨૪૮૨૪૦ ૩૪ ૮૪ર૧૬પ૦ ૨૪૫૮૩૨ ૬૪૦ ૧૪૪૮ ૨૨૫૬ ૩૦ ૩૮૧૨૪૬ ૨૦૧૪ ૨૮| પપપપપ૯પ૯પ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ | ૭૧૪૨૨૨૯૩૭૪૪પર | ૭૧૫૨૨૩૦૩૭૪૫પર ૦ ૮૧૫૨૩૩૦૩૮૪૫ ૫૩ ૧ ૮૧૬૨૩૩૧૩૮૪૬] ૨૩૬૧૦૪૪૧૮૫રર૬ ૩૪ ૮૪ર૧૬પ૦ ૨૪૫૮૩૨ ૬.૪૦ ૧૪૪૮ ૨૨૫૬૩૦) ૪૩૮૧૨૪૬ ૨૫૪૨૮]
તાકિસાસંગ્રહ.
A
A
A
6 2. ๕ |
3 66 દ્રા - ૧ ઉ| ૦ છે
-
www.umaragyanbhandar.com
૧૧.
Page #102
--------------------------------------------------------------------------
________________
~~~~~~~~~~~~
~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
|
_
__|
—
—_
_|
|
—
—| TI
_| |--|--
|_
—____
~~~
~~~
૮
-|=|-|--
-
.
સુરતનું અયનાંશાર૩ નું લગ્નપવું. મેષથી કન્યા સુધીનું. અંશો || ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ર૦ ર રરર૩ર૪રપ૬ર૭રર૯
---- - - - ૨ ૩ ૩ ૩ ૩ ૩
--
૩ ૩ ૩ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૬ ૭ પછી ૪૧૨૨૦૨૭૩૫૪૩,૫૧/૫૯ ૮૧૭૨૫૩૪૩/પ૧ ૦ ૧૮૨૬૩૫૪૪પર ૧/૧૦/૧૮૨૭૩૬૪૫૫૩ ૨ I ૬૪૮|૩૦૧૨/૫૪૩૬/૧૮ ૦ ૪૨૪ ૬૪૮૩૭૧૨૫૪૩૬/૧૮ ૦ ૪૨૪ ૬૪૮૩૭૧૨૫૪૩૬ ૧૮ ૧૪૨/૪
----- | | ૭ ૭ ૭ ૭ ૭ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૯ ૯ ૯ ૯ ૯ ૯ ૧૦ ૧૦ ૧૦૧૦/૧૦/૧૦૧૧૧૧૧૧૧૧/૧૧/૧૧
૧૧૧૯૨૮૩૭૪૫૫૪ ૩૧૨૨૨૩ર૪રપર ૩૧૩૨૩૩૩૪૪૫૪ ૧૪૨૫૩૫૪૫૫૫ ૫૧૬૨૬૩૬૪૬ વૃષભ |૪૮૩ ૧૫૪ ૩૬૧૮ ૦૧૪ર૮૪રપ૬૧ર૪૩૮પર કર-૩૪૪૮ ૨૧૬૩ ૦૪૪૫૮૧૨૨૬૪૦૫૪
- -- — — — ૧ર૧ર૧ર/૧ર૧ર૧ર૧૩/૧૩૧૩૧૩૧૩/૧૪/૧૪૧૪૧૪/૧૪૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૬૧૬૧૬૧૬૧૬૧૭
| ૭૧૭૨૭૩૮૪૮૫૮ ૧૯૩૪૧પર ૪૧૫ર ૬ ૩૮૪૯ ૧૨૨૩૩૪૪૫૫૭ ૮૧૯૩૧૪૨૫૩ મિથુન રર૩ ૬૫૦ ૧૮૩૨ ૬ ૧૮૩૫૧૨૩૧૪૮ ૬૨૪૪ર ૧૮૩૬૫૪૧૩ ૪૮ ૬ર૪૪૨ ૧૧૮૩૬ ૩ ૧૭૧૭૧૮૧૮૧૮૧૮૧૮૧૮ ૧૯૧૯૧૯૧૯ ૧૯ર૦ર૦ર૦ર૦રર૧ર૧ર૧ર ૧૨૧ર૧રરરર રરરર રરર૩
૩૮૫૦ ૧૧૨ ર૪૩પ૪૬૫૮ ૯૦૩૧૪૨૫૪ ૫૧૬૨૭૩૯પ૦ ૧૧૨૨૪૩ ૫૪૬૫૭ ૮૨૩૧૪૨૫૩ ૫
-| * |– H૪૧૨૩૦૪૮ ૨૪૨ ૧૪૮ ૪રપ૬૧૧૨૪ પર કર૪૪૮ ૧૬૩ ૦૪૪પ૮રર ક° ૫૪.
– – – – – ––– – – ––– – --| -| ર૩ર૩ર૩ર૩ર૪ર૪ર૪ર૪ર૪ર૪ર પર પરપર પરપર૬ર૬૨૬૨૬૨ ૬૬ ૨૭૨૭૨૭૨૭૨૭૨૮૨૮૨૮૨૮ ૧૬ ૭૩૮૫૦ ૧૧૨૩ ૪૫૫૬ ૭૧૮૨૯૪૦૫૦ ૧૧૨ ૨૩ ૩૪૫૫૫ ૬૧૭૨૮૩૯૫ ૦ ૧૧૨૨૩૩ રર.૩ ૬૫૦ ૪૧૮૩૨૪૬ ૦ પ૪િ૦૩૦૩ ૦૫૪૦૩-ર૦૧૬ ૦૫૦૪૦૩૦ ૨૦ ૧૦ ૧પ૦ ૪૯ ૩૦૦
– – – – ––– ––– – – – – –| -|-|-— — _૨૮૨૮ ૨૯૯ર૯ર૯૨૯૩ ૩૩૦૩૦૩ ૦૦૩૧૩૧/૩૧૩૧૩૧૩૧૩૨ ૩૨ ૩૨ ૩૨૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩
૪૪૫૫ ૫૧૬૨૭૩૮૪૯ ૧૦૨૧૩૨૪૩૫૪ ૫૧૫૬૩૭૪૮ ૫૯૧)૨૩૧૪૨૫૩ ૪૧૫ રપ૩૬ ૪૭પ૮ કન્યા ૧ ૦ ૦ ૫૦૪૦૩૦ ૨૦૧૦ ૦૫૦૪૦૩૮૨૦૧૦ ૨૫૦૪૦૩૦ ૨૦૧૦. ૦૫૦૪૦૩૦ ૨૦.૧૦ ૦૫૦૪૦૩૦ર૦
~~~~~~~~~~~~~~~
ગણિતાધ્યાય ૧ લે.
~~
~~
.
www.umaragyanbhandar.com
-~~
Page #103
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
અંશા
s
૦ ૧ ૨ ૩૨ ૪ ૫ ૬ ૭
૨ચ્છ ૮ ૨૯
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫૨૬૨૭૮ ૨૯ ૩૪ ૩૪|૩૪ ૩૪ ૩૪ ૩૫૩૫૩૫૩૫૩૫૩૫૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૭૩૭૩૭૩૭ ૩૭૩૮૩૮ ૩૨|૩૮ ૩૮ ૩૮૩૯ ૩૯ ૩૯ ૯ ૨૦૦૩ ૦ ૪૧ ૫૨| ૩,૧૪૨૫૩૬ ૪૭૫૮| ૯૨૧૩૨૪૩૫૪ ૬ ૧૭૨૮૩૯૫૧ ૨૧૩૨૪૩૫૪૭૫૮| ૯૨૦૩૨ ૧૦ ૦ ૫૦ ૪૦ ૩ ૦ ૨ ૦ ૧૦૦ ૦૦૧૪૨૮૪૨ ૫૬૧૦૬૨૪૩૮ પર } ૬ ૨૦ ૩૪૪૮| ૨૧૬૩૦૪૪૫૮૦૧૨૨૬ ૪૦ ૫૪ ૮ ૩૯ ૩૯૪૦૪૦૪૦૪૦|૪|૪૧|૪૧૪૧૪૧૪૧૪૧૪૨૪૨૪૨૪૨૪૨|૪૩|૪૩૪૩૪૩૪૩૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૫ ૪૩૫૪ ૫૧૭૨૮-૩૯૫૦ ૨૧૩૨૪૩૫૪૭૫૮ ૯૨૧૩૨૪૩૫૫ ૬ ૧૭ ૨૮૪૦૫૧ ૨૧૪૨૫ ૩૬ ૪૮ ૫૯ ૧૦ વૃશ્ચિક ર૨૩૬ ૫૦ ૪૧૮૩૨૪૬ ૦ ૧૮ ૩૬ ૫૪ ૧૨ ૩૦ ૪૮ ૬૨૪૪૨ ૧૮ ૩૬ ૫૪ ૧૨૩૦૪૮ - ૨૪૪૨
८
૦૦૧૮ ૩૬ ૪૫૪૫૪૫૪૫ ૪૬ ૪૬,૪૬|૪૬ ૪૬ ૪૭૪૭૪૭૪૭૪૭૪૭૪૮૪૮૪૮૪૮|૪૫|૪૮૪૯૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૫૦ ૫૦ ૫૦ ૨૧૩૩૨૪૪ ૫૫ ૭૧૮૨૯૪૧૫૧ ૧૧૧ ૨૧ ૩૨૪૨ પ૨ ૨,૧૩,૨૩,૩૩૪૩-૫૪ ૪૧૪૨૪૩૪૪૫૫૫૫ ૧૫૨ ૬ ૫૪ ૧૨ ૩૦૪૮ ૬૨૪૪૨ ૦૦૧૪૨૮૪૨ ૫૬૧૦-૨૪૩૮૫૨ ૬ ૨૦૦૩૪૪૮ ૨૧૬ ૩૦૪૪૫૮ ૧૨૨૬ ૪૦ ૫૪ ૮ ૫૦ ૫૦ ૫૦ ૫૧ ૫૧ ૫૧:૫૧૫૧૫૧ પર પર પર પર પર પર પર પ૩૫૩૫૩૫૩૫૩ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪ ૫૪૫૪ ૫૪ ૫૪ ૩૬ ૪૬૫૬| ૭૧૭૨૭૩૭૪૮૫૬ ૫૧૪૨૨૩૧૪૦૪૮૫૭ ૬ ૧૫ ૨૩ ૩૨ ૪૧૪૯૫૮ ૭૧૫૨૪૩૩૪૨ ૫૦ ૫૯ ૨૨૨૩૬ ૫૦| ૪૧૮૩૨૪૬ ૦૪૨ ૨૪ ૬૪૮૩૦૧૨ ૫૪ ૩૬ ૧૮| ૦ ૪૨૨૪, ૬૪૮ ૩૦ ૧૨૫૪૩૬ ૧૮ ૦૪૨ ૨૪ ૫૫ ૫૫ ૫૫ ૫૫ ૫૫ ૫૫ ૫૬ ૫૬ ૫૬ ૫૬ ૫૬ ૫૬ ૫૬ ૫૬ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૮ ૫૮ ૫૮ ૫૮ ૫૮૫૮ ૮ ૧૬ ૨૫ ૩૪ ૪૨ ૫૧/ ૯૧૬|૨૪૩૨ ૩૯૪૭૫૫ ૨૧૦૧૮૨૬ ૩૩ ૪૧ ૪૯ ૫૬| ૪૧૨ ૧૯૨૭૩૫૪૩૫૦૫૮ ૬ ૪૮ ૩૦ ૧૨ ૫૪૩૬ ૧૮ ૦૪૨૨૪ ૬૪૮ ૩૦ ૧૨૫૪૩૬ ૧૮ ૦૦૪૨૨૪ ૬૦૪૮ ૩૦ ૧૨ ૫૪ ૩૬ ૧૮ ૦૪૨૦૨૪
૦
તુળા
७
ધન
૯
મકર
૧૦
કુંભ
૧૧
સુરતનું અયનાંશા ર૩ નું લગ્નપત્રું. તુળથી મીન સુધીનું
મીન
૫૯ ૫૯ ૫૯ ૫૯ ૫૯ ૫૯ ૫૯
૬ ૧૩૨૧ ૨૯ ૩૬૪૪૫૨ ૬ ૪૮ ૩૦|૧૨/૫૪૩૬ ૧૮/
૦
О . . . .
О
૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ રાધા | પર રે ૭ ૧૫૨૩ ૩૦ ૩૮ ૪૬૫૩ ૧૦ ૯ ૧૭૨૪ ૩૨ ૪૦ ૪૭૫૫ ૩૧૦ ૧૮૨૬ ૩૪ ૪૧ ૪૯ ૦૪૨૨૪ ૬૪૮ ૩૦ ૧૨૫૪૩૬ ૧૮ ૦૪૨૨૪ ૬૨૮૩૦૦૧૨ ૫૪૩૬ ૧૮ જરીક
.
.
e
તાજિકસાસંગ્રહુ.
Page #104
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વૃષભ
F
18 - o | |K P & T
|
S RT 8 | 8
R | 8 8 8 | 8 6 ઠ્ઠ | { &
છે | | 8 8 | ૐ
જ
- |
"| PS|રાકે
સુંબાઈનું અયનાંશ ૨૩ નું નિરાયન લગ્નપવું. મેષથી કન્યા સુધીનું. અંશો. | ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮૨
૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૪ ૪ ૪ જ ન ૪ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૬.
૯૧૭૨૫૩૩૪૯પ ૫૧૪૨૩૩૨૪૧૫૫૯ ૭૧૫રિ૫૩૪૪૩પર ૧૧૧૮૨૭૩૬૪૫૫૪ ૩૧૨ કરી ૬ ૨૪૧૮૧૨ ૬ પર જ કર૮ર૦૧ર ૪પ૬૪૮૪-રર૪૧૬ ૮ પર ૪૪૩૬૨૮૨૦૧૨ ૪.
૭ ૭ ૭ ૭ ટી ૮૮ ૮ ૮ ૮ ૯ ક હ હ હ હ૧૦ ૧૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૨ ૨૯૩૮૪૭પ૬ પ૧૪ર૩૩૩૪૩પ૩ ૧૪૨૩૫૫૫૫ ૬૧૬૨૬૩૬૪૭૫૭ ૧૮ ૨૮૩૮૧૪૫૯ ૯
૪૮૪-રર૪૧૬ - ૧૮૩૬પ૪૧૨૩૦૪૮ ૬૪જર ૧૮ ૩૬/પ/૧૨૨૦૪૮ ૨૪૪૨ ૧૮૩ ૨
૧૪૧૪૧૪૧૫૧૫૧૫૧૫૧૫૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૭૧૭ ૧૭૧ ૨૮૩૯પ૦ ૧૧૩ર૪૩પ૪૬૫૮ ૯ર૩૧૪૨૫૪ ૫૧૬૨૭૩૯ી ૧૦ર૮પર કરિ૦૩૪૪૮ ૨૧૬૩ ૦૪૪૫૮૧૨૨૬ ૪પ૪ 44
રર રર૧ર૧ર૧૨૧ર૧રરરર રરરરરર રર૩
૧૫૨૬૩૭૪૮૫૯૧ર૧૩ર૪૩/૫૫ ૬/૧૭૨૮૩૯પ. ૧/૧૨
| ૮૧૨૧૬૨૪ર૮૩ર૩૬ ૪૪૪૪૮૧૫ર ૫૬__ ૮૧૨૧ રજની ર૩ર૪ર૪ર૪ર૪ર૪ર પરિપર પાર ૫ર ૫ર ૫ર કરકર કર કર કર૬ ૨૭૨૭ર૭ર૭૨૭૨૮૨૮૨૮ ૨૮
૫૬ ૭૧૮ર૯૪૧પ૧ ૨૧૨૨૩૩૪૪૫૫ ૬ ૧૬૭૩૭૪૮ ૫૯ ૯ર.૩૧૪૧પર ૩૧૩૨૪૩૪ કર૩૬૪૦૪૪૪૮ પર ૧૬૫૪ ૨૧૦૪૨૬ કાજર ર૦૫૮ ૩૬/૧૪ પર ૩૦ ૮૪૬૨૪ ૨૪૦ ૮૫
-- -- - - - - - - - ---- - - - ૫
- - - - - - - - ---- ૨૮ ર૮ર૯રરરર૩૩૦૩૦૩૦૩૦ ૦૩૧૩૧૩૧૩૧૩૧૩૨૩૨૩ર૩ર૩ર૩૨૩૩૩૩૩૩૩૩૩૩૩૩
પપ૬ ૬ ૧૭૨૮ ૩૮૪૯ ૧૦૨૧૩૧૪રપ૩ ૩/૧૪૨૫૩૫૪૬૫૬ ૧૮૨૮૩૯પ૦ ૧૧રરકર ૪૩ ૫૩ કન્યા ૩િ૪૧રપ૦ ર૮ ૬૪૪રર) '૩૮૧૬૫૪૩૨/૧૦/૪૮ર૬ ૪૪૨૨૫૮૩ ૧૪ પર ૩૦ ૮૪૬૨ ૨૪૦/૧૮ ૫૬
મિથુન
હા રે 8 4 |
ગણિતાધ્યાય ૧ લો.
| S
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અંશો
----
-
-
-
-
8
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તુળા
* |
- |
|
મુંબાઈનું અયનાંશ ર૩ નું નિરાયન લગ્નપવું. તુળાથી મીન સુધીનું. | - ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯
- ૪૩૪૩૪૩૪૩૪૩૪ ૩૫૩૫૩૫૩૫૩૫૩૬૩ ૬૩ ૬૩ ૬૩૬૩૬૩૭૩૭૩૭૩૭૩૭૩૮૩૮૩૮૩૮ ૩૮૩૯૩૯૩૯ | ૪૧રપ૩૬ ૪૭૫૭ ૮ ૧૯૩૦ ૪૧
૪૭પ૮ ૯ર૦ ૩૧ ૪૨ ૫૩ ૫૧૬૨૭૩૮૪૯ ૧૧રર. ૩૪૧૨પ૦ ૨૮ ૪૪૨૨ ૦ ૪ ૮ ૧૬૨૨૪૨૮૩૨૩ ૬૪૦૪૪૪૮ પર ૫૬ ૦ ૪ ૮ ૧૨ ૧૬ ૨૦૨૪૨૮ ૩૯૩૯૩૯૪૦૪૦૪૦૪૦૪૦૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪ર૪ર૪ર૪ર૪૨ ૪૩ ૪૨ ૪૩ ૪૩ ૪૩ ૪૪૪૪૪૪૪૪૪૪૪૪ ૩૩૪૪૫૫ ૬૧૭૨૮ ૩૯પ૧ ૨૧૩૨૪૩૫૪૭૫૮ ૯ર૦ ૩૨૪૩૫૪ ૫૧૭ ૨૮ ૨૯પ૦ ૧૧૩ર૪૩૫૪૬પ૮
ર૩ ૬૪૦૪૪૪૮ પર ૫૬ ૧૪૨૮૪રપ૬૧૦ ૨૪૩ ૮ પર ૬૨૦૩ ૪૪૮ ૨૧૬૩ ૦૪૪પ૮૧૨૨૬૪૦૫૪ 4 ૪૫૪૫૫૪૫૪૫૪ ૬૪૬૪૬ ૪૬ ૪૬ ૪૭૪૭૪૭૪૭૪૭૪૮૪૮૪૮૪૮ ૪૮૪૮૪૯૪૯૪૯ ૪૯ ૪૯ ૪૯પ૦
૨૦૩૮ ૪૩૫૪ ૧૬ ૨૮ ૩૮ ૯૧૯૨૯૪૦૫૦ ૦ ૧૧૨૧૩૧૪૧ પર ૨૧૨ ૨૩ ૨૩૪૩ ૫૪ ૪ રર૩૬પ૦ ૪૧૮૨૪૬ ૧૧૮ – –––––––––
૫૪૧૨૩૦૪૮ ૨૪૪૨ ૧૮૩ ૬પ૪૧૨૩ ૧૪૮ ૬ ૨૪૪ ૦ ૧૮૩
–––––– ૫૦ ૫૦ ૫૦ ૫૦ ૫૧૫૧૫૧૫૧૫૧
પર પર પરપ૩૫૩૫૩૫૩૫૩૫૩૫૩૫૪પ૪પ૪ ર૪૩૫૪૫૫૫ ૧૬,ર૬૩૭૪૫૫૪ ૩ ૧૨૨૧૩૩૯૪૭પ૬ પ૧૪ર૩૩૨૪૧૫૦ ૫૮ ૭૧૬)રપ૩૪ ૫૪૧૨૩૦૪૮ ૨૪૪ર પર ૪૪ ૬૨૮૨૦૧૨ ૪પ૬ ૪૮ ૪૦ ૩૨૨૪૧૬ ૮ પર ૪૪૩૬ ૨૮૨૦ પપપપપપ પપપપપપપપપ૬પ૬,પ૬,પ૬,પ૬,પ૬,પ૬,પ૬ ૫૭ ૫૭પ૭પ૭પ૭૫૭૫૭ ૫૮ ૫૮ ૫૮૫૮ ૫૮ ૫૮ ૫૮ ૩૬૪૫
૩૪૪૨૫૦૫૮ ૬ ૧૪રરર૯૩૭૪૫૫૩ ૧ ૯૧૭૨૫૩૩ પ૬૪૮૪૩૨૨૪૧૬ ૮ ૦૫૪૮૪૨૩૬૩૦૨૪૧૮૧૨ ૬ ૦પ૪૪૮ ૪૨૩૬૩૦૨૪૧૮૧૨ ૬ ૦૫૪ ૫૯ ૫૯પ૯પ૯પ૯૫૯૫૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨
૪૧૨૨૦૨૮૩૬૪૪૫૨ ૦ ૭૧૫ ૨૩૩૧૩૦૪૭૫૫ ૩૧૧૧૯૨૬૩૪૪૨ ૫૦ ૫૮ ૬૧૪૨૨૩૦૩૮૪૫૫૩ કર૩૬૩૦૨૪૧૮૧૨ ૬ ૦૫૪૪૮૪૨૩૬૩૦૨૪૧૮૧૨ ૬ ૦૫૪૪૮૪૨૩૬૩૦૨૪૧૮૧૨ ૬. ૦૫૪૪૮
૮૪૮૫૮ ૯
તાજિકસારસંગ્રહ.
Ph.
મકર
--- !--[–
1
|
—|
|
|
—
૧૦
(૩૧૦/૧૮ રદ
www.umaragyanbhandar.com
૧૧.
મીન
Page #106
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Bરે રપ૩૩પ૩૮ ૪૨ ૪૪૪૭૫ ૩૫૪
પર ૨
| | 2 | & | RK | B |
વૃષભ.
-
|
| 2 | ૦ = & I
૩
૩૩૩૩૩ ૩ ૩૩ ૩ી
- 9 ક | કઈ | $ $ $ |
| ๆ * * | 7 8 | ๆ )
૭ ૨૬ ૨૫ ૨
نه مانع *
અમદાવાદનું અયનાંશા ર૩ નું દીનમાનપવું. મેષથી કન્યા સુધીનું. અંશ I ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯
૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧ ૩૧ ૩૨ ૩ર૩ર૩ર૩ર૩૨ ૩૨ ૩૨ ૩૨ ૩ર૩ ૨૩૨ ૩૨ ૩૨ ૩૨૩૨
૧
૧૨ ૧૪૧૭૨૦ ૨૩૨૫૨ ૩૩ :
૨૮૩૨૧૬ ૦૪૪ર૮૧૨૧ ૩૩૩૩૩૩૩૩ ૩૩૩૩૩૩૩૩૩૩૩૩ પપપ૮ ૧ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૩૧૪ ૪૮૩૨૧૬ ૦ ૮૧૬૨૪૩૨૪૦ ૪૮૬ ૪૧૨
૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩
૩૫ ૩૬ ૩૮૩૬૩૫ ૩૪ ૩૩ ૩૨ ૩૧ ૩૦ ૨૮૨૭ મિથુન :
પર પર ૪૪૩ ૨૮૨૦૧૨ ૪પ૬૪૮ ૩૩૩૩૩૩૩૩૩૨૩૨૩૨૩૨૩૨૩૨૩૨૩૨
૮ ૭ ૬ ૫ ૪ ૧પ૮પપપ૩પ૦ ૪૭૪૪૪ર૩૯ પ૬૪૮૪૦૩૨૨૪૧૬ ૦ ૦ ૧૬૩ર૪૮ ૪૨૮૩૬ પર ૮ર૪ ૫૬ ૧૨૨૮૪૪ ૦૧૬ ૩૨ ૪૮ ૪૨૦૩૬/પર
૩૧૩૧૩૧ ૩૧ ૩૧૩૧૩૧૩૧૩૧ ૩૧૩૦ ૩૦ ૩૦
૩૮ ૩૫૩૧૨૮૨૫૨૧૧૮૧૪૧૧ ૧પ૭પ૪૫૧ ૧૨૨૮૪૪ ૦ ૩ ૬૧૨૪૮ ૨૧ ૦ ૩૬ ૧૨૪૮ ૨૪ ૩૬ ૧૨૪૮ ૨૪ ૩૬ ૧૨૪૮ ૨૪ ૩૬ ૩૦૩૦૩૦૩૦ ૩૦ ૩૦૩૦ ૨૯૨૯૨૯ ર૯ ૨૯ર૯ર૯ર૯ર૯૨૯ ૨૯ ર૯ર૯ ર૯ર૯૨૯ર૯૨૮ ૨૮૨૮ ૨૮
રિ૩/૨૦૧૭૧૩/૧૦૧ ૬ ૩ ૦પ૬પ૩૪૯૪૬૪૩૩૯૩૬ ૩૨૨૯ર૬/રર૧૯૧૫૧૨ ૯ ૫ ૨૫૮૫૫૫૨,૪૮૪૫ કન્યા ૪૮ ૨૪. ૦૩ ૬૧૨૪૮ ૨૪ ૩૬૧૨૪૮ ૨૪ ૩૬૧૨૪૮૨૪૦૩૬૧૨૪૮૨ ૦ ૩૬ ૧૨૪૮ ૨૪ ૩૬/૧૨
ગણિતાધ્યાય 1 લે.
૩િ ૩૩ ૩૩ ૩૩ ૩૩
A
8
૩૧૩૧
www.umaragyanbhandar.com
6 | 32 | 3
Page #107
--------------------------------------------------------------------------
________________
८४
*
?
J
જ
૨૭:
A
જ
ર
只
જ
અમદાવાદનું અયનાંશા ૨૩ નું દિનમાનપત્રુ તુળાથી મીન સુધીનું.
૭ ૮| ૯|૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ર
7
18
只
”
ח
O
18 he
જ
9
જ
જ
9
૪
ઝ J V ૪૪
99
જ
જ
૧
જ y
Ø Ø ૧ e p
૪ છુ v
જ
66|2|2|2|2|2||
R
..
-
જ
૮-૧૫૧૨ ૯ ૭ ૪ ૧૬૫૮ ૫
9
O
"
× ૦ G
જ
જ
p
r
.
F
૧
જ
|2h/{/૦≥|8|2|2£
૧ર.
૪૮૨૪ ૦ ૩૬ ૧ ૨૮૨૮/૨ ૪૧૦૩૮/૩૫
જ હ
??
23
તુળા
- જી
L 3 O
Y
જ
જ
*
જ જ
જ છું જ જ
Y
રા
જ જી m
ل میله
A
જ
તાજિકસારસ’ગ્રહ.
” જ જ
NK
-
مله
ܡ ܚ
)
ૢ૪
.
છ
.
જ
થ્ર
જ ૪૪
જ
છે ?
જ જી
જ
જ્′′
வ
7
..
.
જ જ
Y
× | જä "
A
' ૪૩ જ
O
૪
7
只
સ્વ
*
N & A
.
જન્મ
જ
જ.
m
જર
~ ગ્
ܡ.
نی
ek_e
જ
જ
w
જ
વૃશ્ચિક
× સ્પ
૪
ig
જ જી
જ
જ
જ
-
m
જ જી
~K
જ
જ જ
-
ho
જજ
2
૧
જ જ
જી . જજ
m
L
જજ ભૃ
૪ ૪
7
只
ન જ્
只
O
જ
e p
O
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૩ જ
જ
જ
F
99
જ
જ ગુ
ઝ
જ ભૃ v ગુજ ૧ ' જી
જ છે ' ગુજ જ છું "
જજ
થ
૪
D
ર
')
ო O
જ ૪ જ
જી ૧
જ
૪
જ
૧
)
| જ
"
જવ
ܡ 9
w
m
જ
.. જર
من
-
ધન
૯
×
૮
૪ pp
જ
w
rTM
p
ro
.
つ
× છ ઇં
つ
૪ ૪
Jy
જ
૪ p ૩૭ જ
જ ' "
જ
જ
પ
*~
મકર
૧૦
૨૨૪ ૪૮
e
J
d
જ જ 3 ૩૪ ૦ O
26°4
/ /2/
-
3
જ
只
જ
'
o
૩ ૧૩ ૧|
×
3
પર૩૬ ર
m
v જ
0
m
O
m
૧
m
.
” ”
ܘ
p O
5 જ જી જ “
mr .
” જ
O
3 σ
3
23/332 2 3 orien
.
6
.
p
w と
m
૮|૧૨|૩૬| ૦|૨૪૪૮૧૨૩૬| ૦૨૪૪૮૦૧૨૩૬/ ૦ ૨૪૪૮|
2
O ~ જ
と
O
” –
O . 3
3
જ
જ જી
£/2bjp
{el:
૧૨:૩૬
કુંભ
૧૧
મીન
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
-
I૧૫૧૮૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
$ $ 16 8 |
|
| & 2 LK 81 82 812861 8 ST
| R |- 2 *
૩ ૩૩૩ ૩૩૩૩ી.
૩૩૩૩૩૩૩૩
સુરત અયનાંશા ર૩ નું દીનમાનપવું. મેષથી કન્યા સુધીનું. અંશે. ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯૦૨૧૨૨૨૩૨૪૨૫૨ ૨૭૨૮૨૯
૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૧૩૧૩૨૩૨૩૩૨૩૨ ૩૨ ૩૨ ૩ર૩ર૩ર૩ર
૨૭૩૩૪૩૬ ૩૯૪૧૪૪૪૬ ૪૯પ૧પ૪પ૬,પ૯ ૧ ૪ ૬ ૧૨૧૪૧૭૧૯૨૨ ૨૪૨૭ ૪૪પર ૦૨ ૪૬ ૮૪૦૧૨૪૪૧૬૪૮ર૦પરર૪પ૬ ૨૮ ૩૨ ૪૩૬ ૮૪૦૧૨ ૩૨૩ર૩ર૩ર૩ર૩૨૩૨૩૨૩ર૩ર૩ર૩ર૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩
૪૪૭૫૦૫૧૫૫૩૫૪પપ પપ૭પ૮પ૯ ૦ ૧ ૨ ૩ ૪ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ વૃષભ
૨૪૫૬૨૮ ૦ ૪ ૮૧૨૧૬ર૦ર૪૨૮૩૨૬૪૦૪૪૪૮ પરપ૬ ૦ ૪ ૮૧૨૧૬ ૨૦૧૪ – – ––
૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩૩, ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૧૯૧૮૧૭૧૬૧પ૧૪૧૩૧૨ ૧૧૧ ૮ ૩ ૧ ૦પ૯પ મિથુનકર ૪૦૪૪૪૮૫૨૧૬ ૧૫૬ પર ૪૮૪૪૪૩ ૩૨૨૨૪ર૦૧૬/૧૨ ૮૪ ૦ ૫૬ પર ૪૮૪૪૪૦ ૨
ક૨૩૨૩૨
૩ર૩ર૩ર૩ર૩ર૩ર૩ર૩૨૩૨૩૧૩૧ પપપપપપ૩/પરપ૧પ૦૪૭૪૪૪૨૩૯ ૩૭૩૪૩૨૨૯૨૭૨૪૨૧૯ ૧૭૧૪૧૨ ૯ ૬ ૪ ૧૫૯૫૬ ર૮ ૨૪૨૦૧૬૧૨ ૮ ૪ ૦ર૮પ૨ પરી૨૦૪૮૧૬૪૪૧૨ાજે ૮૬ ૪૩૨ ૦૨૮૫૬ ૨૪પર ૨૦૪૮
૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૦૩૦ ૩૦૩૦ ૩૦૩૦૩૦ ૩૩૦૩૦૩૦ ૪૬૪૪૪૧૩૯૩ ૬૩૪૩૦ર૭ર૪ર૧૧૮૧૫૧૨ ૮ ૫ ૨૫૯પ૬૫૩૫૦૪૭૪૩૪૦ ૩૭૩૩૧ ૨૮ ૪૪ ૧૨૪૦ ૮૩૬ ૪૨ પર૪િ૪૬ ૨૮૨૦૧૨ ૪પ૬૪૮૪૩૨૨૪૧૬ ૮ પર જ ૬ ર૮ર૦૧ર - - -- - -- - ૦૩૦ ૩૦ ૩૦૩૦ ૩૦ ૩૦ ૩૦ ૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૯૨૨૮૨૮૨૮ ૨૧૧૮ ૧૫૧૨ ૯ ૬ ૩ ૦૫૬૫૩૫૦૪૭૪૪૪૧૩૮૩૪૩૧૨૮૨૫૨૨/૧૯૧૬ ૧૩ ૯ ૬ ૩ ૦૫૭૫૪૨૧ પ૬૪૮૪૦૩૨.ર૪૧૬ ૮ પર૪૪૩૬/૨૮૨૦/૧૨ ૪પ૬૪૮૪૩૨૨૪૧૬) ૮ ૦૫૨૪૪૩૬૨૮/ર૦૧રજો
ગણિતાધ્યાય ૧ લે.
કે
s|
--
૩૧૩૧
૩૧૩૧૩૧JકGT
www.umaragyanbhandar.com
કે
Page #109
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વૃશ્ચિક :
સુરતનું અયનાંશ ર૩ નું દીનમાનપવું. તુળાથી મીન સુધીનું. અંશે | - ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨૨૩૨૪૨૫૨૬ર૭ર૮ર૯ - ર૮ર ૨ ૨૮૨ ૨૮૨૦ ર ર ર ર ર - ૨૮૨૦ રર૮ ૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭ર૭
૪૭૪૪૪૧૩૮૩૫૩૨૨૯ર ૬૨૩૨૦ ૧૮૧૫૧૩૧૦ ૮ ૫ ૩ ૦૫૮૫૫૫૩૫૦ ૪૮૪૫૪૨૪૧૩૭૩૫૩૨૩ તુળા પ૬૪૮૪૩૨૨૪૧૬ ૮ ૦૨૮૫૬ ર૪પરર ૪૮૧૬૪૪૧૨૪૦ ૮૩૬ ૪૩ર ૧૨૫૬૨૪૫રર૪૮૧૬
ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭રર૭ર૭ર૬ર૬૨૬૨૬૨૬૨૬૨૬૨૬૨૬૨૬ ૨૬ ૨૬૨૬ ર૭૨૫૨૨/ર૦૧૭૧૫/૧ર/૧૦ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૦૫૯પ૮૫૭૫૬ પપ પપપ૧પ૦૪૯૪૮૪૭૪૬
| ૮૬ ૪૩૨ ૫૬ પર ૪૮૪૪૪૩૬ ૩૨૨૮ ૨૪ર૦૧૬ ૧૨ ૮ ૪ ૦૫૬ પર ૪૮ ૪૦૩૬ ૩૨ ૨૬ ૨૬ર૬ર૬ર૬ર૬ ૨૬ર૬ર૬ર ૬૨૬ ૨૬ ૨૬ર૫ર ૬ ૨૬૨૬ ૨૬૨૬૨૬ ૨૬૨૬ ૨૬૨૬૨૬૨૬ ૨૬ ૨૭૨
૪૩૪ર૪૧૪૦ ૩૯ ૩૮૩૯૪૦૪૧ ૪૨ ૪૩ ૪૪૪૫૪૬૪૭૪૮ ૪૯ ૫૦ ૫૧પર પપપપ૬ ૫૭ ૫૮ ૫૯ ૦ ૧ ૨૮ર૪ર૦૧૬૧૨ ૮ ૪ ૦ ૪ ૮ ૧૨૧૬૨૨૪૨૮૩ર૩૬૪૦૪૪૮ પર ૫૬ ૧ ૧ ૮૧૨ ૧૦૨૪૨૮ - ર૭રર૭ર૭ર૭૨૭રર૭ર૭ર૭ર૭૨૭ર૭ર૭ર૭ર૭ર૭૨૭૨ ૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૮૨૮ ૨૮]
| ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૧૦ ૧૨૧૫૧૭૨૦૨૨૨૫૩૦૧૩-૩૫૩૭૪૦ ૪૨૪૫૪૮૫૦૫૩૫૫૫૮ ૦ ૩ ૫ મકર ર૩ ૬૪૦૪૪૪૮ પરપ૬ ૦૩ ૪૩૬ ૮૪૦૨૪૪૧૬ ૪૮ર૦પરર૪પ૬ ૨૮ ૩૨ ૪૩૬ ૮૪૦૧૨૪૪ ૧૦ ૨૮૨૮ ૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮ ૨૮ ૨૮૨૮૨૮ ૨૮ | ૮૦ ૨૮ ૨૯૨૯ ૨૯૨૯૨૯૯૦૯૨૯૨૯૨૯ ૨૯ર૯
| ૮૧૦૧૩૧૫૧૮૨૨૩૨૬ ૨૯ર૩૫૮૪૧૪૪૪૭પ૧પ૪પ૭ ૦ ૩ ૬ ૯૧૩૧૬૧૯૨૨૨૫૨૮૩૧૩૪ કુંભ ૧૬૪૮૨૦૫૨૨૪ પ૬ ૨૮ ૦ ૮ ૧૬ ૨૪૩૨૪૦૪૮૫૬ ૪૧૨૨૦૦૨૮૩૬૪૪૫૨ ૦ ૮ ૧૬૨૪૨૪૦૪૮૫૬) ૧૧ ૨૯૨૯૨૯૨૯૨૯૯૯ ૩૦ ૩૦ ૩૦૩૦૩૦૩૧૩૦૩૦૩૦ ૩૦ ૩૦૩ ૧૩૦ ૩૦ ૩૦૩૦૩૦ ૩૦૩૦૩૦ ૩૧ ૩૧૧
૩૮૪૧૪૪૪૭પ૦૫૩૫૬ ૦ ૩ ૬ ૯૧૨૧૫૧૮૨૧૨૫૨૮૩૧૩૩૭૪૦૪૩૪૭પપ૩ ૫૬ ૫૯ ૨ ૫ મીન | ૧૨ ર૦ર૮૩૬૪૪પર થી ૮.૧૬ર૪૩૨૪૦૪૮૫૬ ૪૧૨૨૦૦૨૮૩૬૪૪૫૨૦'૧૬,૨૪૩૨૪૦ ૪૮પ૬]
તાજિકસારસંગ્રહ.
-
- * |
-|--
--
~!
~!
~!
www.umaragyanbhandar.com
-
~
-~
~-~-~
~
-
~---
--|
—
—
—
—
—
—
--
-
--
Page #110
--------------------------------------------------------------------------
________________
૭૨૮૨૯/
只
છ જ
મુંબાઈનું અયનાંશા ૨૩ નું દિનમાનપત્રુ, મેષથી કન્યા સુધીનુ
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨
18
રા ૩|
-
|°
lde
i
» /> cited €/
6)
18
જી
op
-
by
p
سی
-
′′ o
ܡ ܗ
m
” જ
mv
m
--
-
6) -
૫૯ ૧ ૩૬ ૬| ૮/૧૦
૩
U
૩૧
p
૩૧ ૩૧
.
ગ્ર
-
3
૩૧ ૩૧ ૩૧
×
× 60
|||2||7|3
y
ო
છે છે ?
O
૦ ૧૨ ૨૪૩૬|
* બ્
. .
»
ܡ 9
p
m
d
' 323
૫.
” ૪ ૪
જૂન
28
-
.
m
-
જ
"
ܡ
.
જ
.
,
મેષ
ה
| | પ
my
છે
"ભૃ
જ
F
Y
m
(૧
જ
Y
פי
' F
פי
ო
ה
ગણિતાધ્યાય ૧ લા.
)
Y
v જ
”
Y
< v
* જ્
r
m ” જ
૪૦ ૪ ო m 3 x y ,
૪ -
જ
دی
- d
J
છે ?
સ્પ
૧ ૭
૩૪
જૂ
" v
×
જ જી U છ જ જી
૨
V
૪
૫
» ' '
જ છે
30
'
V
ન
"
m
” જ O
જ
p " જ
r m
28
3
જ છે
"
r
જ ઈર
3 J
ო
只
»p જ
m
- O
" a
વૃષભ ર
જ
♠ જ્
..
in
જ
૪
" જ ,
જ
'
只
.
ܡ
2
'
只
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
333
>&t]
只RE
* પ
-
"
-
'
જ
" d
જ
જી
')
Y
m
” --
')
v
જ
m
o
જ
૧ ૧૯/
V
" ૪ જ
"
ო
જૂદ
૩
» જી
જી
~
p - જ
૧
ი 7
m
m
') V
m O
જ
જ
-
જ
只
327
'
O
જ
.
છું છું v 23
જ છે છે ૪૪
只
m
O
જ ઉ પ
m
કર્ક
.
૦૦૩ ૦ ૩
૨૭૨૪૨૧
m
',
O
1)
O
p)
.
p
G
.
જી
× v
૧
m
.
" ર
"
" જ ')
× છ
30
p
. . -
છે .
છે
" -
m
"" v
'
~
છે
૪
»
L
-
૪૧૨ ૦૦૧૬ ૩૨૪૮૦ ૪ ૦૦૩૬ પર
છ જ જી
.
gyp
v જ
p 33 ૩ જ m -
"
જી
3 m 3 " જ
-
” જ જ '
£ 28|0
: ૨૯ ૩૯ ૨૯ ૨૯ ૨૯૨૯૨૮
જ
p
૧
')
» '
.
.
ო
> £ ૦૩ ૦£૦ £
@he h
"
સિંહ
૫
.
૮૭
છે -
૧૩ ૧૦
છે -
?
૮૪૪ ૦૧૬ ૩૨૪૮૦ ૪૨૦૦૩૬ પ
|7||bj°_||78||3h0&'2|2
કન્યા
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
mm
મુંબાઈનું અયતાશા ર૩ નું નિસાનપવું. તેનાથી સીન સુધીનું. અંશે || ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪૧૫૧૬/૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨૨૩ર૪ર પર ૬ર૭ર૮રલ ૬ ૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮ર૮ર૮ ૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮૨૮ ૨૭ર૭ર૭ર૭૨૭
પ૭પ૪પ૧૪૮૪૪૩૪૩૮૩પ૩૩૩ ૧૨૯ર૭ર૪રરર૦૧૮ ૧૬/૧૩/૧૧/ ૯ ૭ ૫ ૨ ૦પ૮પ૬૫૪૫૧૪૯૭ તુળા _| ૮ર૪૪૦૫૧૨૨૮૪૪ ૮૩ ૨૪૨ ૪.૩ ૬૨૪૧૨ ૧૪૮૩૬૨૪૧૨ ૧૪૮૩ ૬૨૪૧૨ ૦૪૮૩૬ ૭ રિ૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭૨૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭રર૭ર૭ર૭ર૭રણ
૪૭૪૫૪૩૪૦૩૮૩૬૩૪૩૨૩૧૩૦ ૨૨૮૨૭ર૬ર૩ર૪ર૭રર૧ર૦ ૧૯૧૮ ૧૮ ૧૭૧૬૧૫/૧૪૧૩૧૨૧૧ પક_રિ૪૧૨ ૦૮૩ ૬૨૪૧૨ ૧૪ ૮૧૨૧૬૨૪૨૮૩૨૩૬૪૦૪૪૪૮ પરપ૬ ૦ ૪ ૮૧૨ ૧૬ ૨૦ ર૪ર૮ ૮ ર૭ર૭ર૭રર૭ર૭ર૭રર૭૨૭૨૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ની
૧૦ ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૪ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭૧૮ ૧૮ ૧૯ર૧ર૧ ૨૨ ૨૩ ધન _ફરી૩૭૪૦૪૪૪૮ પર પ૬પ૬પ૪૮૪૪૪૦૩૬૩રર૮ર૪ર૦૧૬/૧૨ ૮૪ પ૬પર૩૪૮ ૪૪૪૦૩૬ ૩૨
ર૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭ર૭૨૭૨૮૨૮૨૮૨૮૨૮૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ રિપર૬ ૨૭૨૮૨૯૩૦૩૧૩૨૩૪૬૩૮૪૦૪૩૫૪૭૪૯પ૧પ૪પ૬પ૮ ૦ ૨ ૫૭ ૯૧૧/૧૩૧૬ ૧૮૨૦ ૨૮ર૪ર૦૧૬/૧૨ ૮ કે ૧૨૪૩૬૪૮_૦૧૨૨૪૩ ૬૪૮ ૧૧રર૪૩૬૪૮ ૧૨૨૪૩૬૪૮ ૧૨ ૨૪ રિ૮ ૨૮ ર૮૨૦૨૮ ર૮ર૮ર૪ર૮ર૮ર૪ર૮ ૨૮૨૮૨૮૨૮૨૯૨૯ ૨૮૯૨૯૨૯ર૯ર૯ર૯ર૯ર૯ર૯ર૯ર૯ રિરર૪ર૭ર૯૩૧૩૩૩૫૩૮૪૪૩૪૬૪૮૫૧૫૪૫૭૫૯ ૨ ૫ ૮ ૧૦ ૧૩/૧૬૧ર૧ર૪ર૭૨૯૩૨૩૫૩૮ ૩ ૬૪૮ ૧૨૨૪૩૬૪૮ ૦૪૪ર૮૧રપ૬૪૦ ૨૪ ૮પર કર° ૪૪૮૩ર૧૬ ૦૪૪૨૮૧૫૮૪૦૨૪ ૮ ૨૯૨૯૨૯ર૯ર૯૨૯૨૯૩૦૩૯૩૦૩૯૩૦૩૯૩૦૩૯૩૦૩૯૩૦૩૯૩૦૩૦ ૩૩૦૩૦ ૦૩ ૩૩ ૩૩ ૧.
૪૦૪૩૪૬૪૯પ૧પ૪પ૭ ૦ ૨ ૫ ૮૧૦ ૧૩/૧૬/૧૯ર૧૨૪ર૭૩૦ ૩૨૩૫૩૮૪૧૪૩૪૬૪૯પ૧૫૪ પછી જ. મીન પર દાર ૧૨૪૮૩૨૧૬ ૦૪૪૨૮૧૨૫૬૪૦ ૨૪ ૮૫૩૬૨૦) ૪૪૮૩ર૧૬ ૦૪/૨૦૧૨/૫૬ ૪૨૪ ૮.
તાજિક સારસંગ્રહ.
રાઈ,
૯
મકર
6
.
www.umaragyanbhandar.com
ol
Page #112
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
અંશા
.
મેષ
મ
વૃષભ
૨
उर्ट
૪
સિંહ
૦
કન્યા
6
૩
અયનાંશા ર૩ ૩ નિરાયન ભાવત્રુ. મેષથી કન્યા સુધીનું
૩ ૪ ૫ ૬
-
૧૩ ૧૩ ૧૪ ૧૪ ૧૪૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૬,૧૬,૧૬, ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૧૭૧૭૧૭ ૧૮-૧૮ ૧૮૧૮|૧૮|૧૮| ૪૪૫૫ ૬ ૧૬ ૨૭૩૮૪૯ ૦ ૧૦ ૨૧૩૨ ૪૩ ૫૩| ૪૧૫૨૬ ૩૬ ૪૭૫૮| ૯ ૧૯૩૦ ૪૧ ૫૨| ૩૧૩ ૨૪૩૫૪૬|૫૬| મિથુન ૩૮ ૨૪ ૧૦ ૫૬ ૪૨૨૮૧૪ ૦૪૬ ૩૨૧૮ ૪૫૦ ૩૬ ૨૨ ૮૫૪૪૦ ૨૬ ૧૨૫૮૪૪૩૦૧૬ ૨૪૮૩૪૨૦ ૬ પર ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૧ ૨૧૦૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૭ ૨૩૨૩૨૭૨૩૨૩૨ ૭ ૧૮ ૨૯ ૩૯ ૫૦ ૧૦૧૨૨૩|૩૨૪૨૫૨ ૨/૧૨૨૨૩૨૪૨ પ૨ ૨,૧૨૨૨૩૨૪ર પર ૨૧૨ ૨૨|૩૨ ૪૨ પર ૩૮ ૨૪|૧૦ ૫૬ ૪૨ ૨૮/૧૪; ૦૫૮ ૫૬ ૫૪૫૨/૫૦૪૮ ૪૬ ૪૪૪૨ ૪૦ ૩૮ ૩૬ ૩૪૩૨ ૩૦ ૨૮ ૨૬૨૪૨૨૨૦ ૧૮ ૧૬
૩
૭ ૮
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮ ૨૯
3
૩ ૩ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ૫ ૫ ૫ | | | | | | ૭ ૭ ૭ ૭ ७ ७ ८ ८ |૩૩૪૨ ૫૧| ૦|૧૦|૧૯|૨૨|૩૮૪૭૫૭ ૭૧૭|૨|૩૭૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭૫૭ ૭૧૭ ૮૦૨૪૪૦ ૫૬ ૧૨૨૮૪૪ ૦ ૫૮ ૫૬ ૫૪ ૫૨૫૦૪૮૪૬૪૪૪૨૪૦૩૮ ૩૬ ૩૪ ૩૨૨૩૦ ૨૯|૨૬ ૨૪૨૨૨૦ ૧૮,૧૬ ૮ ૮ ૮ ૮ | ૯ ૯ ૯ ૯ ૯ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૧૧૧૧૧૧૧૧૧ ૧૧ ૧૨ ૧૨ ૧૨૧૨ ૧૨ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૨૭૩૭૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭૫૮ ૯૨૦૩૦૪૧ પર ૩૧૩૭૨૪ ૩૫૪૬ ૫૬ ૭૧૮૨૯૪૦૫૦ ૧૧૨૨૩૩૩ ૧૪|૧૨|૧૦| ૮| | ૪ ૨| ૦૪૬ ૩૨૦૧૮| ૪ ૫૦ ૩૬૨૨ ૮૫૪૪૦ ૨૬ ૧૨ ૫૮ ૪૪ ૩૦ ૧૬| ૨૪૮૦૩૪૨૦૦ ૬ પર
૨૪૨૪૨૪૨૪ ૨૪૨૫૨૫૨૫૨પર પરપરપર ૬૨૬
૨૬૨૬૨૬૨૬૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૭૨૮૨૮૨૮૨૮૨૮|
૧૨ ૨૨૨૩૨૪૨ પર ૨૦૧૨ ૨૨૩૧૪૦૨૪૯૫૯| ૮ ૧૭૨૬ ૩૬ ૪૫૫૪ ૩,૧૩,૨૨૩૧૪૧૨૫૦ ૫૯.૮ ૧૮૨૭૩૬ ૪૫ ૧૪|૧૨,૧૦૦ ૮ ૬૬ ૪ ૨૦ ૦૦૧૬ ૩૨૪૮| ૪૨૦ ૩૬ પર ૮ ૨૪૦૪૦૫૬ ૧૨૨૮૨૪૪ ૦|૧૧|૩૨૪૮| ૪૨૦ ૩૬ પર ૩૦ ૩૦ ૩૦ ૩૦ ૩ ૦ ૩ ૦ ૩ ૦ ૩ ૧ ૩૧ ૩૧ ૩ ૧૩ ૧૩ ૧૯૩૨ ૩૨ ૩૩ ૩૨ ૩૨ ૩૨ ૩૨૩૩૩૩૩૩| O ૯૧૮|૨૭|૩૭|૪|૫૫ ૪૧૪૨૩|૩૨૪૧૫૧ ૯ ૧૯૨૮ ૩૭૪૬ ૫૬ ૫૧૪૨૩ ૦૦૧૬ ૩૨૪૮ ૪ર૦ ૩૬ પર ૮૨૪૪૦ ૫૬ ૧૨૨૮૪૪ો ૦૧૬ ૩૨૪૮ ૪૨૦ ૩૬ પર
.
૨૮ ૨૯ ૧૯ ૨૯ ૨૯૨૯૨૯ ૫૫ ૪૧૩ ૨૨૨૩૨૪૧ ૫૦ ૮૨૪૪૦૫૬ ૧૨ ૨૮૪૪
ગણિતાધ્યાય ૧ લા.
૫૯
Page #113
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
અંશા
૬
તુળા
७
વૃશ્ચિક
८
ધન
૯
મકર
૧૦
કુંભ
૧૧
માન
અયનાંશા ૨૩ નુ નિરાયન ભાવપયું. તુળાથી મીન સુધીનુ
. ૧૦ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪૨૫૨૬૨૭૨૮ ૨૯ ૩૩|૩૩|૩૩૩૪ ૩૪૩૪૩૪૩૪ ૩૪૩૪ ૩૫ ૩૫ ૩૫૩૫૩૫ ૩૫ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૭૩૭૩૭૩૭૩૭૩૭૩૮૩૮ ૩૩૭૪૨૫૧ ૦ ૧૦ ૧૯૨૮ ૩૮ ૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭ ૫૭ ૭૧૭ ૮૦૨૪૦૪૦ ૫૬ ૧૨૨૮૪૪ ૦ ૫૮ ૫૬ ૫૪ ૫૨૫૦૪૮૪૬ ૪૪ ૪૨ ૪૦ ૩૮ ૩૬ ૩૪ ૩૨ ૩૦ ૨૮૨૬ ૨૪૨૨૨૦ ૧૮ ૧૬ ૩૮ ૩૮ ૩૮ ૩૮ ૩૯ ૩૯૭૯૩૯૩૯ ૩૯૪૦૪૦૪૦૪૦૪૦ ૪૧ ૪૧ ૪૧ ૫૧ ૪૧ ૪૧ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૨ ૪૩ ૪૩૪૩૪૩ ૨૭૩૭૪૭૫૭ ૭૧૭૨૭૩૭૪૭૫૮ ૯૨૦૩૦૪૧૫૨ ૩,૧૩૨૪૩૫૪૬ ૫૬ ૭૧૮૨૯૪૦-૫૦ ૧૧ ૨૩૩૩ ૧૪૧૨૧૦ ૮ ૬ ૪ ૨ ૦૪૬ ૩૨૧૮ ૪૫૦ ૩૬ ૧૨૨ ૮૫૪૪૦ ૨૬ ૧૨૫૮૪૪ ૩૦ ૧૬ ૨૪૮૦૩૪૨૦ ૬|પર ૪૩૪૩૪૪૪૪૪૪૪૪૪૪૪૫ ૪૫ ૪૫ ૪૫૪૫૪૫૪૬૨૪૬૨૪૬ ૪૬ ૪૬|૪૬ ૪૭૪૭૪૭૪૭૪૭૪૮૪૮૪૮૪૮૪૮૪૮ ૪૪૫૫ ૬ ૧૬ ૨૭૩૮/૪૯| ૦ ૧૦ ૨૧ ૩૨ ૪૯ ૫૩, ૪૧૫૨૬ ૩૬ ૪૭|૫૮| ૯ ૧૯ ૩૦ ૪૧ ૫૨ ૨૧૩ ૨૪ ૩૫૪૬ ૫૬ ૩૮૨૪|૧૦|૫૬ ૪૨૨૮૦૧૪| ૦૪૬ ૩૨ ૧૮૦ ૪૫૦૦૩૬૨૨ ૮૫૪ ૪૦ ૨૬ ૧૨૫૮ ૪૭૩૦ ૧૬૬ ૨૪૮૦૩૪ ૨૦ ૬ પર ૪૯ ૪૯ ૪૯ ૪૯૪૯ ૫૦ ૫૦ ૫૦ ૫૦ ૫૦ ૫૦ ૫૧૫૧૫૧૫૧૫૧૫૧ પર પર પર પર પર પર ૫૩ ૫૩ ૫૩ ૫૩ ૫૩,૫૩ ૫૪ ૭૧૮ ૨૯ ૩૯ ૧૦ ૧ ૧૨ ૨૩૩૨૪૨૫૨ ૨ ૧૨૨૨૩૨૪૨૫૨ ૨૧૨ ૨૨ ૩૨ ૪૨ પ૨ ૨ ૧૨૨૨૩૨૪૨૫૨ ૨ ૧૩૮ ૨૪ ૧૦ ૫૬ ૪૨૨૮૧૪ ૦૫૮ ૫૬ ૫૪ ૫૨ ૫૦ ૪૮ ૪૬ ૪૪ ૪૨ ૪૦ ૩૮ ૩૬ ૩૪ ૩૨ ૩૦ ૨૮ ૨૬૨૪૨૨૨૦ ૧૮ ૧૬ ૫૪૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૫૬૫૬૫૬૫૬૫૬૫૬ ૫૭ ૫૭ ૫૭ ૫૭૫૭૫૭૫૭૫૮૫૮૫૮૫૫૮ ૧૨ ૨૨૨૩૨ ૪૨ પ૨ ૨,૧૨૨૨૩૧૪૦ ૨૯ ૫૯ ૮ ૧૭૨૬ ૩૬ ૪૫ ૫૪ ૩૧૩ ૨૨૩૧૪૧૫૦ ૫૯| ૮ ૧૮૨૭૩૬ ૪૫ ૧૪૧૨૧૦ ૮| | ૪ ૨ ૦ ૧૬૩૨૪૮| ૪૨૦ ૩૬ ૫૨ ૮ ૨૪૪૦ ૫૬ ૧૨૨૮૨૪૪|
૦ ૧૬ ૩૨૪૮ ૪૨૦ ૩૬ પર
. .
.
ર
૫૮ ૫૯ ૫૯ ૫૯૫૯ ૫૯ ૫૯ ૫૫ ૪૧૩૨૨૩૨૪૧૫૦
O
૧૦ ૧ ૧ ૧/ ર ૨ા ૨ા ૨ા ૨ા ૨૦ ૩ ૩૬ ૩ ૯ ૧૮ ૨૭૩૭૪૬૬૫૫ ૪|૧૪૨૩|૩૨૪૧૫૧ | ૯|૧૯૨૮ ૩૭૪૬ ૫૬| ૫૧૪૨૩ ૮ ૨૪૪૦ ૫૬ ૧૨ ૨૮૪૪ ૧૬ ૩૨૪૮ ૪૨૦૩૬ પર ૮ ૨૪ ૪૦ ૫૬ ૧૨ ૨૮૪૪ ૦૧૬૩૨૪૮ ૪ર૦ ૩૬ પર
૮
♦
૯૦
તાજિકસાર સંગ્રહ,
Page #114
--------------------------------------------------------------------------
________________
અયનાંશ ૨૩ નું પડાશપવું. મેષથી કન્યા સુધીનું. અંશો. | | ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯
|
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પર|
વૃષભ
૧૩/૧૩/૧૩૧૨/૧૩૧૩
મિથુન
ક
૬ ૨ | હું જ છે | છે કે રા R 2! A &
| = ક હ | ૪ |
ગણિતાધ્યાય ૧ લો.
૮૫૮૧૨૨
11._
__
--
_-.|––
૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩/૧૩૧૩/૧૩૧૩૧૩૧૩૧૩/૧૩૧૩૧૩/૧૩૧૩૧૩/૧૩૧૩૧૩/૧૩૧૨૧૨૧૨૧ર ૧૨ ૪૮૪૫૪૨૭૯૩૬૩૩૩૦ ૨૮૨૬૨૪રરર૦૧૮૧૬૧૪૧૨૧૦ ૮ ૭ ૫ ૪ ૩ ૧ ૦પ૮પ૭પ૬ ૫૪ પર
૪૯૪૮ ૪૭ ૪૭ ૪૬ ૪૫૪૪૪૪૪૩૪૪૧૧૩પ૧ ૨૮ ૭૪૦ ૨૨૫૯૩૭૧૫ પર
૧૨૧૨૧૨ ૧૨ ૧૨૧૨૧૨૧૨૧૨૧૨૧ ૧૨ ૧૨ ૧૨૧૨૧૨ ૧૨૧૨૧૨૧૨૧૨૧૨ ૪૬૪૫૪૩૪૨૪૨૪૩૪૩૪૩૪૩ ૪૩ ૪૪૪૪૪૪૪૪૪પ૪૫૪૫૪૬૪૭૪૮ ૮૪૬૨૩ ૧૩૯૧૭પ૪૩૨૪૬ ૧૪૨૮૪રપ૬૧૦૨૪ ૩૮ પર ૧૩ ૧૪ ૧૫૧૫૧૬
૧૩/૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩ પપપ૬ ૫૭પ૮પ૯ ૦ ૧ ૨ ૪ ૬ ૯૧૧ ૧૩૧૫૧૭રરરર૪ર૬૨૯૩૧ ૩૩. ૧૯૧૯૨૦૨૨૧૨૧રર રર૩૬પ ૧૭૩૧૪૫૫૯૨૨૬૪૦૫૪ ૮૨૨૩૫૪૯ ૧૩ ૧૩ ૧૩૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪ ૧૪૧૪૧૪ ૧૪૧૪ ૧૪ ૫૩૫૫૫૮ ૦ ૨ ૪ ૭ ૯૧૧/૧૩૧૫૧૮૧૯૨૧૨૨૩રપ૬ર૭૨૯૩૦૩૨૩૩૩૪૩૬ ૩૭૩૮૪૦૪૧૪૩ ૪૦૫૩ ૭૨૧૩૫૪ ૩૧૬ ૩૪૪૫૮ ૧૨૪૧ ૪ર૬ ૪૮૧૧૩૩/૫૫૨૭૪૦ ૨૨૪૪૬ ૯૩૧૫૩૧૬ ૩૮ | ૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪ ૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪ ૪૪૪૫૪૭ ૪૮ ૪૯પ૧રપ૩પ૪પપપપ પપપપપપ પપપ૬ ૫૬ ૫૬ ૫૬૫૬ ૫૭૫૭૫૫૭પ૭પ૭પ૮૫૮૫૮
ર૪૫ ૭૨૯પ૨૧૪૩૬ ૩૧૩૬ ૪૭૫૯૧ ૨૧૩૨૪૩ ૫૪ ૫૧૭૨૮૩૯૫૦ ૧ ૧૨ ૨૩૩૫૪૬૫૭ ૮૧૯૩૧ ૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૪૧૫૧૫ ૧૫૧૫૧૫ ૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫૧૫ પ૮પ૮૫૯૫૯પ૯પ૯૫૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩ ૩ ૩ ૩ ૩ ૪ ૬ ૪૧૫૩ ૪ ૧૫૨૬૩૭૪૮ ૧૧૨૨૩૩૪૪૫૫ ૬૧૮૨૯૪૦૫૧ ૨૧૩૨૪૩૬૪૭પ૮) ર૩૧રપ૪ પી
–
૩
www.umaragyanbhandar.com
م۱۷
Page #115
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
શા
તુળા
७
વૃશ્ચિક
८
ધન
-
મકર
૧૦
કુંભ
૧૧
મીન
.
અયનાંશા ૨૩ નું ષડાંશત્રુ, તુળાથી મીન સુધીનું
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭
૮૬ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮ ૨૯
૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫/૧૫૧૫૧૫
૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫૧૫ ૧૫ ૧૫ ૧૫/૧૫૧૫૧૫૧૫૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫
L
૪ ૪ ૪ ૪ ૫૫ ૫ ૬ ૭ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૯ ૨૧ ૨૨ ૨૩૨૫ ૨૬ ૨૭ ૨૯ ૩૦ ૩૨ ૩૩ ૩૪ ૩૬ ૧૬૨૭ ૩૮૪૯ ૦|૧૨૨૩, ૧ ૧૨૩૪૫ ૮૬૩૦ ૫૨ ૧૪ ૩૭ ૫૯ ૨૧૪૩| ૬૨૮૫૦ ૧૩,૩૫૫૭ ૧૯૪૨ ૪૨૬૪૮૧૧ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૬|૧૬,૧૬,૧૬,૧૬,૧૬,૧૬:૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬:૧૬ ૧૬ |૩૭૩૮ ૪૦ ૪૧ ૪૪૪૬ ૪૮ ૫૦ ૫૨,૫૫૫૭૫૯, ૧| ૪ ૬| ૮૧૦ ૧૩|૧૫ ૧૭૧૯|૨૧ ૨૪૨૬૨૮ ૩૦|૩૩|૩૫૩૭૩૯ ૩૩ ૫૫ ૧૮૪૭ ૧,૧૫૨૯|૪૩ ૫૬ ૧૦૨૪૩૮ પર| ૬-૧૯૦૩૩,૪૭ ૧ ૧૫૨૮૪૩ ૫૬ ૧૦૨૪૦૩૭૫૧ ૫૧૯૩૩૪૭ |૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬,૧૬,૧૬,૧૬,૧૬|૧૬ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭૧૭૧૭૧૭૧૭૧૧૭૧૭૧૭૧૭ ૧૭ ૧૭ ૧૭૧૭૧૭૧૭ ૨૪૨૦૪૪૪૬ ૪૮૫૦૫૩૫૫૫૭૫૮ ૫૯ . ૧૦ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૪ ૧૪ ૧૫૧૫ ૧૫ ૦૦૧૪૨૮૪૨ ૫૬ ૯૨૩|૩૭૩૭૩૮|૩૮ ૩૯ ૩૯ ૪૦ ૪૦ ૪૧ ૪૧ ૪૧ ૪૨૪૨૪૩|૪૩|૪૪૪૪૪૫૪૮૫૩ ૭૨૧૩૫ ૧૭ ૧૭ ૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૭૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬.૧૬ ૧૬,૧૬,૧૬ ૧૫ ૧૬ ૧૬.૧૬ ૧૬ ૧૬ ૧૭૧૭ ૧૬ ૧૪૧૩|૧૧|૧૦| ૯ ૭ ૬ ૫ ૩૨ ૨૫૧૫૯૫૮ ૫૬ ૫૫૫૪ ૫૨ ૫૧ ૪૯૪૭૪૫ ૪૯ ૩ ૧૭૩૧ ૪૫૫૯ ૧૩૨૮ ૫૪૨ ૨૦૦૫૮૭૩૬ ૧૩૫૧૨૯ ૭૪૪૨૨ ૦ ૩૭ ૧૫૫૩ ૩૧ ૮૪૬ ૨૮,૧૭૧૬ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬,૧૬, ૧૬ ૧૬ ૧૬,૧૬૦૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૪૩૪૧ ૩૯ ૩૭ ૩૫ ૩૩ ૩૧૨૯૨૬ ૨૩ ૨૦ ૧૭ ૧૪૧૧ ૮ ૫ ૨૫૯૫૬ ૫ર ૫૦ ૪૭૪૪૪૧ ૩૮ ૩૫ ૩૨ ૨૯ ૨૬૨૩ ૧૫ ૧૪ ૧૩૧૨ ૧૨|૧૧|૧૦| ૯૧૧ ૧૩ ૧૪ ૧૬ ૧૮ ૧૯ ૨૧ ૨૩૨૪૨૬ ૨૮ ૨૯ ૩૧ ૩૩|૩૪ ૩૬ ૩૮ ૩૯ ૪૧ ૪૩|૪૪૪૬ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૪૧૪૧૪૧૪ ૧૪|૧૪|૧૪|૧૪૧૪|૧૪|૧૪|૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪|૧૪ ૧૪૧૪|૧૪/૧૩ ૧૩ ૨૦ ૧૭૧૪ ૧૧| ૮૦ ૫ ૨ ૦ ૫૭૫૪ ૫૧ ૪૮ ૪૫૪૨|૩૯ ૩૬ ૩૩ ૩૦ ૨૭૨૪૨૧ ૧૮ ૧૫૧૨ ૯ ૬ ૩ ૦ ૫૭૫૪ ૪૮૯ ૫૧ ૫૩ ૫૪ ૫૬ ૨૮ ૦| ૧ ૩ ૫ ૬ ૧૦ ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૮૨૦ ૨૧ ૨૩ ૨૫ર ૬ ર૮ ૩૦ ૩૧ ૩૩ ૩૫ ૩૬
કર
તાજિકસારસ ગ્રહુ.
Page #116
--------------------------------------------------------------------------
________________
॥ ॐ श्री गणेशाय नमः ॥
॥ ताजिकसारसंग्रहः॥ ___ (वर्षपत्रिकानिबंधः) ॥ गुर्जर भाषानुवाद संबंलितः ॥ ભાવાધ્યાય ર જો.
मङ्गलाचरणम्. गणेशं हरं पद्मयोनिं च नत्वा हरि भारती खेचरान्सूर्यपूर्वान् ।। विलोक्याखिलं ताजिकं पद्मकोशं प्रवक्ष्ये फलं वर्षलग्ने ग्रहाणाम्॥१॥
श्री
RECE
गणपति, शिव, ब्रह्मा, विष्णुलगवान् , स२स्वती, तथा सूर्याहि नवाडाने नभ२४१२ प्रशने
સંપૂર્ણ તાજિક ગ્રથોને જોઈને વર્ષ કુંડળીમાં . બેઠેલા સૂર્યાદિ ગ્રહનું ફળ કહું છું. ૧
रविफलम्. रविलनगो वातपित्तं करोति कलत्रांगपीडां शिरोर्तेश्च रोगम् ॥ विवादं जनानां भवेद्गुप्तचिंता दशा नेष्टकारी भवेद्धायनेस्मिन् ॥१॥
અર્થ:–જેની વર્ષ કુંડળીમાં લગ્નમાં સૂર્ય પડેલો હોય તો વાયુ તથા પિત્તને રેગ, સ્ત્રીના શરીરે પીડા, માથામાં દરદ, મનુષ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
તાજિકસાનસંગ્રહ.
સાથે વિવાદ અને માનસીક ગુપ્ત ચિંતા કરે છે. અને વર્ષમાં
જ્યારે સૂર્યની દશા આવે ત્યારે અશુભ ફળ આપે છે. ૧ कुटुंबाद्विरोधो नृपाभीतिकष्टं धनार्तिधनस्थे रवौ मानवानाम् ।। पशूनांप्रपीडोदरेचापदः स्युः ससौम्यान्वितो द्रव्यलाभं करोति।।२।।
અર્થ–સૂર્ય ધનસ્થાનમાં બેઠેલ હોય તે કુટુંબથી વિરોધ, રાજાથી ભય, ધનની હાની, પશુઓને પીડા, પેટમાં રેગ કરે છે. પરંતુ શુભ ગ્રહ સાથે હોય તે દ્રવ્યને લાભ કરે છે. ૨ तृतीयगोऽर्कोपि सहोदराणां पीडांकरोत्यस्य हि वर्षलग्ने । पराक्रमं राजकृपांच लक्ष्मी रिपुक्षयं कीर्तिविवर्धनंच ॥ ३ ॥
અર્થ:–વર્ષ લગ્નમાં સૂર્ય ત્રીજા સ્થાનમાં હોય તે ભાઈઓને પીડા કરે છે. અને પરાક્રમને વધારે, રાજાની તરફથી સુખ, લક્ષ્મીની પ્રાપ્તિ, શત્રુને નાશ તથા કીર્તિનો વધારો કરે છે. ૩ पशोःपीडनं तुर्यसंस्थे रवौच कृषेः कर्मणां हानिरत्यंतपीडा ॥ नृपाद्भीतिकष्टं भवेन्मात्पीडोदरे हृद्यपि स्यात्मपीडाब्दमध्ये ॥ ४ ॥
અર્થ–સૂર્ય ચેથા સ્થાનમાં હોય તે પશુઓને પીડા, બેતીના કામમાં હાની (નુકશાન), અત્યંત પીડા, રાજાથી ભય, માતાના શરીરે પીડા તથા પેટમાં અને હૃદયમાં પીડા કરે છે. ૪ दिनेशे सुतस्थे मुतांगेषुपीडा सुबुद्धेश्च हानिर्विवादो जनानाम् ॥ भवेच्छोकमोहादि चांगेषुरोगं धनार्तिश्चभूपाद्भयं तद्दशायाम् ॥५॥
અર્થ –સૂર્ય પાંચમા સ્થાનમાં હોય તે પુત્રના શરીરમાં પીડા, શ્રેષ્ઠ બુદ્ધિને નાશ, મનુષ્યની સાથે લડાઈ, શેક, મોહ, શરીરમાં
ગ, ધનને નાશ, અને રાજાથી ભય આસર્વ ફળ એની દશામાં આપે છે. रिपूणां विनाशो रुजो मातृपक्षे रवौ षष्ठसंस्थे सुखाप्तिर्जनानाम् ॥ नृपान्मित्रपक्षाजयः स्वार्थलाभोभवेद् द्रव्यलाभःक्रयेविक्रयेपि ॥६॥
અર્થ–સૂર્ય છઠ્ઠા સ્થાનમાં હોય તો શત્રુઓનો નાશ, માતૃપક્ષ અર્થાત મામાના કુળમાં પીડા, સ્વજનેને સુખની પ્રાપ્તિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જે.
રાજા તથા મિત્ર પક્ષથી જય, પોતાના પૈસાને લાભ, તથા કયવિકય વ્યવહારમાં પણ ધનને લાભ કરે છે. ૬ कलत्रेऽर्कसंस्थे कलत्रांगपीडा स्वकीयांगपीडा तथा तदशायाम् ।। शिरोतिश्च मार्गाद्भयवै विवादो गुदेपादयोः पीडनं वर्षमध्ये ॥ ७ ॥
અર્થ –સૂર્ય સાતમા સ્થાનમાં હોય તે વર્ષપ્રવેશમાં તથા તેની દશામાં સ્ત્રીના શરીરે તથા પિતાના શરીરે પીડા, માથામાં પીડા, માર્ગમાં ભય, વિવાદ, તથા ગુદા (ગાંડ) અને પગમાં પીડા કરે છે. रवी चाष्टमे बंधुदुःखं च कष्ट यशोपद्रवो व्याधिशोकं धनातिः ॥ कलत्रांगपीडा सुतस्यांगरोगोत्रणं वातपीडा भवेद्वर्षमध्ये ॥ ८ ॥
અર્થ–સૂર્ય આઠમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં ભાઈઓનું દુ:ખ, શરીરમાં પીડા, યશની હાની, વ્યાધિ, શક, (દીલગીરી) ધનને નાશ, સ્ત્રીના શરીરમાં પીડા, પુત્રના શરીરમાં પીડા, તથા પિતાના શરીરમાં ત્રણ અર્થાત્ ફેલ્લા અને વાયુ પ્રકોપ કરે છે. ૮ પસ્થિતોડશ સોરાના વિદ્ધની . धर्मप्रदो राज्ययशःप्रदः स्यात्तद्वर्षमध्ये स्वदशां गतश्चेत् ॥ ९ ॥
અર્થ:–સૂર્ય નવમા સ્થાનમાં હોય તો વર્ષમાં સૂર્યની દશામાં ભાઈઓને કષ્ટ, કલેશને વધારે, ધર્મને વધારે, અને રાજ્ય તરફથી યશ મળે છે. ૯ यदा दिनेशो गगनाश्रितः स्याद्राज्यार्थदो मानविवर्द्धनश्च ॥ हिरण्यभूम्यंबरलाभकारी चतुष्पदांगेषु रुजोविद्धिः ॥१०॥
અર્થ–સૂર્ય દશમા સ્થાનમાં હોય તે રાજાથી ધનને લાભ, અને માનને વધારે થાય છે, સુવર્ણ, ભૂમિ, તથા સુંદર વસ્ત્રોને લાભ, અને પશુઓને પીડા કરે છે. ૧૦ रवौ लाभगे लाभकारी नृपःस्याद्धनाप्तिश्च धान्यांबरवै हिरण्यम् ॥ विलासादिसौख्यं रिपूणांविनाशः सुतस्यांगपीडा भवेदत्रवर्षे ॥११॥
અર્થ સૂર્ય અગીઆરમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં રાજાથી લાભ, ધનની પ્રાપ્તિ, ધાન, વસ્ત્ર, અને સુવર્ણની પ્રાપ્તિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૬
તાજિકસારસંગ્રહ.
વિલાસ અર્થાત્ સ્ત્રીસભાગનું સુખ, શત્રુના નાશ, અને પુત્રના શરીરમાં પીડા કરે છે. ૧૧ व्ययस्थितश्चेत्खलु भास्करोऽसौ स्त्रीविग्रहोद्वेगकृतां घिरोगकृत् ॥ व्ययं च शीर्षोदरनेत्रपीडां करोति चिंतां रिपुभिर्विवादम् ॥ १२ ॥
અ:—સૂર્ય ખારમા સ્થાનનાં હાય તા સ્ત્રીના શરીરમાં પીડા, પગામાં પીડા, ધનના ખર્ચ, માથામાં, પેટમાં અને નેત્રામાં પીડા, ચિંતા અર્થાત ીકર અને શત્રુઓની સાથે વિવાદ કરાવે છે. ૧૨
चन्द्रफलम्.
तनुगतो ननु चेद्रजनीकरो विकलता कफक्रूज्ज्वरपीडनम् ॥ भवति पापखगान्वितदृग्यदा तनुविनाशकरो बहुलव्ययः ॥ १ ॥
અ:—જે પુરૂષની વર્ષ લગ્નની કુંડળીમાં ચંદ્રમા પહેલા સ્થાનમાં પડેલા હાય તેા ચિત્તમાં વિકળતા, કફ્ અને તાવની પીડા કરે છે. અને જો પાપ ગ્રહોથી યુકત હોય અથવા પાપ ગ્રહેાથી દૃષ્ટ હાય તા શરીરનેા નાશ તથા ખર્ચના વધારા કરે છે. ૧ कुटुंबाज्जयं मित्रपक्षाच्च लाभं धनाढ्यं धनस्थः शशांकः प्रकुर्यात् ।। रिपूणांविनाशं तथानेत्रपीडा भवेदब्दमध्ये नृपात्सौख्यकारी ॥२॥
અર્થ:—ચંદ્રમા ધનસ્થાન અર્થાત્ ખીજા સ્થાનમાં હાય તે, કુટુંબથી જય, મિત્રપક્ષથી લાભ, ધનની પ્રાપ્તિ, શત્રુઓનો નાશ, નેત્રામાં પીડા તથા રાજાથી સુખની પ્રાપ્તિ કરે છે. ર तृतीये स्थितः शीतर श्मिर्यदास्यात्तदासोदराणां भवेत्सौख्यकारी ॥ धनाप्तिं च पुण्योदयं गुप्तसौख्यं प्रतिष्ठाविवृद्धिं करोतीहवर्षे ॥ ३ ॥
અ:—ચંદ્રમા ત્રીજા સ્થાનમાં પડેલા હાય તા તે વ માં ભાઇઓથી સુખની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, પુણ્યના ઉદય અને ગુપ્ત સુખ તથા પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરે છે. ૩ शशाङ्के चतुर्थे च भूषाज्जयः स्यात्कृषेः कर्मणांलाभवान्स्यात्सुखीच ॥ धनाप्तिःक्रयेविक्रयेचाब्दमध्ये सुखंवाहनानां रिपोर्नाशनंच ॥ ४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જે.
અર્થ –ચંદ્રમા ચેથા સ્થાનમાં હોય તે તે વર્ષમાં રાજાથી જયની પ્રાપ્તિ, ખેતીના કામમાં લાભ, અને સુખની પ્રાપ્તિ, કયવિકય અર્થાત્ વ્યાપાર રોજગારમાં લાભ, વાહનનું સુખ તથા શત્રુઓનો નાશ કરે છે. ૪ सुतस्थानगो रात्रिनाथः स्वबुद्धया जयंमित्रपक्षाचलाभं करोति ॥ सुतांगेषुपीडा भवेत्पापदृष्टिः सुतस्यापिसौख्यं यदा सौम्यदृष्टिः ।।५।।
અર્થ – ચંદ્રમા પાંચમા સ્થાનમાં હોય તે તે પિતાની બુદ્ધિથી જ્યની પ્રાપ્તિ તથા મિત્રપક્ષથી લાભ કરે છે. અને જે તેને પાપગ્રહ જોતા હોય તે પુત્રોના શરીરે પીડા કરે છે. તથા શુભ ગ્રહ જોતા હોય તે પુત્રના શરીરે સુખ કરે છે. ૫ अरिस्थानगो रात्रिनाथो रिपूणां विवादो विरोधो भवेन्नेत्रपीडा ॥ व्ययं व्यग्रतां गुप्तचिंतां तनोति कलत्रांगपीडां करोतीह वर्षे ॥६॥
અર્થ –ચંદ્રમા છઠ્ઠા સ્થાનમાં હોય તે તે વર્ષમાં શત્રુઓથી ઝઘડે અને વિરોધ, નેત્રામાં પીડા, ધનને ખર્ચ, વિકળતા, મનમાં સંકલ્પ વિકલ્પાદિ ગુણચિંતા અને સ્ત્રીના શરીરે પીડા કરે છે. ૬ कलत्रे शशांको यदा पापदृष्टो ज्वरं वातपीडा भयं दारुणं च ॥ कलत्रांगपीडा कफोत्पत्तिबाधा ससौम्यान्वितो द्रव्यलाभं करोति ॥७॥
અર્થ:–ચંદ્રમા સાતમા સ્થાનમાં હોય અને તેને પાપ ગ્રહો જેતા હોય તો જવર (તાવ), વાયુની પીડા, દારૂણભય, સ્ત્રીના શરીરમાં પીડા, કફની ઉત્પત્તિ કરે છે, અને જે શુભ ગ્રહથી યુક્ત હોય તે ધનને લેભ કરે છે. ૭ निधनगतशशांकाकष्टवंतंकरोति ज्वरवमनविकारं चोदरेगुप्तपीडाम् ।। भवतिकफविकारोनेत्ररोगांगभंगोजलभयमरिवादोद्रव्यनाशोब्दमध्ये॥८॥
અર્થ –ચંદ્રમા આઠમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં કઈ હાય, તાવ, વમન, હૃદયમાં ગુપ્ત પીડા, કફને વિકાર, નેત્રને વિષે રેગ, અંગનું ભાંગવુ, જળથી ભય, શત્રુઓથી વિવાદ, અને ધ
નને નાશ આ સર્વ કરે છે. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૮
તાજિકસારસંગ્રહ.
पुण्योदयं धर्मगतः शशांको भाग्योदयं चार्थसमागमं च ॥ स्वगेहसौख्यं च रिपोर्विनाशं व्यापारसौख्यं च करोतिवर्षे ॥ ९ ॥
અર્થ:—ચંદ્રમા નવમા સ્થાનમાં હાય તા તે વર્ષ માં પુણ્યને ઉદય, ભાગ્યના ઉદય, ધનની પ્રાપ્તિ, પાતાના ઘરનું સુખ, શત્રુઆના નાશ તથા વ્યાપારથી પણ સુખ કરે છે. ૯ कर्मोदयं प्रकुरुते गगने शशांको द्रव्यागमं नृपकुलाद्रिपुपक्षनाशम् || व्यापारतो बहुसुखं महतीप्रतिष्ठा कीर्तिप्रवर्द्धनमुतांवरलाभमाशु || १० |
અ:—ચદ્રમાં દશમા સ્થાનમાં હોય તે તે ક અર્થાત્ પ્રારબ્ધના ઉદય, રાજ્યદ્વારા ધનની પ્રાપ્તિ, શત્રુઓના નાશ, વ્યાપારથી ઘણુંજ સુખ, અધિક પ્રતિષ્ઠા, કીર્તિ અર્થાત્ યશની વૃદ્ધિ, પુત્ર તથા વસ્ત્રને લાભ કરે છે. ૧૦ रिपोर्नाशनं लाभसंस्थे शशांके बहुद्रव्यलाभं क्रयविक्रयेऽपि ॥ नृपात्सौख्यलाभं सुतस्यागमं च प्रतिष्ठा विवृद्धिर्भवेद्धायनेस्मिन् ॥ ११ ॥
અઃ—ચંદ્રમા અગીઆરમા સ્થાનમાં હાય તા તે વર્ષોમાં શત્રુઓના નાશ, વ્યાપાર રોજગારમાં અધિક ધનના લાભ, રાજાથી સુખ, ધનના લાભ, પુત્રની પ્રાપ્તિ, અને પ્રતિષ્ઠાના વધારા કરે છે. ૧૧ शशांको व्ययस्थो रिपूणां प्रपीडा तथासद्वययं नेत्ररोगं करोति ॥ विवादं जनानां महाकष्टसाध्यं कफार्तिश्च गुल्मोदयं तत्र वर्षे ॥ १२ ॥
અ:—ચંદ્રમા બારમા સ્થાનમાં હાથ તે તે વર્ષમાં શત્રુઓથી પીડા, શુભ માર્ગ માં ધનના ખર્ચે, નેત્રરાગ, મનુષ્યાની સાથે વિવાદ, મહાકષ્ટ સાધ્યુ, કફ્ના રાગ અને ગુલ્મરેગની ઉત્પત્તિ કરે છે. ૧૨ भौमफलम् .
धरणितनयलग्ने स्याद्व्रणंत्रातपीडा भवतिरिपुविवादो नेत्रशीर्षेच रोगः ज्वरवमनविकारं चाङ्गनानांचकष्टं नृपभयमथलौहादग्नितोवाभयंच ॥ १ ॥ અર્થ:-મંગળ લગ્નસ્થાન અર્થાત પહેલા સ્થાનમાં પડયા હોય તે તે ત્રણ અર્થાત્ ધા ફેાલ્લા, વાયુનીપીડા, શત્રુએની સાથે વિવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જો.
蛇
નેત્ર અને માથાને વિષે રાગ, જ્વર (તાવ) વમન (ઉલટી)ને વિકાર, સ્ત્રીને કષ્ટ, રાજાથી ભય, અગ્નિ તથા લેાઢાથી ભય કરે છે. ૧ धनस्थो धरण्यात्मजो द्रव्यनाशं शिरोर्ति जनानां विरोधं प्रकुर्यात् ॥ तथासवह्नयोर्भयं शोकमोहौ कलत्रेऽक्षिरोगं करोतीह वर्षे ॥ २ ॥ અ:—મંગળ બીજા સ્થાનમાં પડયા હાય તા તે વર્ષ માં દ્રબ્યને નાશ, માથાને વિષે પીડા, મનુષ્યાથી વિરોધ કરે છે. તથા સર્પ અને અગ્નિથી ભય, શાક, મેાહ, સ્ત્રીની આખામાં રાગ કરે છે. तृतीयस्थिते क्ष्मासु बांधवानां भवेदंगकष्टं सुखं वाहनानाम् ॥ रिपूणां विनाशस्तथा द्रव्यलाभो नृपान्मित्रपक्षाज्जयो हायनेस्मिन् ॥३॥ અ:—મગળ ત્રીજા સ્થાનમાં હાય તે તે વર્ષમાં ભાઇઓના શરીરમાં કષ્ટ, વાહનનું સુખ, શત્રુઓને નાશ, ધનના લાભ, રાજા અને મિત્ર પક્ષથી જય કરે છે. ૩ चतुर्थे कुजो वह्निपीडा व्रणार्तिः पशोः पीडनं व्यग्रतां क्लेशकष्टम् ॥ कृषेः कर्मणां हानिमप्येव कुर्यात्क्रयेविक्रये चाब्दमध्ये तथैव ॥ ४ ॥
અઃ—મંગળ ચોથા સ્થાનમાં હાય તા તે વર્ષમાં અગ્નિના ભય, ત્રણ ( ઘા, ફેાલ્લા) ને રાગ, પશુઓને પીડા, વિકળતા, કલેશ, કષ્ટ, ખેતી તથા વ્યાપારમાં હાનિ કરે છે. પ सुतानां प्रपीडा कुजे पंचमस्थे रिपूणां विवादो भवेद्वयग्रता च ॥ स्वबुद्धेर्विनाशो भवेच्चानिघातः सशोकोदरे गुप्तपीडाब्दमध्ये ||५||
અઃ—મંગળ પાંચમા સ્થાનમાં હોય તે તે વર્ષામાં પુત્રાના શરીરમાં પીડા, શત્રુઓથી વિવાદ, વિકળતા, પાતાની બુદ્ધિના નાશ, અગ્નિથી ભય, શાક અને પેટમાં ગુપ્ત પીડા કરે છે. પ कुजः षष्ठगः शत्रुनाशं करोति स्वभूपाज्जयंमित्रपक्षाच्च लाभम् ॥ हयानां च सौख्यं भवेदंगनानां सुखंहायनेस्मिन् दशायांच तस्य ॥६॥ અર્થ :—મંગળ છઠ્ઠા સ્થાનમાં હોય તે તે વમાં અને તેની દશામાં શત્રુઓના નાશ, પેાતાના રાજાથી જય, મિત્રપક્ષથી લાભ, ઘેાડાનું સુખ તથા સ્ત્રીઓનું સુખ મળે છે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તાજિકસારસંગ્રહ,
कलत्रे स्थिते स्यात्सुतस्त्रीषु रोगस्तथा चात्मनो मार्गतः क्लेशकष्टम् ।। तथावै रिपूणां विवादो जनानां दशानेष्टकारी भवेद्धायनेऽस्मिन् ॥७॥
અર્થ:-મંગળ સાતમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં પુત્ર અને સ્ત્રીના શરીરમાં રોગ, માર્ગમાં કલેશ અને સંકટ, શત્રુઓની સાથે વિવાદ કરે છે. અને મનુષ્યને તેની દશા પણ અશુભ ફળ આપે છે. कुजे चाष्टमे शत्रुपीडांगकष्टं व्रणस्योदयश्चांगनानां च रोगः ॥ धनानां विनाशो भवेच्छस्त्रघातस्तथा व्यग्रता गुप्तचिंता नरस्य ॥८॥
અર્થ-મંગળ આઠમા સ્થાનમાં હોય તો તે માણસને શત્રુ તરફની પીડા, શરીરને વિષે કષ્ટ, ત્રણરેગની ઉત્પત્તિ, સ્ત્રી શરીરે રે, ધનને નાશ, શસ્ત્રઘાત, વિકળતા તથા ગુપ્ત (માનસિક)ચિંતા કરાવે છે. धर्मस्थिते भूमिसुते च वर्षे पुण्योदयो वित्तसमागमश्च ॥ भाग्योदयो मानविवर्द्धनं च महाप्रतिष्ठा बहुलश्च लाभः ॥ ९ ॥
અર્થ:–મંગળ નવમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં પુણ્યને ઉદય, ધનને લાભ, ભાગ્યને ઉદય, માનને વધારે, મેટી પ્રતિષ્ઠા અને ઘણું જ લાભ કરે છે. ૯ कर्मस्थितो भूतनयोऽब्दमध्ये कर्मोदयं चार्थसमागमं च ।। राज्यार्थलाभं च महाप्रतिष्ठां करोति मानं सुखसंपदश्च ॥ १० ॥
અર્થ:-મંગળ દશમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં કર્મ અર્થાત્ ભાગ્યને ઉદય, ધનની પ્રાપ્તિ, રાજ્ય તરફથી દ્રવ્યનો લાભ, અધિક પ્રતિષ્ઠા, માન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ કરે છે. ૧૦ अवनितनयलाभेराज्यसौख्यागमश्चभवतिरिपुविनाशोमित्रपक्षाज्जयश्च ॥ हयगजमुहिरण्यंप्राप्यतेचांबराणितनयसुखविलासोजायतेस्मिंश्चवर्षे ११
અર્થ-મંગળ અગીઆરમા સ્થાનમાં હોય તે રાજ્યથી સુખની પ્રાપ્તિ, શત્રુઓનો નાશ, મિત્ર પક્ષથી જય, ઘોડા, હાથી, સુવર્ણ તથા વસ્ત્રની પ્રાપ્તિ અને પુત્રનું સુખ કરે છે. ૧૧ व्ययश्चापदा भूमिपुत्रे व्ययस्थे भवेन्नेत्रपीडा च कर्णेविकारः ॥ शिरोतिर्जनानां विवादस्तथास्यात्कलत्राङ्गचिंता भवेत्तत्र वर्षे ॥ १२ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જશે.
૧૦૧
અઃ—જે વર્ષોમાં મગળ બારમા સ્થાનમાં હેાય તે તે વર્ષમાં આપત્તિ, નેત્રામાં પીડા, કાનમાં રોગ, માથામાં પીડા, મનુષ્યાની સાથે લડાઇ તથા સ્ત્રીના શરીરમાં ચિંતા કરાવે છે. ૧૨
बुधफलम्.
रजनिकरसुतः स्याल्लग्नगो हायनेस्मिन् बहुलबल विवृद्धिर्योषितां चापिसौख्यम् || भवतिरिपुविनाशो भूपपक्षाच्च लाभो धनजयसुखकारी मित्रलाभं करोति ॥ १ ॥ અ:—જે વ માં લગ્નસ્થાનમાં બુધ હાય તા તે ખળના વધારા કરે, સ્ત્રીઓનું સુખ, શત્રુઓના નાશ, રાજ્ય તરફથી લાભ, ધનની વૃદ્ધિ, જય, સુખ અને મિત્રને લાભ કરે છે. ૧ धनस्थो यदि स्यात्सुतः शीतरश्मेर्भवेद्द्रव्यलाभः कुटुम्बाज्जयश्च ॥ रिपोर्नाशनं मानकीयश्वदृद्धिः प्रतिष्ठाधिका हायनेस्मिन्सुखंच ||२|
અર્થ:—જો ધનસ્થાનમાં બુધ હાયતા દ્રવ્યનાલાલ, કુટુંબથી જયની પ્રાપ્તિ, શત્રુના નાશ, માન અને કીર્તિના વધારે, અધિક પ્રતિષ્ઠા, અને સુખની પ્રાપ્તિ આ સફળ આ વ માં કરે છે. ર शशिसुतश्व तृतीयगतो यदा सकलतापविनाशकरस्तदा ॥ भवति मानविवृद्धिरथोयशः सुतसुखं प्रकरोति धनागमम् ॥ ३ ॥ અ:—બુધ ત્રીજા સ્થાનમાં હાય તો તે સંપૂર્ણ સંતાપને દૂર કરે છે. અને એ વમાં માન અને યશની વૃદ્ધિ, તથા પુત્રનું સુખ અને ધનને લાભ કરે છે. ૩ बुधचतुर्थः प्रकरोति सौख्यं द्रव्यागमं मित्रसमागमं च ॥ गोभूहिरण्यादिसमागमं च महासुखं वाहनमत्र वर्षे ॥ ४ ॥
અઃ—જે વર્ષોંમાં બુધ ચેાથા સ્થાનમાં પડયો હાય તા તે સુખની પ્રાપ્તિ, ધનના આગમન, મિત્રના સમાગમ, ગાય, પૃથ્વી, સુવણૅ આદિના લાભ, તથા વાહનાદિકથી અધિક સુખ કરે છે. ૪ सुतभवनगतश्चेत्सोमपुत्रः सुतानां प्रसवसुखकरः स्यादर्थलाभप्रद || भृतकजनसुखं स्याद्धेमसस्यांबराणां सुखमपिनृपपक्षान्मित्रपक्षाज्जयश्च
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તાજિકસારસંગ્રહ. અથ:–બુધ પાંચમા સ્થાનમાં હોય તો તે પુત્રોત્પત્તિ અને સુખ કરે છે, ધનને લાભ કરે, ભૂત્ય અર્થાત્ સેવકોથી સુખની પ્રાપ્તિ, સુવર્ણની પ્રાપ્તિ, ખેતીમાં લાભ, વસ્ત્રોને લાભ તથા રાજા અને મિત્રો તરફથી જયની પ્રાપ્તિ કરે છે. ૫ रिपुस्थानसंस्थो रिपूणां विवादो भवेदंगनानां च कष्टं करोति ॥ व्ययं व्यग्रतां स्वेशरीरे च रोगंकफातिमहत्कष्टमप्यत्र वर्षे ॥ ६ ॥
અર્થ:–બુધ છઠ્ઠાસ્થાનમાં હોય તો તે શત્રુઓથી વિવાદ, સ્ત્રીઓને કષ્ટ, અને આ વર્ષમાં ખર્ચને વધારે, ચિત્તમાં ઘબરાટ, શરીરમાં રોગ, કફની પીડા તથા મહાન કષ્ટ કરે છે. ૬ शशांकात्मजेसप्तमस्थेङ्गनानां विलासादि सौख्यं भवत्यत्र वर्षे ॥ प्रतिष्ठाधिकारो हिरण्यांबराप्तिजयः सर्वदा तद्दशायां तथैव ॥ ७॥
અર્થ:–બુધ સાતમા સ્થાનમાં રહેલો હોય તે તે વર્ષમાં સ્ત્રીઓની સાથે ભેગ વિલાસનું સુખ, પ્રતિષ્ઠાને વધારે, સુવર્ણ અને વસ્ત્રને લાભ, તથા સર્વદા જય કરે છે. ૭ निशानाथपुत्रो यदा रंध्रसंस्थो नरं मृत्युतुल्यं कफाति करोति ॥ ज्वराणां प्रकोपो भवेनेत्रपीडा भयं व्यग्रताहायनेतद्दशायाम् ॥ ८ ॥
અર્થ:– બુધ આઠમાસ્થાનમાં હોય તો તે વર્ષમાં તથા તેની દશામાં તે મનુષ્ય કફની પીડાથી યુક્ત મૃત્યુ તુલ્ય થાય છે, જ્વરને પ્રકેપ, નેત્રને વિષે પીડા, તથા ચિત્તને વિષે વિકળતા કરે છે. ૮ धर्मस्थितः शशिमुतःसुतलाभसौख्यमर्थागमंसतत मंगलमाशुकुर्यात् ॥ भूपाजयो भवति कीर्तिविवर्द्धनंच भाग्योदयो रिपुविनाशमपीह वर्षे ।।
અર્થ:–બુધનવમા સ્થાનમાં હોય તે તે પુત્રને લાભ તથા સુખ કરે છે, ધનને લાભ, સર્વદા મંગળ કાર્યની પ્રાપ્તિ, રાજ્યથી જય, યશને વધારે, ભાગ્યને ઉદય, તથા શત્રુને નાશ પણ કરે છે.૯ गगनगः शशिजो यदि हायने भवति वाहनसौख्यकरस्तदा । सुतविद्धिरथापि धनागमो विलसनं च तथा नृपतेर्जयः ॥ १० ॥
અર્થ:–જે વર્ષમાં બુધ દશમા સ્થાનમાં હોય તો તે વાહનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કવા પીડાથી
વિ
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જશે.
સુખ, સતાનના વધારો, ધનના લાભ, સ્ત્રીઓથી ભાગવિલાસ, તથા રાજ્યથી જય કરે છે. ૧૦ 'लाभाश्रितः शशिसुतो जय संपदश्चधान्यांबराणिबहुलानिकरोत्यवश्यम् ॥ कीर्तेर्विवर्द्धनमनोर्थसमागमश्च स्याद्धायने पशुविवर्द्धनमत्र लाभः ॥ ११ ॥
અઃ—જે વર્ષમાં બુધ અગીઆરમાં સ્થાનમાં પડયા હોય તે તે વર્ષ માં વિજયની પ્રાપ્તિ, સંપત્તિ, ધાન અને વસ્ત્રની વિશેષ પ્રાપ્તિ તથા લાભ કરે છે. કીર્તિના વધારો, મનારથ સિદ્ધ, તથા પશુએને વધારો અને લાભ કરે છે. ૧૧ बुद्वादशस्थे रिपूणां विवादो व्यये गुप्तचिंता च कर्णेविकारः ॥ दशानेष्टकारी भने पीडा कफार्तिश्च कष्टं तथा हायनेस्मिन् ||१२||
૧૦૩
અ:—બુધ બારમા સ્થાનમાં હાય તા તે વર્ષમાં શત્રુઓથી વિવાદ, ખર્ચ ના વધારા, ગુપ્ત ચિંતા, કાનમાં રાગ, નેત્રને વિષે પીડા, કની વ્યાધિ તથા કષ્ટ કરે છે. ૧૨
गुरुफलम्.
जीवे लग्नगते हयांबरसुखं प्राप्नोति वृद्धिं परां राज्यात्सौख्यसमागमं च बहुलव्यापारतयोदयः || कीर्तिश्वापि विवर्धनं रिपुजनो नश्येत्यवश्यं तथा
जायासौख्यमथापि मौक्तिकधनं हेम्नश्च लाभो भवेत् ॥ १ ॥ અર્થ:લગ્નસ્થાનમાં ગુરૂ પડેલા હાય તે તે ઘેાડા અને - વસ્ત્રોની શ્રેષ્ઠ પ્રાપ્તિ, રાજાથી સુખ અને સમાગમ, વ્યાપારને વધારો, કીર્તિના વધારો, શત્રુઓના નાશ, સ્ત્રીનું સુખ, મેાતી, ધન અને સુવર્ણ ના લાભ કરે છે. ૧
कुटुम्बराशौ च गते सुरेज्ये धनादिभोगाँल्लभते मनुष्यः ॥ चतुष्पदानां च समागमः स्यात्तद्धाय ने भूपजनाच्च लाभः ॥२॥ અ:—જેના ધન (બીજા) સ્થાનમાં ગુરૂ હાય તા તે વ માં તે માણસ ધન ધાન્યાદિકના લાભ પામે, ચાપગાં પશુઓની પ્રાપ્તિ તથા રાજાથી લાભ પામે છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તાજિકસારસંગ્રહ. तृतीयसंस्थः सुरराजमंत्री भूपाजयं कीर्तिविवर्द्धनं च सस्यांबराणां च तथा धनानां करोति वृद्धिं महतींच वर्षे ॥३॥
અર્થ:-ગુરૂ ત્રીજા સ્થાનમાં હોય તે તે રાજાથી જયની પાપ્તિ, યશની વૃદ્ધિ, ખેતી, વસ્ત્ર તથા ધનની વર્ષમાં અધિક વૃદ્ધિ કરે છે. ૩ सुरेज्ये सुखस्थे सुखं वाहनानां क्रयेविक्रये लाभकारी जनस्य ॥ भवेद्भपपक्षाज्जयो हायनेऽस्मिन्महालाभदः स्यात्कृषेः कर्मणश्च ॥४॥
અર્થ:–ચેથાસ્થાનમાં ગુરૂ હોય તે તે વર્ષમાં મનુષ્યને વાહનેનું સુખ, વ્યાપારને વિષે લાભ, રાજાથી જય, અને ખેતીના કામમાં અધિક લાભ મળે છે. ૪ सुतस्थानगो देवमंत्री सुतानां विद्धिः स्वबुद्धया जयं हायनेस्मिन् । रिपुणां विनाशः सुखं चेष्टभोगांस्तथागोहिरण्याम्बराप्तिं करोति ॥५॥
અર્થ:–ગુરૂ પાંચમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં પુત્રની વૃદ્ધિ, પિતાની બુદ્ધિના બળથી સર્વ જગાએ જય, શત્રુઓનો નાશ, સુખ, મનવાંછિત ભેગ તથા ગાય, સુવર્ણ અને સારાં સારાં વસ્ત્રોને લાભ કરે છે. ૫ कष्टं रिपूणां रिपुगः सुरेज्यो भयार्तिदोषान्कुरुते नराणाम् ॥ भार्यागपीडामथ नेत्ररोग ज्वरातिसारं प्रकरोति वर्षे ॥ ६ ॥
અર્થ:–ગુરૂ છઠ્ઠા સ્થાનમાં હોય તે તે મનુષ્યને વર્ષકાળને વિષે શત્રુઓનું દુઃખ, ભયની પીડા, સ્ત્રીના શરીરમાં પીડા, નેત્રને વિષે રોગ, જવર અને અતિસાર કરે છે. ૬ कलत्रे सुरेज्ये कलत्राज्जनस्य सुखं निर्भयं शत्रुनाशं करोति ॥ सुखं वाहनानां विलासादिकंच नृपालब्धलक्ष्मीभवेद्धायनेस्मिन् ॥७॥
અર્થ --ગુરૂ સાતમા સ્થાનમાં હોય તે તે મનુષ્યને સ્ત્રીના સુખની પ્રાપ્તિ, નિર્ભયતા, શત્રુને નાશ, વાહનનું સુખ, ભેગવિસાદિ તથા રાજાથી લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. ૭ ज्वरवमनकफार्तिधनस्थे सुरेज्ये बहुलकठिनरोगः कर्णयोनॆत्रयोश्च ॥ भवतिभयमरीणामंगनांगेषुकष्टं व्रणकृतबहुपीडाहायनेस्मिन्नराणाम् ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જે.
પ
અ:—ગુરૂ આઠમા સ્થાનમાં હાય તો તે વ માં જવરની પીડા, વમન (ઊલટી) અને કની પીડા કરે છે. કાન અને નેત્રાને વિષે વધારે પીડા, શત્રુઓના ભય, સ્ત્રીઓના શરીરમાં કંષ્ટ, ત્રણ અર્થાત્ ઘા, ફેલ્લા આદ્ઘિની મનુષ્યને અધિક પીડા કરે છે. वाचस्पतिर्धर्मगतो नराणां करोति धर्मे बहुलं सुखं च ॥ भाग्योदयं चार्थसमागमं च तीर्थाटनं पुण्यमतिं प्रकुर्यात् ॥ ९ ॥
અર્થ :ગુરૂ નવમાસ્થાનમાં હાય તો તે માણસાને ધર્મોના વધારા, સુખના વધારા, ભાગ્યના ઉદય, ધનના લાભ, તીર્થાટન આ સર્વાંના લાભ કરે છે તથા પુણ્ય કરવાની બુદ્ધિ થાય છે. ૯ व्योम्नि स्थितश्चेत्सुरराजमंत्री हेमांबराप्तिं च जयं करोति ॥ भूपप्रसादात्क्षितिगोधनाप्तिः स्याद्धायने शत्रुविनाशनं च ॥ १० ॥
અ:--ગુરૂ દશમાસ્થાનમાં હાય તો તે વર્ષામાં સુવણુ અને વજ્રની પ્રાપ્તિ, અને જય કરે છે, રાજાની પ્રસન્નતાથી પૃથ્વી, ગાય અને ધનના લાભ તથા શત્રુઓને નાશ થાય છે. ૧૦ जयो मानवानां सुरेज्ये च लाभे भवेद्वै जनानां हयानांच लाभः ॥ सुतस्योदयो जायते शत्रुनाशः प्रतिष्ठाविवृद्धिः सुतस्यापि सौख्यम् ११
અર્થ:—અગીઆરમા સ્થાનમાં ગુરૂ હોય તો તે માણસને જય તથા હાથી ઘેાડાના લાભ, પુત્રની ઉત્પત્તિ, શત્રુઓના નાશે, પ્રતિષ્ઠાના વધારા અને પુત્રનું સુખ આ સર્વ ફળ મળે છે. ૧૧
रिष्फःस्थितः सुरगुरुर्ब्रहुल व्यथाकृत् कष्टप्रवादनृपभीति करोति वर्षे ॥
नेत्राङ्गपीडनकफार्तिजनप्रवादं
हानिर्भयं भवति शोकविकारकारी ||१२||
અ:—ગુરૂ ખારમા સ્થાનમાં હોય તો તે વ માં ઘણીજ આપત્તિ, ૠ, રાજાના ભય, નેત્ર અને શરીરને વિષે પીડા, કફ્ના રાગ, માણસા સાથે લડાઈ, હાનિ, ભય, શાક અને વિકાર કરે છે. ૧૨
૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬
^^^^^
તાજિકસારસંગ્રહ. ^^^^^^^^^ ^^^^
शुक्रफलम्. तनुस्थानगो भार्गवश्चेदिह स्यात्प्रतिष्ठाविशेष समृद्ध्यागमं च ॥ रिपूणां विनाशं तथा भूपमानं जय भूषणादीनराणां करोति ॥१॥
અથ:–વર્ષ કુંડળીમાં જે પહેલા સ્થાનમાં શુક પડેલ હોય તો તે પ્રતિષ્ઠાનો વધારે, સંપત્તિને લાભ, શત્રુઓને નાશ, રાજાથી સન્માન, વિજય તથા તે માણસને આભૂષણોની પ્રાપ્તિ કરે છે. ૧ धनस्थे कवौ धान्यलाभो धनाप्तिभवेन्म्लेच्छजात्याः सुखं संपदश्च ॥ नरो राजतुल्यो भवत्यत्रवर्षे पशूनां हयानां गृहेस्यात्सुखं च ॥२॥
અર્થ –બીજા સ્થાનમાં શુક્ર હોય તો તે વર્ષમાં ધાનને લાભ, ધનની પ્રાપ્તિ, મ્લેચ્છ (યવનાદિ) જાતીથી સુખ અને સંપત્તિની પ્રાપ્તિ તે મનુષ્ય રાજાની બરાબર અર્થાત્ જ્ઞાતી અને દેશમાં અધિક પ્રતિષ્ઠાવાળો તથા પશુ અને ઘોડાનું સુખ કરે છે. ૨ भृगुस्तृतीयश्च सहोदराणां सुखं प्रकृर्याद्विविधैः प्रकारैः॥ अर्थागमं कीर्तिविर्वद्धनश्च जनोपकारं च करोति वर्षे ॥३॥
અર્થ:–ત્રીજા સ્થાનમાં શુક હોય તે તે વર્ષમાં અનેક પ્રકારથી ભાઈઓનું સુખ, ધન લાભ, કીર્તિને વધારે, તથા બીજા માણસેના ઉપકાર કરે છે. ૩ प्रथमदैत्यगुरू मुखगो यदा सुखकरः कृषिवाहनयोस्तदा ॥ धरणिलब्धिसुवर्णसमागमो भवति भूपसमो मनुजस्तदा ॥४॥
અર્થ થા સ્થાનમાં શુક હોય તે તે ખેતી અને વાહનનું સુખ, ભૂમિને લાભ, સુવર્ણન લાભ, તથા તે માણસને રાજાની સમાન સુખી કરે છે. ૪ सुतानां विद्धिभृगुः पंचमस्थो भयक्लेशचिंतापदानां विनाशः ॥ रिपूणां विनाशं तथा वर्षलग्ने महाभोगवंतं धनाढ्यं करोति ॥५॥
અર્થ –વર્ષલગ્નમાં પાંચમા સ્થાનમાં શુક હોય તે તે પુત્રને વધારે, ભય, કલેશ, ચિંતા, આપત્તિઓ તથા શત્રુઓનો નાશ કરે છે. અને નાના પ્રકારના ભોગ વિલાસ તથા ધનવાન કરે છે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જે.
૧૦૭
अरिस्थानगो हायने दैत्यमंत्री जनानां विवादं रिपोीतिकष्टम् ॥ भवेद्गुलचिंताङ्गरोगप्रपीडा शिरोतिश्च नेत्रोदरे पीडनं च ॥६॥
અર્થ:–જે વર્ષમાં છઠ્ઠા સ્થાનમાં શુક હોય તો તે માણસેથી વિવાદ કરાવે, શત્રુઓથી ભય અને દુઃખ, માનસીક ગુણચિંતા, શરીરમાં રોગ તથા માથામાં, નેત્રોમાં અને પેટમાં પીડા કરે છે. ૬ कलत्रे कविश्चेत्स्थितो वर्षलग्ने कलत्रांगसौख्यं विलासादिकं च ॥ रिपोर्नाशनं मानवानां च सौख्यं भवेद्वस्त्रहेमादिलाभं करोति ॥७॥
અર્થ –વર્ષલગ્નમાં શુક સાતમા સ્થાનમાં હોય તે તે માણસને સ્ત્રીનું સુખ તથા ભેગ વિલાસાદિ સુખ આપે છે. શત્રુઓને નાશ, સુખની પ્રાપ્તિ, તથા વસ્ત્ર અને સુવર્ણને લાભ કરે છે. ૭ मृत्युस्थितो मृत्युसमं मनुष्यं शुक्रः करोतीह जनापवादम् ॥ ज्वरादिपीडामथ भीतिकष्ट नेत्रे च रोगोरिपुभिर्विवादम् ॥८॥
અર્થ: આઠમા સ્થાનમાં શુક હોય તો તે માણસને મૃત્યુની બાબર દુઃખ કરે છે. બીજા માણસે તેની નિંદા કરે, વરાદિની પીડા, ભય, દુઃખ, નેત્રમાં રેગ તથા શત્રુઓથી વિવાદ કરે છે. ૮ धर्मस्थितो धर्मकरः कविः स्यानरेन्द्रतुल्यं च नरं करोति ॥ सुखपदो भूषणवाहनादेोभूहिरण्याम्बरलाभदः स्यात् ॥९॥ .
અર્થ:–નવમા સ્થાનમાં શુક્ર હોય તો તે ધર્મને વધારે, રાજાની બરાબર સુખ, આભૂષણ, વાહન, ગાય, ભૂમિ, સુવર્ણ અને નાના પ્રકારના વસ્ત્રોને લાભ કરે છે. ૯ गगनगे भृगुनंदनसंज्ञके नृपसमो मनुजोथ महाजयः ॥ भवति गोधनधान्यसमागमो बहसुखं कृषिवाहनयोर्मतम् ॥१०॥
અર્થ –દશમા સ્થાનમાં શુક્ર હોય તો તે માણસને રાજાની ખરેખર સુખી, મહાન્ જયની પ્રાપ્તિ, ગાય, ધન, અને ધાનને લાભ, તથા ખેતી અને વાહનોનું અધિક સુખ કરે છે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તાકિસાનસંગ્રહ.
कवि भगो लाभकृत्स्वर्णकस्य
जयं मानवानां करोतीह वर्षे ॥ सुतानां विद्धिः सुखं राजपक्षा
द्रिपूणां विनाशं तथा मित्रवृद्धिः॥११॥ અર્થ –જેના લાભસ્થાન અર્થાત્ અગીઆરમા સ્થાનમાં શુક હોય તો તે વર્ષમાં તે માણસને સુવર્ણને લાભ, વિજય, પુત્રોને વધારે, રાજ્ય દ્વારથી સુખની પ્રાપ્તિ, શત્રુઓને નાશ અને મિત્રોનો વધારો કરે છે. ૧૧
व्ययगतभृगुजे स्यात्सद्वययो वातपिडा
रिपुजनप्रतिवादो नेत्रयोश्चापि रोगः ॥ भवति नृपभयं वै शोकमोहादिकष्टं
___ ज्वरवमनविकारी मृत्युतुल्यो नरश्च ॥१२॥ અર્થ:–બારમા સ્થાનમાં શુક હોય તો તે શુભમાર્ગમાં ખર્ચ, વાયુની પીડા, શત્રુઓની સાથે વિવાદ, નેત્રમાં રિગ, રાજાથી ભય, શોક, મહાદિ દુ:ખ, તાવ અને ઉલટીને વિકાર તથા મૃત્યુની સમાન તે માણસને અરિષ્ટ કરે છે. ૧૨
રાનિસ્ટમ્. मूर्तिस्थितो रविसुतः सुतलाभकारी
ह्युचस्थितः स्वगृहगश्च करोति वृद्धिम् ।। शेषेषु वैरिभयमाशु सवायुपीडां
जायाङ्गकष्टमथ शोकविकारकारी ॥१॥ અર્થ:—શનિ ઉચ્ચની રાશિને અર્થાત્ તુળા રાશિનો થઈને લગ્નસ્થાનમાં પડેલો હોય તો પુત્રનો લાભ કરે છે. તથા પોતાના ઘરને અર્થાત્ મકર અને કુંભ રાશિને હોય તો વધારો કરે છે. આ રાશિ વિના બીજી કોઈ રાશિને થઈને લગ્નમાં પડેલ હોયતો તે શત્રુને
ભય, વાયુની પીડા, સ્ત્રીના શરીરમાં કષ્ટ, શેક, અને વિકાર કરે છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨જો.
૧૦૯ दिवानाथपुत्रो धनस्थो धनानां विनाशं विधत्ते कुटुंबाद्विरोधम् ॥ प्रकुर्याच्च नेत्रोदरेषु प्रपीडां कफार्तिश्च वर्षे भवेत्सर्वदेहे ॥ २ ॥
અર્થ:–શનિ બીજા સ્થાનમાં હોય તો તે વર્ષમાં ધનને નાશ, કુટુંબથી વિરોધ, નેત્ર અને પેટમાં પીડા, તથા સર્વ શરીરમાં કફને વિકાર ઉત્પન્ન કરે છે. ૨. रविसुतो भवतीह तृतीयगो रिपुविनाशकरो जयकृन्नपात् । भवति भूधनलाभकरस्तदा स्वजनबंधुविरोधकरस्तथा ॥३॥
અર્થ:–શનિ ત્રીજા સ્થાનમાં હોય તો તે શત્રુને નાશ, રાજાથી વિજય, ભૂમિ તથા ધનને લાભ કરે છે, તથા પોતાના ભાઈઓથી વિરોધ પણ કરે છે. ૩ बंधुस्थानगतो दिवाकरसुतः स्याद्धायने कष्टदो
भीति हानिमुपक्रमे च कुरुते नेत्रोदरे पीडनम् ॥ बंधूनामपताडनं प्रकुरुते लोकापवादं तथा
लोहानेश्च भयं पशोश्चमरणं हानिः कृषीणां तथा ॥४॥ અર્થ:-શનિ ચોથા સ્થાનમાં હોય તો તે વર્ષમાં કષ્ટ, ભય તથા હાનિ થાય, નેત્ર અને પેટને વિષે પીડા, ભાઈઓને દુ:ખ,
કાપવાદ, લઢા તથા અગ્નિથી ભય, પશુઓના મરણ, અને ખેતીના કામમાં હાનિ કરે છે. *_
सुतगतः सुतहानिकरः शनिर्भवति चोदरपीडनकष्टदः ॥ विकलता बहुतापकरो भवेनपभयं प्रकरोति जनेषु च ॥५॥
અર્થ શનિ પાંચમા સ્થાનમાં હોય તે તે પુત્રની હાનિ, પેટમાં પીડા, શરીરમાં કષ્ટ, વિકળતા, અધિક સંતાપ અને માણસેને વિષે રાજાથી ભય કરે છે. ૫ षष्ठस्थितो भूधनलाभकर्ता सूर्यात्मजो नृपसमं पुरुषं प्रकुर्यात् ।। धान्यांबराणि बहुलानि ददाति नित्य कीर्तेर्विवर्धनमथातिविनाशनं च ॥
અર્થ –શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તે ભૂમિ અને ધનને લાભ, રાજાની બરોબર સુખી, ધાન અને નાના પ્રમરના વસ્ત્રોને
લાભ, યશને વધારે તથા રોગને નાશ કરે છે. ૬ : ': ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
તા, કલેશ આપીડા
ક
ર્તિ
૧૧૦
તાનિસાસંગ્રહ. ~ ~~-~~-~--~ ~-~~-~जायास्थानगतो दिवाकरसुतः स्यादङ्गनापीडको
___ मार्गाद्भीतिकरः पशोश्च मरणं राज्याझ्यं व्यग्रता । क्लेशानां च विवर्द्धनं प्रकुरुते मिथ्यापवादं तथा
देहे वायुसमुद्भवाथ जठरे पीडा भवेद्धायने ॥७॥ અર્થ:-શનિ સાતમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં સ્ત્રી શરીરે પીડા, માર્ગમાં ભય, પશુઓનું મરણ, રાજાથી ભય, ચિત્તમાં વિકળતા, કલેશને વધારે, મિથ્યા કલંક (અપવાદ), શરીરમાં વાયુની પીડા તથા પેટમાં પીડા કરે છે. ૭ निधनगो निधनं कुरुते शनिवरविमईकफार्तिजनापदम् ॥ नृपभयं धनहानिमरेभयं भवति तापकरः पवनोदयः ।।८॥
અર્થ:-શનિ આઠમા સ્થાનમાં હોય તે તે મૃત્યુ કરે, જવરની પીડા, કફને રોગ, મનુષ્યથી અપવાદ, રાજાથી ભય, ધનની હાનિ, શત્રુથી ભય, ચિત્તમાં સંતાપ તથા વાયુની પીડા કરે છે. ૮ મારિયો માથાતઃ શનિન્દ્રપાર્થર રાવિનારાનશ્ચ | कीर्ति श्रियं मानमथापि दद्यात्सहोदराणां च भयार्तिकारी ॥९॥
અર્થ:–શનિ નવમા સ્થાનમાં હોય તે તે ભાગ્યને ઉદય, રાજાથી લાભ, શત્રુને નાશ કરે છે. કીર્તિ, લક્ષ્મી અને માનને વધારો તથા સગા ભાઈઓને ભય અને દુઃખ કરે છે. ૯ गगनगः कृषिहानिकरः शनिः पशुभयं स्वजनोदरपीडनम् ॥ नृपसमं मनुजं च धनागमं प्रकुरुते क्रयविक्रयलाभकृत् ॥१०॥
અર્થ-શનિ દશમા સ્થાનમાં હોય તો તે ખેતીની હાનિ, પશુઓથી ભય, પોતાના કુટુંબીઓના પેટમાં પીડા, રાજાની સમાન સમૃદ્ધિ, તથા વ્યાપાર રોજગારને વિષે ધનને લાભ કરે છે. ૧૦ लाभस्थितो भास्करसूनुरत्र हिरण्यगोभूमिरथाश्चलाभम् ॥ अर्थागमं कीर्तिविवर्द्धनं च संतानपीडां च करोति वर्षे ॥११॥
અર્થ-શનિ અગીઆરમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં સુવર્ણ, ગાય, ભૂમિ, રથ અને ઘડાને લાભ, ધનની પ્રાપ્તિ, યશને વધારે તથા સંતાનને પીડા કરે છે. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જે. व्ययस्थानगो जायते चार्कपुत्रो
व्ययो व्यग्रता क्लेशचिंतादि कष्टम् ॥ रिपूणां विनाशो भवेदर्थनाशः
શિલ્યક્ષિકા તવા હાનિ શા અર્થ –શનિ બારમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં ખર્ચ, વિકળતા, કલેશ અને ચિંતાદિ કષ્ટ, શત્રુ અને ધનનો નાશ, તથા માથામાં અને નેત્રેમાં પીડા કરે છે. ૧૨
राहुफलम्. तमो लग्नगो कामिनीनां च पीडा रिपोीतिचिताव्ययं व्यग्रता च ॥ शिरोति च भूपाद्भयं मानभंग तथा नेत्ररोगं करोतीह वर्षे ॥१॥
અર્થ –વર્ષપ્રવેશમાં લગ્નસ્થાનમાં રાહુ હોય તો તે સ્ત્રીઓને પીડા, શત્રુથી ભય, ચિંતાને વધારે, ધનને ખર્ચ, ચિત્તમાં વિકળતા અર્થાત્ ઘભરાટ, માથામાં પીડા, રાજાથી ભય, માનભંગ તથા નેત્રને વિષે રોગ ઉત્પન્ન કરે છે. ૧ जनापवादं च कुटुम्बगश्चेत्तमस्तदा भूपभयं करोति ॥ नेत्रोदरव्याधिभयार्तिदोषान् धनापहारं च भयं तथाब्दे ॥२॥
અર્થ–બીજા સ્થાનમાં રાહુ હોય તો તે વર્ષમાં તે માણસની કેમાં નિંદા, રાજાથી ભય, નેત્ર અને પેટમાં પીડા, ભયથી પીડા, દોષ તથા ધનની ચોરીને ભય કરે છે. ૨ शशिविमर्दकरश्च तृतीयगो धनसुतं नरराजसमं नरम् ॥ अकुरुते पशुवाहन सुखं स्वजनपीडनमाशुकरोत्यसौ ॥३॥
અર્થ:–ત્રીજા સ્થાનમાં રાહુ હોય તો તે ધન અને પુત્રનો લાભ, રાજાની બરાબર સુખી, પશુ અને વાહનનું સુખ, તથા સગા સબંધીઓમાં પીડા કરે છે. ૩ हिमांशो रिपुस्तुर्यगो वाहनानां विनाशं तथा भूपपक्षाद्भयं च ॥ कफाति च कष्ट तथा वायुपीडां विदेशे भ्रमं हायनेऽसौ करोति ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨
તાજિસરસંગ્રહ
vvvvvvvvvvvvv
અર્થ: ચોથા સ્થાનમાં રાહુ હોય તો તે વર્ષમાં વાહનને. નાશ, રાજ્યપક્ષથી ભય, કફની પીડા, કષ્ટ, વાયુની પીડા તથા વિદેશમાં ભ્રમણ કરાવે છે. ૪. स्वबुद्धेविनाशं मुतस्थानगचेद्धिमांशो रिपुः संतते पीडनं च ।। स्वकोयोदरे वायुभीति भयाप्तिं तथा सर्वदा क्लेशचिंतां करोति ।।५।।
અર્થ–પાંચમા સ્થાનમાં રાહુ હોય તો તે પોતાની બુદ્ધિને નાશ, સંતાનને પીડા, પિતાના પેટમાં વાયુની પીડા, ભયની પ્રાપ્તિ તથા હમેશાં કલેશ અને ચિંતાને વધારો કરે છે. ૫ रिपोविनाशो यदि सैहिकेयः षष्ठस्थितः स्यान्नृपतुल्यकारी ॥ गोभूहिरण्याम्बरलाभकारी धनाप्तिकदुःखविनाशकश्च ॥६॥
અર્થ –રાહુ છઠ્ઠા સ્થાનમાં હોય તો તે શત્રુઓને નાશ, રાજાની બરાબર પ્રતાપી, ગાય, ભૂમિ, સુવર્ણ અને વસ્ત્રોને લાભ, ધનની પ્રાપ્તિ તથા દુઃખને નાશ કરે છે. ૬ वातप्रमेहादिरथो नराणां गुडेंद्रियाति च तमो मुनिस्थः॥ विषाग्निपीडां च तथांगनानां कष्टं करोतीह भयं नराणाम् ॥७॥
અર્થ –સાતમા સ્થાનમાં રાહુ હોય તો તે માણસને વાતપ્રમેહાદિને ગુદા અને ઇંદ્રિયમાં ગુહ્ય રોગ, વિષ અર્થાત્ ઝેર અને અગ્નિથી પીડા, સ્ત્રીઓને દુઃખ તથા ભય કરે છે. ૭ छिद्रस्थितो मृत्युसमं मनुष्यं तमस्तथा भूपभयं करोति ॥ ज्वरातिसारं च कफार्तिदोषं विचिकां वायुभयं नराणाम् ॥८॥
અર્થ:-આઠમા સ્થાનમાં રાહુ હોય તો તે માણસને મૃત્યુની બરોબર કષ્ટ, રાજાથી ભય, જવર, અતિસાર, કફનો રેગ તથા વિચિકાને અને વાયુને ભય કરે છે. ૮ धर्मस्थितो धर्मविवर्द्धनं स्याजयं नृपाच्छत्रुविनाशनं च ॥ भाग्योदयो धान्यथनागनं च करोति पीडां पशुबांधवेषु ॥९॥
અર્થ –નવમા સ્થાનમાં રાહુ હોય તો તે ધર્મને વધારો, રાજાથી જય, શગુનો નાશ, ભાગ્યનો ઉદય, ધન અને ધાનને
લાભ તથા પશુ અને ભાઈઓમાં પીડા કરે છે. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને વધારો
અને ભાઈઓ અને ઉદય,
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જો.
सिंहीसुतो दशमगः क्रयविक्रयेषु लाभं नरं नृपसमं च करोति वर्षे ॥ भूपाज्जयं सततमंगलमाशु कुर्यात्
कीर्तिश्रियं भवति वाहनहानिकारी ॥ १० ॥
અઃ—દશમા સ્થાનમાં રાહુ હાય તો તે વર્ષને વિષે વેપારમાં લાભ કરે છે તથા તે માણસને રાજાની ખોખર કરે છે. રાજાથી જયની પ્રાપ્તિ, નિરંતર મંગળકા, કીર્તિ અને લક્ષ્મીના લાભ તથા વાહનેાની હાનિ કરે છે. ૧૦
लाभस्थितश्चेत्खलु सैंहिकेयो नरं नरेन्द्रेण समं करोति ॥ हिरण्यगोभूधनसंचयं च शत्रुक्षयं पुत्रभयं तथैव ॥ ११ ॥ અ:—અગીઆરમા સ્થાનમાં રાહુ હાય તે તે માણસને शब्जनी भराभर सुणी, सुवर्श, गाय, भूभि अने धननेो वधारो, શત્રુના નાશ તથા પુત્રને ભય કરે છે. ૧૧ स्थानभ्रंशो भवति पवनस्योदयश्चेद्वययस्थः सिंहीपुत्रो रिपुभयमथो मर्त्यमृत्युं विधत्ते ।। शीर्षे कर्णे व्यथनमुदरे नेत्ररोगं नराणां
लक्ष्मीहानिः स्वजनकलहो कामिनीनां च पीडा ॥१२॥ અઃખારમા સ્થાનમાં રાહુ હાય તા તે સ્થાનથી ભ્રષ્ટ, વાયુની પીડા, શત્રુથી ભય, મૃત્યુ તુલ્ય કષ્ટ, માથામાં અને કાનામાં પીડા, પેટમાં અને નેત્રોમાં રાગ, લક્ષ્મીની હાનિ, પેાતાના માશુસેની સાથે કલેશ, તથા સ્ત્રીઓને પીડા કરે છે. ૧૨
केतुफलम् .
शिखी लग्नगः स्याद्भयं व्यग्रता च रिपोर्भीतिचिन्ता भवेद्राज्यकष्टम् ॥
૧૧૩
शिरोर्तिस्तथा मानभंगो जनस्य
करोत्येव नेत्रे च योषित्सु पीडा ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તાજિકસારસંગ્રહ.
Mnnnnnnnnn
અર્થ –લગ્ન સ્થાનમાં કેતુ હોય તો તે માણસને ભય, વિકળતા, શત્રુથી ભય, ચિંતા, રાજાથી કષ્ટ, માથામાં પીડા, માનભંગ તથા નેત્ર અને સ્ત્રી શરીરે પીડા કરે છે. ૧
कुटुम्बगश्चेद्यदि केतुरन्दे भूपाद्भयं हानिकरो धनानाम् ॥ नेत्रोदरव्याधिभयार्तिदोषान् जनापवादं प्रकरोति दुःखम् ॥२॥
અર્થ -બીજા સ્થાનમાં કેતુ હોય તે તે વર્ષમાં રાજાથી ભય, ધનની હાનિ, નેત્ર તથા પેટમાં વ્યાધિ, ભય, દુઃખ અને માણમાં અપવાદ અર્થાત મિથ્યા કલંકવાળે કરે છે. ૨ यदि शिखी च तृतीयगृहस्थितः प्रकुरुते पशुवाहन सुखम् ॥ धनसुतं नरराजसमं जनं स्वजनपीडनमाशु करोति वै ॥३॥
અર્થ:–ત્રીજા સ્થાનમાં કેતુ હોય તે પશુ અને વાહનનું સુખ, ધન અને પુત્રને લાભ, રાજાની બરાબર સુખી, તથા પિતાના માણસમાં અર્થાત્ ભાઈઓમાં પીડા કરે છે. चतुर्थे शिखी मानसे व्यग्रता स्यात्
कफार्तिस्तथा वायुपीडा च दुःखम् ॥ भयं वाहनेभ्यस्तथा भूपपक्षा
દિલે વડૌ પતિ . અર્થ –થા સ્થાનમાં કેતુ હોય તો તે વર્ષમાં ચિત્તમાં વિકળતા, કફ તથા વાયુની પીડા, દુ:ખ, વાહન તથા રાજાના તરફથી ભય અને વિદેશમાં ભ્રમણ કરાવે છે. ૪ मुबुद्धविनाशं सुतस्थानगश्चेच्छिवी सन्ततेः पीडनं हायनेऽस्मिन् ॥ तथा सर्वदा क्लेशचिन्तां भयाप्तिं स्वकीयोदरे वायुभीति विधत्ते ॥५॥
અર્થ –પાંચમા સ્થાનમાં કેતુ હોય તે તે વર્ષમાં બુદ્ધિને નાશ, સંતાનને પીડા, સર્વદા કલેશ અને ચિંતા, ભય તથા પેટમાં વાયુની પીડા કરે છે. ૫
केतुर्थदा षष्ठगतस्तदा स्यात् रिपोर्विनाशो नृपतुल्यकारी॥ ___ गोभूहिरण्याम्बरलाभदायी धनाप्ति दुःखसमूहहारी ॥६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
ભાવાધ્યાય ૨ જો
૧૧૫
અ:—છઠ્ઠા સ્થાનમાં કેતુ હાય તા તે શત્રુના નાશ, તે માણસને રાજાની સમાન સુખી, ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર અને ધનના લાભ તથા દુ:ખના સમૂહને નાશ કરે છે. ૬
केतुर्यदा सप्तमगेहसंस्थितो वातप्रमेहादि विषाग्निपीडाम् ॥ गुह्येन्द्रियार्ति भयमङ्गनानां करोति पुंसां स्वदशांगतेऽपि ॥७॥ અર્થ:—સાતમા સ્થાનમાં કેતુ હાય તેા તે વાયુ, પ્રમેહ, વિષ તથા અગ્નિથી પીડા, ગુદા અને ઇંદ્રિયમાં ગુહ્ય પીડા, તથા સ્ત્રીએને પીડા આ સર્વ ફળ પેાતાની દશામાં કરે છે. ૭
मृत्युस्थितो मृत्युसमं मनुष्यं केतुर्यदा भूपभयं करोति ॥ ज्वरातिसारं च कफार्तिदोषं विषूचिकां वायुभयं नराणाम् ||८|| અઃ——આઠમા સ્થાનમાં કેતુ હાય તા તે માણસને મૃત્યુ તુલ્ય અરિષ્ટ, રાજાથી ભય, જવર, અતિસાર, અને કફની પીડા, વિ×ચિકાના દેષ તથા વાયુની પીડા કરે છે. ૮
धर्मस्थितो धर्मविनाशकारी जयं नृपाच्छित्रुविनाशनञ्च ॥ करोति पीडां पशुवधवेषु भाग्योदयं धान्यधनागमं शिखी ॥९॥ અર્થ:—નવમા સ્થાનમાં કેતુ હાય તેા તે ધર્મના નાશ, રાજાથી જય, શત્રુને નાશ, પશુ અને માંધવામાં પીડા, ભાગ્યના ઉદય તથા ધાન અને ધનના લાભ કરે છે. ૯ शिखी यदा राज्यगृहे स्थितः स्याद्वयापारलाभं च करोति वर्षे ॥ कीर्तिर्भवेद्वाहनहानिकारी भूपाज्जयं मङ्गलमाशु कुर्यात् ॥ १० ॥
અર્થ :—દેશમા સ્થાનમાં કેતુ હાય તે તે વર્ષ માં વ્યાપારથી લાભ, કીર્તિ ના વધારા, વાહનની હાનિ, રાજાથી જય તથા મગલકાય કરે છે. ૧૦ लाभस्थितश्चेत्खलु केतुखेचरो नरं नरेन्द्रेण समं करोति ॥ शत्रुक्षयं पुत्रभयं तथा स्यात् हिरण्यगोभूधनसंचयं च ॥ ११ ॥
અર્થ :—અગીઆરમા સ્થાનમાં કેતુ હોય તે તે માણસને રાજાની ખરેાખર સુખી, શત્રુનેા નાશ, પુત્રનેા ભય, તથા સુવર્ણ, ગાય, અને ધનના સંગ્રહ કરે છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬
તાજિકસારસ ગ્રહુ.
व्ययस्थः शिखी व्यग्रतां संप्रधत्ते भयं शत्रत कामिनीनां च पीडा ॥
भवेत्पीडनं कर्णनेत्रोदरेषु
विवादं जनैः सार्द्धमन्दे करोति ॥ १२ ॥
અ:—ખારમા સ્થાનમાં કેતુ હાય તા તે વમાં વળતા, શત્રુથી ભય, સ્ત્રીઓને પીડા, કાન નેત્ર અને પેટમાં પીડા તથા માણસેાની સાથે વિવાદ કરે છે.
स्वोच्चस्ववेश्मास्तगनीचशत्रु हद्दादिवर्गस्थित खेचराणाम् ॥ बलाबलत्वादि विचार्य सम्यक् प्रोक्तानुसारेण फलं वदेत्तु || १३||
અ:—પેાતાની ઉચ્ચની રાશિમાં, પેાતાની રાશિમાં, અસ્તના, નીચની રાશિમાં, શત્રુની રાશિમાં તથા હદ્દાદિ વર્ગ માં રહેલા ગ્રહેાનાં ખળાબળ આદિના સારી રીતે વિચાર કરીને તેના અનુસાર ભાવગત ગ્રહાનું ન્યૂનાધિક અર્થાત્ ઓછું વત્તું ફળ પડિતાએ કહેવું. ૧૩ ॥ इतिश्री गुर्जरमण्डलान्तर्वर्ति अमदावाद निवासि भट्टोपाह माणेकलालमुत ज्योतिर्विद वृन्दावन विरचिते
ताजिकसारसंग्रहे द्वितीयो भावाध्यायः ॥ २ ॥
0000000000:00:00000000000 તૈયાર છે. જ્યાતિષના આરંભના પ્રથમ ગ્રંથ. તૈયાર છે.
बालबोधज्योतिषसारसंग्रहः
ग्रहगोचरेण समलंकृतः
મૂળ શ્લા અને શુદ્ધ ગુજરાતી ટીકા સહિત. આ ગ્રંથમાં સંજ્ઞારત્ન, ચેાગરત્ન, મુદરત્ન, સંસ્કારરત્ન તથા મિશ્રરત્ન નામક પાંચ ભાગ આપવામાં આવ્યા છે, તેમજ આ ગ્રંથની છેવટમાં ગ્રહગેાચર નામક ગ્રંથ પણ શુદ્ધ ગુજરાતી ટીકા સહિત આપવામાં આવ્યા છે. તેથી જ્યાતિઃ શાસ્ત્રમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા દરેક ભૂદેવાને આ ગ્રંથ અવસ્ય સંગ્રહ કરવા યાગ્ય છે. ગ્લેજ કાગળ, પાકુ પુંઠુ. પી. ખર્ચ જીદ્ ગ્રંથ મળવાનું ઠેકાણું જોશી વૃંદાવન માણેકલાલ,
કીંમત ખાર આના. વી.
કાળુપૂર નવાદરવાજા અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
।। ૐ શ્રી ગોરાય નમઃ ||
॥ તાનિતાસંગ્રહઃ || ( વર્ષત્રિય નિયંધ: ) ॥ ગુઝર માત્રાનુવાદ્ સંગ્રહિતઃ ॥
ફળાધ્યાય ૩ જો.
સ
मङ्गलाचरणम्.
स्वस्वाभिलाषं न हि लब्धुमीशा निर्विघ्नमीशानमुखाः सुरौघाः ॥ विना प्रसादं किल यस्य नौमि तं दुण्डिराजं मतिलामहेतुम् ॥१॥
અર્થ :—જેમના અનુગ્રહ વિના મહાદેવને આદિ લઇને દેવ સમહા પોતપોતાના મનારથાને નિર્વિગ્નતાથી પામવાને સમર્થ નથી, એવા હુંઢિરાજ ગણપતિને સજ્બુદ્ધિની પ્રાપ્તિના અર્થે નમસ્કાર કરૂં છું. ૧ जातकोदितदशाफलंयतः स्थूलकालफलदं स्फुटं नृणाम् ॥ तत्रन स्फुरति दैवविन्मतिस्तद्भुवेऽद्भफलमादिताजिकात् ॥२॥ અર્થ :જાતકશાસ્ત્રને વિષે કહેલી દશાઓનું શુભાશુભ ફળ માણસાને સ્થૂળકાળ અર્થાત્ ઘણા કાળ પર્યંત એકજ ફળ આપનારૂં સ્પષ્ટ કહ્યું છે, જેથી કરીને દૈવજ્ઞની બુદ્ધિ સ્કુરિત થતી નથી, તેટલા માટે સમયાવધિવાળું વનું સૂક્ષ્મ શુભાશુભ ફળ પ્રાચીન તાજિક ગ્રંથાના આધારથી કહું છું. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮
તાજિકસારસંગ્રહ.
वर्षेश निर्णयः जन्माङ्गपोऽब्दाङ्गपइन्थिहेशो वर्षप्रवेशे दिवसेऽभेशः ॥ निशीन्दुभेशस्त्रिगृहेश एते वर्षाधिपत्ये ह्यधिकारिणः स्युः ॥३॥
અર્થ –જન્મલગ્નપતિ, ૧, વર્ષલગ્નપતિ ૨, મુંથાપતિ ૩, દિવસે વર્ષપ્રવેશ હોય તે સૂર્ય રાશિપતિ અને રાત્રિએ વર્ષ પ્રવેશ હોય તે ચંદ્રરાશિપતિ ૪ તથા ત્રિરાશિપતિ ૫ આ પાંચ વર્ષપ્રવેશને વિષે વર્ષેશ થવામાં અધિકારી હોય છે. ૩ बलीय एषां तनुमीक्षमाणः सवर्षपो लग्नमनीक्षमाणः ॥ नैवाब्दपोदृष्टयतिरेकतः स्यादलस्य साम्ये विदुरेवमाद्याः ॥४॥
અર્થ –આ પ્રમાણે પંચાધિકારીઓ મધ્યે જે ગ્રહ બહત્પચવગચકને વિષે બથી આધક હોય અને લગ્નને જોતા હોય તે તે વર્ષને રાજા થાય છે. પણ બળથી અધિક હોય અને લગ્નને ના જેતે હોય તે વર્ષને રાજા થતો નથી. જે વર્ષપ્રવેશને વિષે સર્વ ગ્રહ અથવા બે ગ્રહ સમ અર્થાત બરાબર બળવાન હોય તે તે ગ્રહોને વિષે જે ગ્રહની દષ્ટિ લગ્ન ઉપર અધિક હોય તે વર્ષનો રાજા થાય છે. જે ગ્રહ લગ્નને જેતે ના હોય તેજ ગ્રહ બળથી અધિક હોય તે પણ વર્ષને રાજા થતો નથી. ૪
गादिसाम्येप्यथ निर्बलत्वे वर्षाधिपः स्यान्मुथहेश्वरस्तु । पंचापिनोचेत्तनुमीक्षमाणा वीर्याधिकोऽब्दस्य विभुर्विचिंत्यः ॥५॥
અર્થ –જે પંચાધિકારીઓને વિષે સર્વ ગ્રહોની દષ્ટિ લગ્ન ઉપર બરાબર હોય તથા સર્વ ગ્રહ બળવાન પણ બરાબર હોય અથવા (નિવર શાનઃ) ઈત્યાદિથી હીનબળ હોય તે મુંથારાશિપતિ અર્થાત્ મુંથેશ વર્ષનો રાજા થાય છે. તથા પંચાધિકારીઓમાંથી કોઈ પણ ગ્રહો લગ્નને ના જોતા હોય તો તેમાં જે ગ્રહ બહત્યંચવગીમાં બળથી અધિક હોય તે વર્ષને રાજા થાય છે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
mimovun
ફળાધ્યાય ૩ જે.
૧૧૯ बलादिसाम्ये रविराशिपोऽह्नि निशीन्दुराशीडिति केचिदाहुः॥ येनेत्थशालोऽब्दविभुःशशी स वर्षाधिपश्चन्द्रभपोन्यथात्वे ॥६॥
અર્થ –કેટલા આચાર્યોને મત એવો છે કે પંચાધિકારીઓ બળ તથા દષ્ટિથી બરાબર હેય તથા દિવસે વર્ષપ્રવેશ હોય તે સૂર્યરાશિપતિ તથા રાત્રિએ વર્ષ પ્રવેશ હોય તો ચંદ્રરાશિપતિ વર્ષને રાજા જાણ. પૂર્વોક્ત પ્રકારથી ચંદ્રમા વર્ષને રાજા થયા હોય તે તેને વર્ષનો રાજા કરે નહિ. પણ પંચાધિકારીમાં જે ગ્રહની સાથે ઈત્થશાલ કરતા હોય તે ગ્રહને વર્ષને રાજા જાણો. જ્યારે કઈ પણ ગ્રહની સાથે ઈWશાલ કરતા ના હોય ત્યારે ચંદ્રરાશિપતિને વર્ષને રાજા જાણ. જે ચંદ્રમા કર્ક રાશિને હોય તે ચંદ્રરાશિપતિ ચંદ્રમા થયે તેજ વર્ષને રાજા જાણ. ૬ अब्दाधिपोव्ययषडष्टमभिन्न संस्थो लब्धोदयोब्दजनुषोः सदृशोबलेन ॥ निःशेषमुत्तमफलंविदधातिकाये नैरुज्यराज्यबललब्धिरतीवसौख्यम् ।।
અર્થ –વર્ષને રાજા વ્યય ૧૨, ૫ ૬, અષ્ટ ૮ આ સ્થાનામાં ના હોય તથા જન્મને વિષે અને વર્ષપ્રવેશને વિષે ઉદયી હેય, અર્તગત ના હાય, બળથી પરિપૂર્ણ હોય તથા જન્મને વિષે અને વર્ષપ્રવેશને વિષે બળવાન હોય તો નિ:સંદેહ ઉત્તમ ફળ આપે છે. શરીરને વિષે નીગિતા, કુળાનુમાન રાજસુખ, બળ અને અતિ સુખ આપે છે. ૭ प्रश्नाङ्गपो वर्षपतिः प्रकल्प्यस्तुर्येश्वरो जन्मविलग्ननाथः ।। मुंथाधिपः प्रश्नविलग्नतश्च त्रिराशिपो घस्रपतिः पुरावत् ॥ ८॥
અર્થ–પ્રશ્ન ઉપરથી વર્ષને રાજા કહાડવો હોય તે પ્રશ્ન લગ્નને સ્વામી તેજ વર્ષલગ્નને સ્વામી સમજ. પ્રશ્નલગ્નથી ચોથા સ્થાનના સ્વામીને જન્મલગ્નને સ્વામી સમજ. પ્રશ્ન ઉપરથી જે મુંથા આવી હોય તેને સ્વામી, ત્રિરાશિનો સ્વામી તથા દિન વસે પ્રશ્ન હોય તે સૂર્ય રાશિનો સ્વામી અને રાત્રિએ પ્રશ્ન હોય તે ચંદ્રશશિનો સ્વામી આ પ્રમાણે પ્રથમ રીતે સમજી લેવું. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
તાર્જિસારસંગ્રહ.
बलपूर्णब्द पूर्ण शुभं मध्ये च मध्यमम् ॥ अधमे दुःखरोगादिभयानि विविधाः शुचः ॥ ९ ॥ અ:—વર્ષના રાજા બૃહત્સ ́ચવગી ખળમાં પૂર્ણ મળી હાય તે તે આખા વર્ષ પર્યંત શુભ ફળ આપે છે, મધ્યબળી હાય તે મધ્યમ ફળ આપે છે તથા હીનખળી હાય તા દુ:ખ, શરીરમાં રાગાદિ શત્રુના ભય તથા નાના પ્રકારની ચિંતા ઉત્પન્ન કરે છે. ૯ वर्षेश सूर्य फलम् .
૧૨૦
सूर्येऽब्द बलिनि राज्यसुखात्मजार्थलाभः कुलोचित - विभ्रुः परिवारसौख्यम् ॥ पुष्टं यशो गृहसुखं विविधा प्रतिष्ठा शत्रुर्विनश्यति फले जनिखेटयुक्त्या ॥ १० ॥ અ:—સૂર્ય ઉત્તમ ખળવાન થઈએ વર્ષના રાજા થયા હાય તા રાજ્યનું સુખ, પુત્ર તથા ધનનેા લાભ, કુળાનુસાર પ્રભુતા, કુટુંબનું સુખ, શરીરની પુષ્ટતા, યશના વધારા, ઘરનું સુખ, અનેક પ્રકારની પ્રતિષ્ઠાના વધારા, તથા શત્રુને નાશ કરે છે. આ સફળ જન્મકાળમાં સ્વાચ્ચું સ્વગૃહાદિ સ્થાનમાં ઉત્તમ બળવાન હાય તેા આપે છે. ૧૦
मध्ये वौ फलमिदं निखिलं तु मध्यं स्वल्पं सुखं स्वजनतोपि विवादमाहुः ॥ स्थानच्युतिर्न च सुखं कृशताऽ पिदेहे भीतिर्नृपान्मुथशिलोनशुभे न चेत्स्यात् ॥ ११ ॥ અ:—સૂર્ય મધ્યમ અળવાન થઇને વર્ષના રાજા થયેા હાય તા પૂર્વોક્ત ઉત્તમ ખળવાનનું ફળ મધ્યમ આપે છે, પોતાના માગુસાથી વિવાદ, સ્થાન અર્થાત્ નાકરીથી ભ્રષ્ટ, સુખનેા નાશ, શરીરને વિષે દુબ ળતા તથા રાજાના ભય કરાવે છે, પરંતુ આ સૂર્ય શુભગ્રહથી ઇત્યશાલ કરતા હાય તે પૂર્વોક્ત ઉત્તમ ફળ આપે છે. ૧૧ सूर्येबलेनरहितेऽब्दपतौ विदेशयानं धनक्षयशुचोऽरिभयं च तन्द्रा ।। लोकापवादभयमुग्ररुजोतिदुःखं पित्रादितोपिनसुखंसुतमित्रभीतिः ॥ १२ ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #144
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૨૧
અ:——સૂર્ય નેષ્ટ મળવાન થઈ ને વર્ષોંના રાજા થયા હેાય તે વિદેશગમન, ધનનો નાશ, મનને વિષે ચિંતા, શત્રુનો ભય, તંદ્રા (આળસથી) અદ્ધ નિદ્રા, લેાકેામાં અપવાદ, ભય, અત્યંત દુ:ખ, પિતા આદિથી પણ સુખ ન મળે. તથા પુત્ર અને મિત્રથી ભય કરાવે છે. ૧૨ वर्षेश चन्द्र फलम्.
वीर्यान्विते शशिनिवित्तकलत्रपुत्रमित्रालयादिविविधं सुखमाहुरार्याः ॥ स्रग्गंधमौक्तिक दुकूल सुखानिभूतिૉમ. જોષિત વન્ય સૃવૈઃ સવિત્વમ્ ॥ ૨૩ ॥ અ:—ચંદ્રમા ઉત્તમ બળવાન થઈને વર્ષોંના રાજા થયા હાય તા ધન, સ્ત્રી પુત્ર, મિત્ર અને ઘરાદિક અનેક પ્રકારનું સુખ આપે છે. એમ શ્રેષ્ઠ મુનીએ કહે છે. તથા શૃંગારી વસ્તુ, માળા, ચંદન, માતી, વસ્ત્રાદિકનું સુખ આપે છે. ઐશ્વર્ય, લાભ, કુળાનુંમાન અધિકાર અને રાજાની સાથે મૈત્રી કરાવે છે. ૧૩
वर्षाधिपे शशिनि मध्यबले फलानि मध्यान्यमूनिरिपुतासुतमित्रवर्गैः ॥ स्थानान्तरे गतिरथो कृशताशरीरे श्लेष्मोद्भवश्च यदि पापकृतेसराफः ॥ १४ ॥ અ:—ચંદ્રમા મધ્યમ બળવાન થઇને વર્ષના રાજા થયા હાય તા તેનું મધ્યમ ફળ જાણવું, તથા પુત્ર અને મિત્ર વર્ગથી શત્રુતા, એક સ્થાનથી બીજા સ્થાનમાં ગમન, અને શરીરને વિષે દુ ળતા રખાવે છે. આ ચંદ્રમાની સાથે પાપગ્રહ ઈસરાયેાગ કરતા હાય તેા શ્લેષ્મ વિકારથી કલેશ કરાવે છે. ૧૪
नष्टेऽब्दषे शशिनि शीतकफादिरोगचौर्यादिभिः स्वजनविग्रहमप्युशन्ति । दूरेगतिः सुतकलत्रमुखात्ययश्च स्यान्मृत्युतुल्यमतिहीनबले शशांके ॥ ૧ ॥ અર્થ:—ચંદ્રમા નેટ ખળવાન થઈને વર્ષના રાજા થયા હાય તેા શીત તથા કર્ આદિક રાગના ભય, ચાર ઠગ આદિકથી ભય, પેાતાના માણસેાથી કલેશ, દૂરદેશ ગમન તથા પુત્ર અને સ્ત્રીના સુખના નાશ કરે છે. અને જો અતિહીન બળવાન હોય તા શીત કદિ રાગેાથી મૃત્યુ સમાન કષ્ટ આપે છે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
તાજિકસારસંગ્રહ, वर्षेश भौम फलम् .
भौमेऽब्द बलिनिकीर्त्तिजयारिनाशः सेनापतित्वरणनायकता प्रतिष्ठा ॥ लाभः कुलोचितधनस्य नमस्यता च लोकेषु मित्रसुतवित्तकलत्रसौख्यम् ॥ १६ ॥
અ:—મંગળ ઉત્તમ બળવાન થઇને વર્ષના રાજા થયા હાય તા કીર્તિના વધારા, શત્રુથી જય મળે તથા શત્રુને નાશ થાય, સેનાપતિના અધિકાર તથા રણમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ, કુળને ઉચિત ધનનેા લાભ, સંસારને વિષે સાધારણ માણસેાથી નમસ્કાર કરવા યાગ્ય થાય, તથા મિત્ર, પુત્ર, ધન અને સ્ત્રીનું સુખ મળે છે. ૧૬
मध्येऽब्दपेऽवनिसुते रुधिरस्रुतिश्च कोपोधिकोझकटशस्वहतिक्षतानि || स्वामित्वमात्मगणतो बलगौरवं च मध्यं सुखं निखिलमुक्तफलं विचिंत्यम् ॥ १७ ॥
અર્થ:—મંગળ મધ્યમ મળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા કોઈ પણ પ્રકારથી લાહીના પ્રકાપ થાય, ક્રોધના વધારા થાય, શસ્ત્રના વાગવાથી ઘા પડે, પેાતાના માણસામાં પ્રધાનતા, અળ અને ગારવતા મળે તથા મધ્યમ સુખ મળે છે, આ પ્રમાણે કહેલું ફળ મધ્યમ અળવાનમાં મધ્યમજ વિચારવું. ૧૭
हीनेऽब्द सृजिभयं रिपुतस्करात्रिलोकापवादभयमात्मधियाविनाशः॥ कार्यस्य विघ्नमतिरोगभयं विदेशयानं क्षयोपनयतो गुरुदृष्टभावे ॥ १८ ॥ અઃ—મગળ નેષ્ટ બળવાન થઈ ને વર્ષના રાજા થયેા હાય તો શત્રુ, ચાર અને અગ્નિથી ભય, જુઠા ક્લંકના ભય, પેાતાનીજ બુદ્ધિથી વસ્તુના નાશ તથા કાર્યને વિષે વિદ્મ, ઘણા રાગના ભય, પરદેશગમન, તથા ઉદ્ધૃતપણાથી ધન અને કાના નાશ થાય છે. તથા ગુરૂની દૃષ્ટિ હાય તા સર્વ શુભ ફળ
આપે છે. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
वर्षेश बुध फलम्.
सौम्येऽब्द बलवति प्रतिवाद लेख्यसच्छास्त्रसद्वयवहृतौ विजयोऽर्थलाभः ॥ ज्ञानं कलागणितवैद्यभवं गुरुत्वं राजाश्रयेण नृपता नृपमंत्रिता वा ॥ १९ ॥ અ:—બુધ ઉત્તમ બળવાન થઈને વર્ષના રાજા થયા હાય તેા વિવાદથી, લખવાના કામથી તથા શુભ શાસ્ત્ર, શુભ વ્યવહારથી વિજય અને ધનના લાભ થાય. જ્ઞાનના વધારે, હુન્નરાદિકળા, ગણિત અને વૈદક શાસ્ત્રથી ગૈારવતા મળે તથા રાજાના આશ્રયથી રાય અથવા રાજ મંત્રીપણું મળે છે. ૧૯
अब्दाधिपे शशिसुते खलु मध्यवीर्ये स्यान्मध्यमंनिखिल मेतदथाध्वानम् || वाणिज्यवर्त्तनमथात्मजमित्र सौख्यं सौम्येत्थशालवशतोऽपरथा न सम्यक् ॥ २० ॥
અ:-બુધ મધ્યમ બળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા પૂર્વોક્ત ઉત્તમ અળવાનનું ફળ સ મધ્યમ આપે છે. માને વિષે ચાલવુ પડે છે, વ્યાપાર તથા પુત્ર અને મિત્રનું સુખ મળે છે, પરંતુ શુભ ગ્રહથી ઈત્યશાલી હોય તેા ઉક્ત ફળ મળે છે. અન્યથા અશુભ ફળ મળે છે. ૨૦
॥
सौम्येऽब्दपेऽधमबले बलबुद्धिहानिर्द्धर्मक्षयः परिभवो निजवाक्यदोषात् || निक्षेपतो विपदतीव मृषैव साक्ष्यं હાનિ વવદત્તે વિત્તમિત્રઃ ॥ ૨ અર્થ:—બુધ નેષ્ટ બળવાન થઇને વ ના રાજા થયેા હાય તા ખળ તથા બુદ્ધિની હાનિ, ધર્મના ક્ષય, પેાતાના વચનથી અપમાનની પ્રાપ્તિ. નિક્ષેપ નિધાનથી ઘણીજ વિપત્તિ, જુઠી સાક્ષી પુરવાથી વિપત્તિ, બીજાના વ્યાપારમાં પેાતાના ધનની હાનિ તથા પુત્ર, મિત્ર અને ધનની હાનિ થાય છે. ૨૧
वर्षेश गुरु फलम.
जीवेऽब्द बलयुते परिवारसौख्यं धर्मोगुणग्रहिलता धनकीर्तिपुत्राः || विश्वास्यताजगति सन्मतिविक्रमाप्तिर्लाभोनिधेर्नृपतिगौरवमप्यरिघ्नम् ॥ २२ ॥
·
૧૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
અ:—ગુરૂ ઉત્તમ ખળવાન થઈ ને વર્ષના રાજા થયે હાય તા કુટુ ંબનું સુખ, ધર્મના વધારા, શાર્યાદિ ગુણ્ણાના આગ્રહ, ધન, યશ અને પુત્રની પ્રાપ્તિ મળે, સંસારમાં સર્વ વિશ્વાસમાને, શ્રેષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ, પરાક્રમની પ્રાપ્તિ, ધનના લાભ, રાજાથી ગૌરવની પ્રાપ્તિ તથા શત્રુના નાશ થાય છે. ૨૨
૧૨૪
अब्दाधिपे सुरगुरौकिल मध्यवीर्ये स्पान्मध्यमं फलमिदं नृपसंगम || विज्ञानशास्त्रपरताप्यशुभे सराफे दारिद्र्यमर्थविलयश्च कलत्रपीडा ॥ २३ ॥
અ:—ગુરૂ મધ્યમ ખળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા પૂર્વોક્ત ઉત્તમ ખળવાનનું ફળ મધ્યમ આપે છે. તથા શુભ ગ્રહથી ઈત્યશાલ કરતા હાય તા રાજાના સંગમ કરે છે, જ્ઞાન તથા શાસ્ત્રમાં તત્પર રહે છે, અને જો પાપ ગ્રહથી ઇત્યશાલ કરતા હાય તા દરિદ્ર, ધનના નાશ અને સ્ત્રીના શરીરે પીડા કરે છે. ૨૩ rasoesधमवले धनधर्मसौख्यहानि स्त्यजन्ति सुतमित्रजनाः सभार्याः ॥ लोकापवादभयमाकुलतातिकष्टं वृत्तिस्तनौ कफरुजोरिपुभिः कवि || २४ || અ:--ગુરૂ નેષ્ટ બળવાન થઈને વર્ષના રાજા થયેા હાય તા ધન, ધમ અને સુખની હાનિ કરે છે, પુત્ર, મિત્ર, ખીજા લેાકેા તથા સ્રો તે પુરૂષના ત્યાગ કરે છે. સંસારમાં લેાકાપવાદના ભય, ચિત્તને વિષે વ્યાકુળતા, અતિ કષ્ટથી આજીવિકા, શરીરને વિષે કના રાગ, શત્રુના ભય તથા કલેશ પણ કરે છે. ૨૪ वर्षेश भृगु फलम् .
शुक्रेऽब्द पे बलिनि नीरुजताविलाससच्छास्त्ररत्नमधुराशनभोगतोषाः ॥ क्षेमप्रताप विजयोवनिताविलासो हास्यं नृपाश्रयवशेन धनंसुखं च ॥ २५ ॥ અ:—શુક્ર ઉત્તમ ખળવાન થઈ ને વર્ષોંના રાજા થયા હોય તા શરીર નિરોગ રહે, નિત્ય સુખથી વિલાસ કરે, શુભ શાસ્ત્ર, રત્ન તથા મિષ્ટાન્ન ભાજનાદિ ભાગેાથી પ્રસન્નતા રહે, સ થા કુશળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૨૫
પ્રતાપને વધારે, શત્રુથી જય, સ્ત્રી વિલાસ (સભાગ) નું સુખ, પ્રસન્નતા તથા રાજાના આશ્રયથી ધન અને સુખ મળે છે. ૨૫ अब्दाधिपे भृगुसुते खलु मध्यवीर्ये स्यान्मध्यमं निखिलमेतदथाल्पवृत्तिः ॥ गुप्तं च दुःखमखिलं सुनिबद्धवृत्तिः पापारिवीक्षितयुते विपदोऽर्थनाशः ॥ २६ ॥
અ:—શુક્ર મધ્યમ મળવાન થઈને વર્ષના રાજા થયેા હાય તેા પૂર્વોક્ત ઉત્તમ ખળવાનનું ફળ મધ્યમ આપે છે. આજીવિકા માટે થાડુ ધન મળે છે. ગુપ્ત પ્રકારનું દુ:ખ થાય છે. ખંધાચેલી વૃત્તિવાળા થાય છે. જો શુક્ર પાપ ગ્રહથી અથવા શત્રુ ગ્રહે થી યુક્ત અથવા દૃષ્ટ હાય તા વિપત્તિ અને ધનના નાશ કરે છે. ૨૬ शुक्रेऽब्दपेऽधमबले मनसोऽतितापो लोकोपहासविपदो निजवृत्तिनाशः ॥ द्वेषः कलत्रसुतमित्रजनेषु कष्टादन्नाशनं च विफलक्रियता न सौख्यम् ॥ २७॥
અ:—શુક્ર નેષ્ટ બળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા મનમાં ઘણાજ સંતાપ રહે, લેાકેાથી ઉપહાસ (મશ્કરી) હાય, નાના પ્રકારનું દુ:ખ, પેાતાની આજીવિકાની વૃત્તિનો નાશ, સ્ત્રી, પુત્ર અને મિત્રાદિકથી વૈર હાય, ભેાજન પણ અતિ કષ્ટથી પ્રાપ્ત થાય, સારા માટે કાંઈ કામ કરતા તે નિષ્ફળ થાય તથા સુખને પણ નાશ થાય છે. ૨૭
वर्षेश शनि फलम् .
मंदेऽब्द बलिनि नूतन भूमिवेश्म क्षेत्राप्तिरर्थनिचयो यवनावनीशात् ॥ आरामनिर्मितजलाशय सौख्यमंगपुष्टिः कुलोचितपदातिगुणाग्रणित्वम् ॥ २८ ॥ અર્થ:—શનિ ઉત્તમ મળવાન થઇને વર્ષોના રાજા થયા હેાય તે વિન ભૂમિ, ઘર અને ખેતરની પ્રાપ્તિ, યવનાદિક (મુસલમાન) થી ધનની પ્રાપ્તિ, બગીચાને વિષે જળાશયનું સુખ, શરીરની પુષ્ટિ, પેાતાના કુળને ચેાગ્ય અધિકાર, તથા ગુણ્ણાને વિષે અગ્રણી થાય છે. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તાજિકસાન્સંગ્રહ.
अब्दाधिपे रविसुते खलु मध्यवीर्ये स्यान्मध्यमं निखिलमन्नभुजिस्तुकष्टात् ॥ दासोष्ट्रमाहिषकुलान्यरतस्तु लाभः पापं फलं भवति पापयुगीक्षणेन ॥ २९ ॥
અર્થ:-શનિ મધ્યમ બળવાન થઈને વર્ષને રાજા થયે હોય તે પૂર્વોક્ત ઉત્તમ બળવાનનું ફળ મધ્યમ આપે છે. અન્ન ખાવાથી અરૂચી રહે, દાસ, ઊંટ, ભેંશ તથા પિતાથી હીન કુળમાં પ્રીતિ રહે તથા લાભ મળે અને જે પાપ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો અશુભ ફળ તથા શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે શુભ ફળ મળે છે. ૨૯ मंदे बलेनरहितेऽब्दपतौ क्रियाणां वंध्यत्वमर्थविलयो विपदोरिभीतिः॥ स्त्रीपुत्रमित्रजनवैरकदनभुक्तं सौम्येत्थशालयुजिसौख्यमपीपदाहुः॥३०॥
અર્થ –શનિ નેક્ટ બળવાન થઈને વર્ષનો રાજા થયે હાય તો સર્વ કામોમાં નિષ્ફળતા, ધનનો નાશ, વિપત્તિ અર્થાત્ નાના પ્રકારનું દુઃખ, શત્રુને ભય, તથા સ્ત્રી, પુત્ર અને મિત્રાદિકથી વૈર થાય છે, અને જે શુભ ગ્રહથી ઇત્થશાલી હોય તો થોડું સુખ મળે છે. એમ પંડિતો કહે છે.
मुंथाफलम्. स्वजन्मलग्नात्पतिवर्षमेकैकराशिभोगान्मुथहा भ्रमेण ।। स्वजन्मलग्नं रवितष्टयातं शरद्युतं सा भमुखेन्थिहा स्यात् ।।३१।।.
અર્થ–જન્મ વખતે જે લગ્ન હોય તેજ મુંથા જાણવી. તે મુંથા પોતાના જન્મલગ્નથી પ્રતિવર્ષ એક એક રાશિ ભેગવવાના કમથી ભ્રમણ કરે છે. પોતાના જન્મલગ્નમાં ગતવર્ષ યુક્ત કરી
બાર ભાગ આપતાં જે શેષ રહે તે રાશ્યાદિ મુંથા જાણવી. ૩૧ वर्षेणभुंक्ते मुंथहैकराशिं मासेन भागद्वितयं दलाढयम् ।। कलाश्च पंचैवदिनेन नूनं तद्राशिनाथो मुथहाधिपः स्यात् ॥३२॥
અર્થ:–મુંથા એક વર્ષમાં એક રાશિ ભેગવે છે. એક માસમાં અઢી અંશ ભગવે છે. તથા એક દિવસમાં પાંચ કળા ભેગવે છે. જે રાશિમાં મુંથા રહેલી હોય તેજ રાશિનો સ્વામી
મુંથાનો સ્વામી અર્થાત્ મુંથેશ કહેવાય છે. ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૨૭
જ
प्रश्नांगराशि परिहायशेष कलीकृतं खेषुधराविभक्तम् ॥ राश्यादिकं तत्फलमत्रधार्य स्फुटेति मुंथा भमुखाभवेद्वै ।। ३३ ॥
અર્થ–પ્રશ્ન ઉપરથી મુંથા બનાવવાની રીત. પ્રશ્ન લગ્નની રાશિને ત્યાગ કરીને અંદાદિકની કળા કરી ૧૫૦ ને ભાગ આપતાં જે ફળ આવે તે રાશ્યાદિક સ્પષ્ટ મુંથા જાણવી. ૩૩ भव्या लग्ननभायपुण्यधनगा मुंथा शुभार्थप्रदा
__ नानाभोगविनोदसौख्यजनका मोक्ता त्रिपञ्च स्थिता ॥ नो भव्यास्तसुखारिगा व्ययकरा प्रान्त्य स्थिता चाष्टगा
धर्मार्थक्षयकृद्रगार्तिजननी भीतिपदा शत्रुदा ॥ ३४ ॥ અર્થ:–વર્ષલગ્નથી મુંથા લગ્ન ૧, નભ ૧૦, આય ૧૧, પુણ્ય ૯, ધન ૨, ત્રિ ૩, પંચ પ સ્થાનમાં હોય તો તે શ્રેષ્ઠ જાણવી; અને તે શ્રેષ્ઠ ધનને આપનારી, નાના પ્રકારના ભેગ, હાસ્ય વિદ, અને સુખને આપનારી કહેલી છે. તથા અસ્ત ૭, સુખ ૪, અરિ ૬, પ્રાંત્ય ૧૨, અષ્ટ ૮ સ્થાનમાં હોય તો તે અશુભ જાણવી; તે ખર્ચને કરનારી, ધર્મ અને ધનને નાશ કરનારી, રેગની પીડાને ઉત્પન્ન કરનારી, ભયને આપનારી તથા શત્રુને ઉત્પન્ન કરનારી જાણવી. ૩૪
भावगत मुंथा फलम. शत्रुक्षयं मानसतुष्टिलाभं प्रतापद्धिं नृपतेः प्रसादम् ॥ शरीरपुष्टिं विविधोद्यमांश्च ददाति वित्तं मुथहा तनुस्था ॥३५॥
અર્થ–પહેલા સ્થાનમાં મુંથા હોય તો શત્રુને નાશ, માનસિક પ્રસન્નતાને લાભ, પ્રતાપને વધારે, રાજાની મહેરબાની, શરીરની પુષ્ટિ, અનેક પ્રકારને ઉદ્યમ તથા ધનની પ્રાપ્તિ કરે છે. ૩૫
उत्साहतोर्थागमनं यशश्च स्वबंधुसन्माननृपाश्रयश्च ॥ मिष्टानभोगो बलपुष्टिसौख्यं स्यादर्थभावे मुथहा यदाब्दे ॥३६॥
અર્થ:–બીજા સ્થાનમાં મુંથા હોય તો ઉત્સાહથી ધનની પ્રાપ્તિ, યશની પ્રાપ્તિ, સ્વબંધુ અર્થાત્ પોતાની જાતિમાં સન્માન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
તાજિકસારસંગ્રહ. રાજા તરફથી આશ્રય, મિષ્ટાન્ન ભજન, શરીરમાં બળ અને પુષ્ટતા તથા સુખની પ્રાપ્તિ કરે છે, ૩૬
पराक्रमाद्वित्तयशःसुखानि सौंदर्यसौख्यं द्विजदेवभक्तिः ॥ सर्वोपकारस्तनुपुष्टिकांति पाश्रयश्चेन्मुथहा तृतीये ॥ ३७॥ અર્થ –ત્રીજા સ્થાનમાં મુંથા હોય તે પરાક્રમથી ધન, યશ અને સુખની પ્રાપ્તિ, સુંદરતા, સુખ, બ્રાહ્મણ અને દેવની ભક્તિ, સર્વ ઉપર ઉપકાર, શરીરની પુષ્ટિ અને કાંતિ તથા રાજા તરફથી આશ્રય મળે છે. ૩૭
शरीरपीडा रिपुभीः स्ववगैर्वैरं मनस्तापविरोधता च ।। स्यान्मुंथहायां सुखभावगायां जनापवादो भयदुःखदृद्धिः ॥३८॥
અર્થ:–રોથા સ્થાનમાં મુંથા હોય તે શરીરને વિષે પીડા, શત્રુઓથી તથા પિતાના માણસોથી વૈર, મનને વિષે સંતાપ, વિરોધતા, માણસોમાં નિંદા, ભય તથા દુ:ખને પધારો કરે છે.૩૮
यदींथिहा पंचमगाब्दवेशे सदबुद्धिसौख्यात्मजवित्तलामः ॥ प्रतापद्धिर्विविधो विलासो देवद्विजार्चा नृपतेः प्रसादः ॥३९॥
અર્થ –જે વર્ષપ્રવેશમાં પાંચમા સ્થાનમાં મુંથા હોય તે સારી બુદ્ધિ, સુખ, પુત્ર અને ધનને લાભ, પ્રતાપને વધારે, અનેક પ્રકારના ભેગ વિલાસ, દેવતા અને બ્રાહ્મણની પૂજા તથા રાજાની મહેરબાની મળે છે. ૩૯
कृशवमंगेषु रिपूदयश्च भयं रुजस्तस्करतो नृपाद्वा । कार्यार्थनाशो मुथहारिगा चेदुर्बुद्धिद्धिः सुकृतोऽनुतापः ॥४०॥
અર્થ:–છઠ્ઠા સ્થાનમાં મુંથા હોય તે શરીરને વિષે દુર્બળતા, શત્રુને ઉદય, રેગને વધારે, ચેર અથવા રાજાથી ભય, કાર્ય અને અર્થને નાશ, નઠારી બુદ્ધિને વધારે, તથા સુકૃત (પુણ્ય) નો નાશ કરે છે. ૪૦
कलत्रबंधुव्यसनारिभीतिरुत्साहभंगो धनधर्मनाशः ॥ द्यूनोपगा चेन्मुथहा तनौ स्यागुजो मनोमोहविरुद्धचेष्टा ॥४१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૨૯
અર્થ:–સાતમા સ્થાનમાં મુંથા હોય તે સ્ત્રી અને ભાઈને કષ્ટ, નઠારા વ્યસન અને શત્રુથી ભય, ઉત્સાહનો ભંગ, ધન અને ધર્મને નાશ, શરીરને વિષે રોગ, તથા મનને વિષે મેહ હોવાથી વિપરીત આચરણ કરે છે. ૪૧
भयं रिपोस्तस्करतो विनाशो धर्मार्थयोर्दुर्व्यसनामयश्च ॥ मृत्युस्थिता चेन्मुथहा नराणां बलक्षयं स्याद्गमनं च दूरे ॥४२॥
અર્થ:–આઠમા સ્થાનમાં મુંથા હોય તે શત્રુ અને ચારથી ભય, ધર્મ અને ધનને નાશ, નઠારા વ્યસનથી પીડા, બળની હાનિ તથા દૂર દેશ ગમન કરે છે. ૪૨ स्वामित्वमर्थोपगमो नृपेभ्यो धर्मोत्सवं पुत्रकलत्रसौख्यम् ॥ देवद्विजार्चा परमं यशश्च भाग्योदयो भाग्यगतेन्थिहायाम् ॥४३॥
અર્થ:-નવમા સ્થાનમાં મુંથા હોય તે રાજાથી અધિકાર અને અર્થની પ્રાપ્તિ, ધર્મને ઉત્સવ, પુત્ર અને સ્ત્રીનું સુખ, દેવ અને બ્રાહ્મણોની સેવા, યશને વધારે અને ભાગ્યને ઉદય કરે છે. ૪૩ नृपप्रसादं स्वजनोपकारं सत्कर्मसिद्धिं द्विजदेवभक्तिम् ॥ यशोभिवृद्धि विविधार्थलाभ दत्तेम्बरस्था मुथहा पदाप्तिम् ॥४४॥
અર્થ—દશમા સ્થાનમાં મુંથા હોય તો રાજાની મહેરબાની, પિતાના માણસો ઉપર ઉપકાર, સારા કામની સિદ્ધિ, બ્રાહ્મણ અને દેવતાની ભક્તિ, યશની વૃદ્ધિ, નાના પ્રકારના ધનને લાભ તથા પદવી (અધિકાર) ની પ્રાપ્તિ કરે છે. ૪૪ यदींथिहा लाभगता विलास सौभाग्यनैरुज्यमनः प्रसादाः ॥ भवंति राजाश्रयतो धनानि सन्मित्रपुत्राभिमताप्तयश्च ॥ ४५ ॥
અર્થ –જે અગીયારમા સ્થાનમાં મુંથા હોય તે ભેગવિલાસનું સુખ, સિભાગ્ય, નીરોગિતા, મનને વિષે પ્રસન્નતા, રાજાના આશ્રયથી ધનને લાભ, સારા મિત્ર અને પુત્રનો લાભ તથા મનવાંછિત ફળ મળે છે. ૪૫ व्ययोऽधिको दुष्टजनैश्च संगो रुजा तनौ विक्रमतोप्यसिद्धिः॥ धर्मार्थहानिर्मुथहा व्ययस्था यदा भवेत्सजनतोऽपिवैरम् ॥ ४६॥
अ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦
તાજિક્સાસંગ્રહ.
અર્થ:–બારમા સ્થાનમાં મુંથા હોય તો ખર્ચને વધારે, નઠારા માણસને સંગ, શરીરમાં રોગ, પરાક્રમથી વ્યર્થ, ધર્મ અને ધનની હાનિ, તથા શ્રેષ્ઠ માણસોથી વૈર કરાવે છે. ૪૬
क्रूरैदृष्टः क्षुतदृशा यो भावो मुथहाऽत्र चेत् ॥ शुभं तद्भावजं नश्येदशुभं चापि वर्द्धते ॥ ४७ ॥ અથ–સ્થાનું વિષેશ ફળ કહે છેઃ—જે ભાવને પાપ ગ્રહ ભુત દષ્ટિથી અર્થાત્ અશુભ દૃષ્ટિથી જતા હોય તે જ ભાવમાં મુંથા રહેલી હોય તે તે ભાવ સબંધી શુભ ફળ આપતી નથી, પરંતુ અશુભ ફળને વધારે કરે છે. ૪૭ जनुर्लग्नतोऽस्तांत्यषण्मृत्युबंधुस्थितान्देहता क्रूरखेटैस्तु सा चेत् ॥ विनश्येत्सयत्रेन्थिहाभाव एवं शुभस्वामिदृष्टौ न नाशः शुभं च ॥४८॥
અર્થ–મુંથા જન્મલગ્નથી સાતમા, બારમા, છઠ્ઠા, આઠમા અને ચોથા સ્થાનમાં હોય તથા તે મુંથા વર્ષપ્રવેશમાં પાપ ગ્રહોથી યુક્ત હોય અને તે જે ભાવમાં રહેલી હોય તે ભાવને નાશ કરે છે. પરંતુ વર્ષમાં પોતાના સ્વામી અને શુભ ગ્રહથી દષ્ટ હોય તે શુભ ફળ આપે છે. ૪૮ शुभस्वामियुक्तेक्षिता वीर्ययुक्सेन्धिहा स्वामिसौम्येत्थशालं पपन्ना ॥ शुभं भावनं पोषयेनाशुभं साऽन्यथात्वेन्यथा भाव ऊयो विमृश्य ॥४९॥
અર્થ –મુંથા પોતાના શુભગ્રહ સ્વામીથી યુક્ત અથવા દષ્ટ હોય અથવા બળવાન હોય અથવા પિતાને શુભગ્રહ સ્વામીથી ઈ0શાલિની હોય છે જે ભાવમાં હોય તે ભાવ સબંધી શુભ ફળને વધારે કરે છે, આનાથી વિપરીત અર્થાત્ પોતાના શુભગ્રહ સ્વામીથી યુક્ત અથવા દષ્ટ ના હોય, નિબળી હોય અથવા પાપગ્રહથી ઈસરાફ ગ કરતી હોય તે તે ભાવ સબંધી શુભ ફળને નાશ કરીને અશુભ ફળનો વધારો કરે છે. આ પ્રમાણે ભાવ સબંધી શુભ અથવા અશુભ ફળનો મુંથાના બળ ઉપરથી વિચાર કર. ૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
वर्षेप्यनिष्टगेहस्था यद्भावेजनिषु स्थिता || क्रूरोपघातात्तंभावं नाशयेच्छुभयुक्छुभा ॥ ५० ॥
અર્થ :—જન્મલગ્નથી મંથા ૪-૬-૭–૮–૧૨ આ ખરાબ સ્થાનમાં તથા વ પ્રવેશમાં એ ખરાબ સ્થાનામાં હાય તથા પાપ ગ્રહથી યુક્ત અથવા દૃષ્ટ હાય તે તે ભાવના નાશ કરે છે અને જો તે શુભ ગ્રહેાથી યુક્ત હાય તા શુભ ફળને આપે છે. ૫૦ जनुर्लतस्तुर्यगा सौम्ययुक्ताद्ववेशेपितुर्द्रव्य लाभं विधत्ते । नृपाद्भीतिदा पापयुक्तातिकष्टाष्टमादावपीत्थं विमर्शो विधेयः ॥ ५१ ॥
૧૩૧
અઃ—જન્મલગ્નથી મુંથા ચેાથાસ્થાનમાં રહેલી હાય અને વર્ષ પ્રવેશને વિષે શુભ ગ્રહથી યુક્ત હાય તેા પિતાના ધનનેા લાભ કરે છે, આ પ્રમાણે પાપ ગ્રહથી યુક્ત હાય તેા રાજાથી ભય અને બહુ કષ્ટથી આજીવિકા ચલાવનાર થાય છે. આજ પ્રમાણે જન્મથી આઠમા સ્થાનમાં શુભ ગ્રહથી યુક્ત હેાય તે શુભ તથા પાપ ગ્રહથી યુક્ત હાય તે અશુભ ફળ આપે છે. આ પ્રમાણે બુદ્ધિથી મુંથાને વિચાર કરીને ફળ કહેવું. ૫૧ यस्मिन्भावे स्वामिसौम्येक्षिता चेद्भावो जन्मन्येषयस्तस्यवृद्धिः || एवं पापैर्नाश उक्तस्तुतस्येत्युद्यं वीर्याद्वर्षपः सौख्यमेव ॥ ५२ ॥
અ:—વ પ્રવેશને વિષે ગુંથા પેાતાના સ્વામીથી અને શુભગ્નહથી દષ્ટ જે ભાવને વિષે રહેલી હાય તે ભાવની રાશિ જન્મકાળને વિષે જે ભાવમાં હાય તે ભાવના વધારા કરે છે. જેવી રીતે વ - પ્રવેશને વિષે ગુંથા ચેાથાસ્થાનમાં પેાતાના સ્વામીથી અને શુભગ્રહથી દષ્ટ રહેલી છે અને તે રાશિ જન્મલગ્નથી ત્રીજાભાવમાં આવે છે, તે આ વર્ષમાં ભાઇ સખધી સુખના વધારો કરે છે. તથા પાપગ્રહથી દૃષ્ટ મુંથા જન્મલગ્નથી ગણતાં જે ભાવમાં આવે તે ભાવને નાશ કરે છે. પરંતુ વષેશ બળવાન અને શુભગ્રહ હાય તે પાપગ્રહ દષ્ટ ગુંથાના ફળના નાશ કરી સુખ આપે છે. પર ग्रहयुक्तदृष्टमुंथाफलम् .
यथा सूर्यगृहे युता वा सूर्येण राज्यं नृपसंगमं च ॥ दत्ते गुणानां परमामवाप्तिं स्थानांतरस्येति फलं दृशोपि ॥ ५३ ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #155
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસ ગ્રહુ.
અ:—મુંથા સૂર્યની (સિંહ) રાશિની હાય, અથવા સૂર્ય થી યુક્ત અથવા દષ્ટ હોય તેા કુળાનુંમાન રાજ્ય અને રાજાથી મેળાપ તથા ગુણા અને ભાગવિલાસાદિનું સુખ કરાવે છે. ૫૩ चन्द्रेण युक्तेन्दूगृहेऽथ दृष्टेन्दुनापि वा धर्मयशोभिवृद्धिम् ।। नैरुज्यसंतोषमतिप्रवृद्धिं ददाति पापेक्षणतोऽतिदुःखम् ॥ ५४ ॥
અર્થ:—સુંથા ચંદ્રમાથી યુક્ત હાય અથવા ચંદ્રમાની (ક) રાશિની હાય અથવા ચંદ્રમાથી હૃષ્ટ હાય તા ધમ અને યશના વધારા કરે છે. અને શરીરને વિષે આરોગ્યતા, સતાષ, તથા બુદ્ધિના વધારા કરે છે. અને જો તે પાપ ગ્રહથી હૃષ્ટ હાય તા તે અત્યંત દુ:ખને આપે છે. ૫૪
૧૩૨
कुजेन युक्ता कुजभे कुजेन दृष्टा च पित्तोष्णरुजं करोति ॥ शाभिघातं रुधिरमकोपं सौरीक्षिता सौरिगृहे विशेषात् ॥ ५५ ॥ અ:—મુંથા મંગળથી યુક્ત હાય અથવા મંગળની (મેષવૃશ્ચિક) રાશિની હાય અથવા મગળથી દૃષ્ટ હાય તા પિત્તના વિકાર, ઉષ્ણુ રાગ, શસ્ત્રથી ઘા અને રૂધિર કાપથી પીડા પણ કરે છે, અને જો તે શનિથી ષ્ટ અથવા શિનની ( મકર-કુંભ ) રાશિની હાય તા વિશેષ કરીને પૂર્વોક્ત ફળને આપે છે. ૫૫
बुधेन शुक्रेण युतेक्षितावा तद्वेपि वा स्त्रीमतिलाभ सौख्यम् ॥ धर्मे यशश्चाप्यतुलं विधत्ते कष्टं च पापेक्षणयोगतः स्यात् ॥ ५६ ॥ અ:—મંથા બુધ અને શુક્રની (મિથુન-કન્યા વૃષભ–તુળા) રાશિની હાય અથવા બુધ અને શુક્રથી યુક્ત અથવા હૃષ્ટ હાય તા સ્ત્રી, બુદ્ધિના લાભ, સુખ, ધર્મ અને યશના વધારા કરે છે.અને જો તે પાપ ગ્રહેાથી યુક્ત અથવા દૃષ્ટ હાય તા કષ્ટને આપે છે. ૫૬
युतेक्षिता वा गुरुणा गुरोर्भे यदीन्थिहा पुत्रकलत्रसौख्यम् ॥ ददाति हेमाम्बररत्नभोगं शुभेत्थशालादिह राज्यलाभः ॥५७॥ અ:—મંથા ગુરૂથી યુક્ત અથવા દૃષ્ટ હાય અથવા ગુરૂની ( ધન–મીન ) રાશિની હાય તેા પુત્ર અને સ્ત્રીનું સુખ તથા સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૩૩
વણું, વસ્ત્ર, રત્ન અને નાનાપ્રકારના ભાગવિલાસા આપે છે. અને જો તે શુભગ્રહથી ઇથશાલિની હાય તા રાજ્યને લાભ આપે છે. પછ शर्गृहे तेन युतेक्षिता वा यदीन्थिहा वातरुजं विधत्ते ॥ मानक्षयं वह्निभयं धनस्य हानिं च जीवेक्षणतः शुभाप्तिम् ||५८|| અર્થ:—મુંથા શિશ્નની ( મકર-કુંભ ) રાશિની હાય અથવા શનિથી યુક્ત અથવા હૃષ્ટ હાય તા વાયુ સબંધી રોગ ઉત્પન્ન કરે છે. માનની હાનિ, અગ્નિથી ભય તથા ધનના નાશ કરે છે. અને જો તે ગુરૂથી દૃષ્ટ હાય તો શુભ ફળ આપે છે. ૫૮
तमो मुखे चेन्मुथहा धनाप्तिं यशः सुखं धर्मसमुन्नतिं च ॥ सितेज्ययोगेक्षणतः पदाप्तिं सुवर्णरत्नाम्बरलब्धयश्च ॥ ५९ ॥ અ:—મુંથા રાહુના મુખમાં હોય તે ધનની પ્રાપ્તિ, યશ, સુખ અને ધમઁની વૃદ્ધિ કરે છે. અને તે જો શુક્ર અને ગુરૂથી યુક્ત અથવા હૃષ્ટ હાયતા પદ અર્થાત્ અધિકારની પ્રાપ્તિ, સુવર્ણ, રત્ન અને વસ્ત્રના લાભ કરે છે. પ
भोग्या राहोलवास्तस्य मुखं पृष्ठं गता लवाः ।। ततः सप्तमभं पुच्छं विमृष्येति फलं वदेत् ॥ ६० ॥
અઃ—રાહુના ભાગ્ય અંશને મુખ અને ભુક્ત અંશને પૃષ્ઠ કહે છે અને તેનાથી સાતમી રાશિને પુચ્છ અર્થાત્ કેતુ કહે છે. આ પ્રમાણે વિચાર કરીને ફળ કહેવું. ૬૦
तत्पृष्ठभागे न शुभप्रदा स्यात्तत्पुच्छभागाद्रिपुभीतिकष्टम् ॥ पापेक्षणादर्थसुखस्य हानिचेज्जन्मनीत्थं गृहवित्तनाशः ॥६१॥ અ:—મુંથા રાહુના પૃષ્ઠ ભાગમાં હાય તા શુભ ફળને આપતી નથી, અને જો પુચ્છ ભાગમાં અર્થાત્ કેતુની સાથે હાય તે શત્રુથી ભય અને દુઃખ કરે છે, અને જો પાપ ગ્રહથી દૃષ્ટ હાય તા ધન અને સુખની હાનિ કરે છે. આ પ્રમાણે જન્મકાળમાં મંથા હાય તા ઘર અને ધનનો નાશ કરે છે. ૬૧
× જન્મકાળમાં પણ મુંથાનું ફળ જોવાય છે એમ કેટલાકના મત છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
તાજિકસારસંગ્રહ.
मुंथेशफलम् मुंथाधिपो व्ययरसाष्टगतो विवीर्यो दुष्टग्रहस्त्वशुभवर्गगतोऽद्धकाले ॥ कष्टं नृणां परिकरोति भयं विवाद लोकैस्तथा निजजनैः कलहं नितातं ।।
અર્થ:–મુંથાને સ્વામી વ્યય ૧૨, રસ ૬, અષ્ટ ૮ સ્થાનમાં બળથી રહિત હાય, પાપગ્રહ હોય અથવા પાપ ગ્રહના વર્ગમાં હોય તે તે વર્ષમાં માણસોને કષ્ટ, ભય, માણસની સાથે વિવાદ તથા પિતાના માણસોથી હંમેશાં અત્યંત કલેશ કરે છે. દર
भाग्ये च लाभे सहजे च केन्द्रे चेद्वर्षकाले मुथहाधिनाथः ॥ करोति पुंसां विपुलं प्रतापं मैत्री नृपैः सन्मतिवर्द्धनं च ॥६३॥
અથ–મુંથાને સ્વામી નવમાં, અગીઆરમા, ત્રીજા અને કેન્દ્ર (૧-૪-૭–૧૦) સ્થાનમાં હોય તે માણસને પ્રતાપને વધારે.. રાજાની સાથે મિત્રતા, તથા સારી બુદ્ધિને વધારો કરે છે. ૬૩
એરિયાદ शुक्रेज्यौ यदि चास्तगौ हिमरुचिर्नीचानुगश्चेत्तदा ___ कुर्याद्वयाधिभयं वियोगमशिवं कष्टं महदारुणम् ॥ छिद्रेशो यदि लग्नगस्तनुपतिश्छिद्रानुगश्चेत्तदा
द्रष्टौ तौ खलखेचरैनिधनदौ शस्त्राद्भयं स्यात्ततः ॥६४॥ અર્થ –મનુષ્યોને વર્ષકાળને વિષે જે શુક અને ગુરૂ અસ્તના હોય તથા ચંદ્રમા નીચની વૃશ્ચિક રાશિનો હોય તે વ્યાધ ભય, વિયેગ, શુભ, કષ્ટ, અને મોટું દારૂણ દુ:ખ કરે છે. અથવા જે આઠમા સ્થાનનો સ્વામી લગ્નમાં પડેલ હોય અને લગ્નને. સ્વામી આઠમાસ્થાનમાં પડેલો હોય તેને પાપ ગ્રહ જોતા હેય તે મૃત્યુ કરે છે, અથવા શસ્ત્રથી ભય કરે છે. ૬૪
मुंथाजन्मविलग्नपौ यदि ततः सूर्यस्य बिम्बानुगौ ___ दृष्टौ सूर्यसुतेन ताजिकमते सर्वार्थनाशो मृतिः॥ जन्माङ्गायदि हायनोद्भवतनुः स्यादष्टमे संयुतं
दृष्टं वा मुथहेश्वरेण सततं कुर्याद्विनाशं भयम् ॥६५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૩૫
અર્થ –જ્યારે મુંથાને સ્વામી અને જન્મલગ્નને સ્વામી સૂર્યના બિંબને અર્થાત્ અસ્તને પામેલા હોય તેને શનિ જેતો. હોય તે તાજિકશાસ્ત્રના મતથી સર્વ પ્રકારના અર્થને નાશ અને મૃત્યુ થાય છે. અથવા જન્મલગ્નથી જે વર્ષલગ્ન આઠમું હોય તેમાં મુંથાને સ્વામી યુક્ત હોય અથવા તેને જેતે હેાય તે હમેશાં વિનાશ અને ભય કરે છે. ૬૫ लग्नास्तांत्यषडष्टगो हिमरुचिदृष्टः खलैः संयुतः
स्याद्रिष्टं प्रकरोत्यसौ च गुरुणा नो वीक्षितः संयुतः ।। कष्टं स्याच्छनिना कुजेन दहनाच्छस्त्राद्भयं वा रुजः
સંદ અતિ ચરવાર સૌચર રામના ! દદ્દ II અર્થ:–ચંદ્રમા લગ્ન ૧, અસ્ત ૭, અંત્ય ૧૨, ષડુ ૬, અને અષ્ટ ૮ સ્થાનમાં હોય તેને ગુરૂ જેતો ના હોય અથવા તેમાં યુક્ત ના હોય અને પાપગ્રહ જોતા હોય અથવા યુક્ત હોય તો રિષ્ટ જાણવું, તથા પૂર્વોક્ત સ્થાનને વિષે રહેલો ચંદ્રમા શનિથી યુક્ત અથવા દષ્ટ હોય તો કષ્ટ કરે છે. મંગળથી યુક્ત અથવા દષ્ટ હોય તો અગ્નિ અને શસ્ત્રથી ભય અને રોગને પ્રકેપ કરે છે, અને જે શુભ ગ્રહોથી દષ્ટ પૂર્વોક્ત સ્થાનને વિષે રહેલો ચંદ્રમા હોય તો સુખપ્રદ અને શ્રેષ્ઠ જાણવો. ૬૬ लग्नेशो यदि चाष्टगः क्षितिसुतेनालोकितः संयुतः
सौम्येज्यौ यदि चास्तगौ तु विविधापीडा भयं शस्त्रतः ॥ लग्नं पापखगान्तरे यदि गतं घुनं तथा मृत्युकृत्
पापैर्मृत्युसुखांत्यवैरिभगतैः स्यादेहिनां संक्षयम् ॥६७॥ અર્થ –જે લગ્નને સ્વામી આઠમા સ્થાનમાં પડેલ હોય તેને મંગળ જેતે હેય અથવા યુક્ત હોય તે રિષ્ટપ્રદ જાણવું. અથવા બુધ અને ગુરૂ અસ્તના થઈને ગમે તે સ્થાનમાં પડેલા હોય તો નાના પ્રકારની પીડા અને શસ્ત્રથી ભય કરે છે. લગ્ન તથા સાતમું સ્થાન પાપગ્રહોની વચ્ચે હોય તો મૃત્યુ કરે છે. પાપગ્રહ મૃત્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
તાજિકસારસંગ્રહ, ૮, સુખ ૪, અંત્ય ૧૨, અને વૈરિ ૬ સ્થાનમાં હોય તે તે માણસને નાશ થાય છે. ૬૭.
मुंथा दुष्टयुता षडंत्यवसुगा शस्त्राग्निभीतिपदा ___ दृष्टा सूर्यसुतेन साब्दसमये वातातिदा प्राणिनाम् ॥ सप्ताष्टारिसुखांत्यगा जननभाच्छिद्रोपगाब्देन्थिहा __ दृष्टा सा खलखेचरैनिधनकृत्स्यात्संयुता वा ध्रुवम् ॥ ६८ ॥
અર્થ–મુંથા પાપગ્રહથી યુક્ત થઈને ષડુ ૬, અંત્ય ૧૨ અને વસુ ૮ સ્થાનમાં હોય તો શસ્ત્ર અને અગ્નિને ભય કરે છે. તથા શનિ તેને જેતે હોય તે તે માણસને વર્ષપ્રવેશને વિષે વાયુની પીડા કરે છે. જન્મલગ્નની રાશિથી મુંથા સસ ૭, અષ્ટ ૮, અરિ ૬, સુખ ૪, અને અંત્ય ૧૨ સ્થાનમાં હોય અને તે વર્ષ લગ્નને વિષે આઠમા સ્થાનમાં રહેલી હોય તેને પાપગ્રહ જોતા હોય અથવા યુક્ત હોય તે નિશ્ચય મૃત્યુ કરે છે. ૬૮
चन्द्रशस्तनुपोऽथवाष्टमपतिर्लनाद्वययाङ्गाष्टगः ___ कुर्यान्मृत्युरुजार्तिभीतिकलहान् जन्मेशमुथाधिपौ ।। लग्नाचाष्टमगौ रुजार्तिजननौ पापेक्षितौ मृत्युदौ ___ लग्नेशो यदि चाष्टगस्तनुगतश्छिद्राधिपो रिष्टदः ॥ ६९ ।।
અર્થ –ચંદ્રરાશિનો સ્વામી, લગ્નને સ્વામી અને આઠમા સ્થાનનો સ્વામી લગનથી વ્યય ૧૨, અંગ ૬ અને અષ્ટ ૮ સ્થાનમાં હોય તો મૃત્યુ, રોગની પીડા, ભય અને કલેશ કરે છે. અથવા જન્મલગ્નને સ્વામી તથા મુંથાનો સ્વામી લગ્નથી આઠમાસ્થાનમાં હોય તો રેગની પીડા ઉત્પન્ન કરે છે. અને તેને પાપગ્રહ જોતા હોય તે મૃત્યુ કરે છે. અથવા જે લગ્નને સ્વામી આઠમાસ્થાનને વિષે હેય અને આઠમા સ્થાનને સ્વામી લગ્નને વિષે હોય તે રિષ્ટ કરે છે. ૬૯ रंधेशोऽथविलनपो यदि विधोलग्नाद्वययाष्टारिगो
नो सौम्पैरवलोकितो निधनकृन्मुंथाधिपो वा तथा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
एते रिष्टकरा बुधैर्निगदिता योगाः स्वशास्त्रोद्भवा
अन्ये ताजिकशास्त्रतो निजधिया ज्ञेयाः समादौ सदा ॥ ७० ॥ અર્થ:—જો ચંદ્રમાથી અથવા લગ્નથી આઠમાસ્થાનના સ્વામી, લગ્નના સ્વામી તથા મુંથાના સ્વામી વ્યય ૧૨, અષ્ટ ૮ અને અરિ ૬ સ્થાનમાં હાય તેને શુભગ્રહેા ના જોતા હાય તા મૃત્યુ કરે છે. આ પ્રમાણે પેાતાના શાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા રિષ્ટ કરનારા ચેાગે પડિતાએ કહેલાં છે, આ સિવાય રિષ્ટ કરનારા ખીજા ચેાગા વર્ષ પ્રવેશને વિષે તાકિશાસ્ત્રથી પેાતાની બુદ્ધિથી હમ્મેશાં જાણી લેવા. अरिष्टभंगयोगाः
देवेज्यः खलु केन्द्रगः शुभखगैर्युक्तोऽथवाऽऽलोकितो हन्यात्तन्निखिलं पुरा निगदितं रिटं शशाङ्कोद्भवम् ।। सौम्याः कंटकगास्त्रिकोणभवगा लग्नान्निहन्युर्ध्रुवं
૧૩૭
रिष्टं यद्भहजं नृणां तनुपतिः केन्द्रानुगो वा तथा ॥ ७१ ॥ અ:કેદ્રસ્થાનમાં ગુરૂ પડેલા હાય તેમાં શુભગ્રહે યુક્ત હાય અથવા દૃષ્ટ હેાય તે પ્રથમ કહેલા ચંદ્રમાથી ઉત્પન્ન થયેલા સરિષ્ટના નાશ કરે છે, અથવા કેદ્રસ્થાન, ત્રિકાણુસ્થાન અને અગીઆરમા સ્થાનમાં શુભ ગ્રહેા રહેલા હાય તા લગ્નથી ઉત્પન્ન થયેલા રિષ્ટના નાશ કરે છે અથવા લગ્નને સ્વામી કેંદ્રસ્થાનમાં હાય તે માણસેાને અન્ય ગ્રહથી ઉત્પન્ન થયેલા રિષ્ટને નાશ કરે છે. ૭૧
पापो वर्षविलग्नतो हिमरुचेर्वारित्रिलाभस्थितो
हन्यात्सौम्ययुतेक्षितो हि सकलं रिष्टं पुरा भाषितम् ॥ वीर्याढ्यो ऽपि विलग्नपः शुभयुतः केन्द्रानुगोसौ हरे
दिष्टं सौम्ययुतेक्षितोऽब्दसमये जीवस्तथाविद्भृगुः ॥ ७२ ॥ અઃ—વ લગ્નથી અથવા ચંદ્રમાથી પાપગ્રહા અરિ ૬, ત્રિ૩ અને લાભ ૧૧ સ્થાનમાં હોય તેમાં શુભ ગ્રહો મુક્ત અથવા દ્રષ્ટ હોય તો પ્રથમ કહેલા સવરિષ્ટનો નાશ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તાજિકસારસંગ્રહ.
વર્ષ લગ્નને વિષે લગ્નને સ્વામી બળવાન તથા શુભ ગ્રહોથી યુક્ત થઈને કેંદ્રસ્થાનમાં હોય અને તેમાં શુભ ગ્રહો યુકત અથવા દષ્ટ હોય તે રિષ્ટને નાશ કરે છે. આ પ્રમાણે કેદ્રસ્થાનમાં ગુરૂ, બુધ કે શુક હોય તો પણ રિષ્ટને નાશ કરે છે. ૭૨ केन्द्रत्रिकोणोपगतेब्दनाथे शुभं च रम्यं सकलं तदाब्दम् ॥ शत्रोविनाशं धनधान्यलाभं यशः प्रदं वा खलु रिष्टनाशम् ॥७३ ॥
અર્થ:–વર્ષને રાજા કેદ્રસ્થાન અથવા ત્રિકેસ્થાનમાં હોય તો આખું વર્ષ શુભ અને રમણિય જાણવું તથા શત્રુને નાશ, ધન અને ધાન્યને લાભ, કીર્તિને વધારો અને રિષ્ટને નાશ પણ કરે છે.
પાના : वागीशोऽब्दविलनगविभगतो जन्माधिपश्चाम्बुगो ___ हन्याद्वैरिगणांस्तदा बलयुतो दद्याच वित्तं बहु ॥ वेश्मेशो यदि वेश्मगो बलयुतश्चेत्सौम्यखेटर्युतो ___ दृष्टो वा प्रददाति सौख्यमतुलं जायादिमित्रोद्भवम् ॥७४॥
અર્થ –વર્ષકાળમાં ગુરૂ પહેલા અથવા ત્રીજા સ્થાનમાં હોય તથા જન્મલગ્નને સ્વામી ચોથા સ્થાનમાં બળથી યુક્ત હોય તો શત્રુઓના સમૂહનો નાશ કરીને ઘણુંજ ધન પામે છે. ચોથા સ્થાનનો સ્વામી ચોથાસ્થાન પામેલ હોય અને તે બળથી યુક્ત તથા શુભ ગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તો સ્ત્રી પુત્રાદિક તથા મિત્ર વર્ગથી ઉત્પન્ન થયેલું ઘણું સુખ પામે છે. ૭૪ पुण्यशो बलसंयुतो धनपतौ वीर्यान्वितेसद्ग्रहै
दृष्टे वापि युते विलग्नभगते ज्ञेयं गजान्तं फलम् ॥ राज्यं वा विपुलं धनं शुभगजैरवैविलासः सुखं
जायेशे तनुभावगे च गुरुणा युक्तेऽथवालोकिते ॥ ७५ ॥ અર્થ–બળથી યુક્ત નવમા સ્થાનનો સ્વામી તથા બળથી યુકત ધનસ્થાનનો સ્વામી શુભ ગ્રહથી દષ્ટ અથવા યુક્ત લગ્નની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૩૯
~~~
રાશિને પામેલા હોય તે હાથીને આરંભીને રાજ્યનું ફળ જાણવું. ગુરૂથી યુક્ત અથવા દષ્ટ સાતમા સ્થાનનો સ્વામી લગ્નને પામેલો હોય તો રાજ્ય, ઘણું ધન તથા સારા હાથી અને ઘોડાના વૈભવનું સુખ પામે છે. ૭૫ तन्वंति क्षितिजाकसूर्यतनयावित्तं हि लाभोपगा
राज्यं बाहुबलेन ते भुवितले दार्हिशत्रुज्झितम् ॥ विदेवेज्यसितैः कृतोऽब्दसमये चेदित्यशालस्तदा
राज्यं संप्रददाति वैरिरहितं भोगैरनेकैर्युतम् ॥ ७६ ॥ અર્થ:-મંગળ, સૂર્ય અને શનિ અગીઆરમા સ્થાનમાં રહેલા હોય તે ધનને વધારે કરે છે, તથા પોતાના પરાક્રમથી પૃથ્વી ઉપર શત્રુથી રહિત રાજ્યને પામે છે. વર્ષપ્રવેશને વિષે બુધ, ગુરૂ અને શુક ઈન્થશાલ ભેગ કરતા હોય તો શત્રુથી રહિત તથા નાના પ્રકારના ભેગથી યુક્ત રાજ્યને પામે છે. ૭૬ सौम्यैश्चेद्रहितोऽप्यसौ खलखगैस्तर्कत्रिलाभोपगै
ईन्याद्वैरिगणं हि हस्तितुरगैयुक्तं च राज्यं पुनः ।। दद्युमंदसितौ निजोच्चभगतौ विर्यान्वितौ यच्छतो
राज्यं म्लेच्छजनप्रसादजनितं सौख्यार्थभोगैर्युतम् ।। ७७ ॥ અર્થ:–વર્ષલગ્નને વિષે શુભ ગ્રહથી રહિત પાપ ગ્રહ છઠ્ઠા, ત્રીજા અને અગીઆરમા સ્થાનને પામેલા હોય તે શત્રુ ૫ક્ષને નાશ કરીને હાથી અને ઘોડાથી યુક્ત રાજ્ય ફરીથી પામે છે. બળથી યુકત શનિ અને શુક પોતાની ઉચ્ચરાશિને પામેલા હોય તે મ્યુચ્છ અર્થાત્ યવન રાજાએ અર્પણ કરેલા સુખ, ધન એને ભેગથી યુક્ત રાજ્યને પામે છે. ૭૭ सकलसौम्यखगा यदि केन्द्रगा भवपराक्रमशत्रुगताः खलाः ॥ सुतधनं बहुलं मणिकांचनं रतिसुखं विसृजन्ति तदा नृणाम् ॥७८।।
અર્થ જે સર્વ શુભ ગ્રહે કે ૧-૪-૭-૧૦ સ્થાનને પામેલા હોય તથા પાપગ્રહ ૧૧-૩-૬ સ્થાનને પામેલા હોય તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦.
તાજિકસાસંગ્રહ
માણસ સુત, ધન, મણિ, સુવર્ણ તથા રતિ સુખ અર્થાત્ સ્ત્રી સંભેગાદિ સુખને પામે છે.
नीचोपगा वैरिगृहोपयाताः पापैर्युताश्चास्तगता ग्रहेन्द्राः ॥ हरंति राज्यं विपुलं नराणां तदा सुखं नाल्पतरं हि वर्षे ॥ ७९ ॥
અર્થ:–રાજગકર્તા ગ્રહો નીચની રાશિને અથવા શત્રુની રાશિને પામેલા હોય અથવા પાપગ્રહથી યુક્ત અથવા અસ્તને પામેલા હોય તો તે વર્ષને વિષે રાજ્યગને ભંગ કરે છે તથા તે માણસને દુઃખી પણ કરે છે. ૭૮
दुष्टवर्गोपगाः पापाः सौम्याश्चेदलवर्जिताः ॥ अपा कुर्वति ते राज्यं कष्टं कुवैति देहिनाम् ॥ ८०॥ અર્થ–પાપગ્રહ પાપગ્રહના નવમાંશને પામેલા હોય તથા શુભગ્રહ બળથી રહિત હોય તે રાજ્યગનો ભંગ કરે છે તથા તે માણસને દુઃખી પણ કરે છે. ૮૦
મિજમાવટાનિ. यदि सुरेशगुरुस्तनुगंस्निगः प्रसवलनपतिहिबुकाश्रितः।। परिविजित्य'रिपोजन संचयं धनचयं प्रकरोति गजादिकम् ॥८॥
અર્થ –જે ગુરૂ લગ્ન અથવા ત્રીજા સ્થાનમાં રહેલે હેય અને જન્મલગ્નને સ્વામી ચેથાસ્થાનમાં રહેલો હોય તે શત્રુના માણસને જીતીને હાથીને આદિ લઈને ધનનો સંગ્રહને પામે છે. ૮૧ मदनपस्तत्रुगस्ततुगो गुरुयदि खलैः सहितो न च वीक्षितः । भवति चात्रधनं बहुलं तदा नरपतित्वमिदं विपुलं तितौ ।।८२॥
અર્થ–સાતમા સ્થાનનો સ્વામી લગ્નમાં રહેલું હોય અને પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટિ રહિત ગુરૂ લગ્નમાં રહેલો હોય તો તે માણસ પૃથ્વીને વિષે મેટો રાજ્યકારી તથા ઘણા ધનને પ્રાપ્ત થાય છે. ૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
धनपतिः कुरुते धनगो धनं यदि सुराधिपतीज्यसमन्वितः ॥ सुतगतः स्रुतपः सबलो यदा सुतसुखं बहुलं तनुते तदा ॥ ८३ ॥ અર્થ:—જો ધનસ્થાનના સ્વામી ગુરૂથી યુક્ત ધનસ્થાનમાં બેઠેલા હાય તા તે ધનના લાભ કરે છે. પાંચમાસ્થાનના સ્વામી બળવાન થઇને જ્યારે પાંચમા સ્થાનમાં રહેલા હાય ત્યારે પુત્રના સુખના વધારા કરે છે. ૮૩ गुरुसितौ यदि चास्तमुपागतौ हिमरुचिर्यदि नीचमुपागतः ॥ तनुभृतां तनुते विपदं तनौ मरणमत्र वियोगकरं परम् ॥ ८४ ॥
અઃ—જ્યારે ગુરૂ અને શુક્ર અસ્તના હાય તથા ચંદ્રમા નીચની વૃશ્ચિક રાશિને પામેલા હેાય ત્યારે માણસાને શરીરે વિપત્તિ, મરણ અને વિયેાગ કરે છે. ૮૪ निधनभावगतस्तनुनायको यदि कुजेन युतोऽप्यवलोकितः ॥ खलु तनौ कफवातमरुद्वयथां बहुव्यथां तनुतेऽत्र महद्भयम् ||८५ ||
અઃ—જો લગ્નના સ્વામી મંગળથી યુક્ત અથવા દૃષ્ટિવાળા થઈ ને આઠમાસ્થાનને પામેલા હાય તે માણસાને શરીરને વિષે ક, પિત્ત અને વાયુની ઘણી પીડા અને માટા ભય ઉત્પન્ન કરે છે. ૮૫ मदपतिर्मदगः सबलो यदा खलखगैः सहितो न च वीक्षितः ॥ मुनिवरैर्गदितं बहुलं सुखं युवतिवर्गभवं विविधं तदा ॥ ८६ ॥
અર્થ:જ્યારે સાતમા સ્થાનના સ્વામી અળવાન થઈને સાતમાસ્થાનમાં રહેલે હેાય અને તે પાપગ્રહેાથી યુક્ત અથવા ટટ્ટ ના હાય ત્યારે સ્ત્રી વથી ઉત્પન્ન થયેલું ઘણુંજ સુખ આપે છે. આ પ્રમાણે મુનીશ્વરા કહે છે. ૮૬ लग्नं यदा पापखगैः समेतं सौम्यग्रहैनों सहितं च दृष्टम् ॥ प्राप्नोति मांद्यं बहुलं समांते तदा विवादं कुजनैर्नराणाम् ॥ ८७ ॥ અ:—જ્યારે વર્ષ લગ્ન પાપગ્રહેાથી યુક્ત હાય અને તે ગ્રહેાથી યુક્ત અથવા દષ્ટ ના હેાય ત્યારે વ કાળને વિષે તે માણસને અત્યંત મદપણું તથા નઠારા માણસેાથી વિવાદ થાય છે. ૮૭
શુભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૪૧
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તાજિક સારસંગ્રહ.
वेश्यानुरागो मदपे विनष्टे दुष्टान्विते स्यात्परभार्ययाप्तिः ॥ नष्टे विदग्धे खलखेटयुक्ते धर्माधिपे ज्ञानविपर्ययः स्यात् ॥ ८८ ॥
અર્થ-સાતમા સ્થાનનો સ્વામી નgબળી હોય તે વેશ્યા સ્ત્રી સાથે પ્રીતિવાળો થાય છે, સાતમા સ્થાનને પાપગ્રહથી યુક્ત હોય તો પરસ્ત્રીથી પ્રીતિવાળો થાય છે, નવમાસ્થાનનો સ્વામી નષ્ટ બળી, અસ્ત અથવા પાપગ્રહથી યુક્ત હોય તો વિપરીત જ્ઞાનવાળે થાય છે. ૮૮ मंदान्वितो रात्रिपतिय॑यस्थो दैत्याचितः षष्ठगतोविलग्नात् ।।। सौख्यार्थनाशं प्रकरोति शीघ्रं भूपादथो चौरजनाच दुष्टात् ।।८९॥
અર્થ:-શનિથી યુક્ત ચંદ્રમા બારમા સ્થાનમાં રહેલો હોય અને લગ્નથી શુક છઠ્ઠા સ્થાનને પામેલ હોય તે માણસોને રાજાથી, ચોર લેકેથી અથવા દુષ્ટ લોકોથી સુખ અને ધનને નાશ થાય છે.૮૯ मुंथाब्दभूक रन्ध्रसमाङ्गनाथा नास्तंगता वीर्ययुतास्तदाऽब्दम् ।। रम्यं सुखार्थागमनं विलासं कुर्वन्ति ते व्यस्तगताश्चव्यस्तम् ॥१०॥
અર્થ:--જ્યારે વર્ષને ભેગવનારી મુંથા, આઠમા સ્થાનને સ્વામી અને વર્ષ લગ્નને સ્વામી અસ્તને પામેલા ન હોય તથા બળવાન હોય ત્યારે તે વર્ષ આનંદદાયક, સુખ અને ધન પ્રાપ્તિ અને વિલાસ આપનારું જાણવું. આનાથી વિપરીત હોય તે વિપરીત ફળ આપે છે. ૯૦ त्रिकोणकेन्द्रायगतेऽद्वनाथे सौम्ये च रम्य सकलं तदाऽब्दम् ॥ षडष्टरिष्फोपगते विवीर्ये कष्टप्रदं तद्गदितं मुनीन्द्रैः ॥११॥
અર્થ –વર્ષને રાજા શુભગ્રહ થઈને કેન્દ્ર ૧-૪-૭-૧૦ ત્રિકોણ ૯-પ અથવા આય ૧૧ સ્થાનમાં રહેલો હોય તો તે આખું વર્ષ આનંદદાયક જાણવું. તથા વર્ષને રાજા ષડુ ૬, અષ્ટ ૮, રિફ ૧૨ સ્થાનમાં હીનબળી થઈને રહેલો હોય તે તે વર્ષ કષ્ટ આપનારૂં મુનીશ્વરએ કહેલું છે. अथ समाधिपतौ त्रिषडायगे खलखगैः सकलं सबले शुभम् ॥ व्ययविनाशगते विवले तदा न च शुभं गदितं मुनिभिनृणाम् ॥९२॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૪૩ અર્થ:–જે કોઈ પાપગ્રહ વર્ષને રાજા થઈને ત્રિ ૩, ૬, આય ૧૧ સ્થાનને વિષે રહેલો હોય તો આખું વર્ષ શુભ જાણવું. બળથી રહિત પાપગ્રહ વર્ષને રાજા થઈને વ્યય ૧૨, વિનાશ ૮ સ્થાનને વિષે રહેલો હોય તો આખું વર્ષ માણસોને અશુભ જાણવું. એમ મુનીશ્વરે કહે છે. ૯૨
सौम्यग्रहैरुपचयोपगतैः समस्तैलग्नात्तथा निशिपतेः सबलैनराणाम् ॥ दद्युर्धनानि विविधानि विलासहास्यं सौख्यागमं निखिललोकजनात्पृथिव्याम् ॥९३ ॥ અર્થ:–વર્ષ લગ્નથી અથવા ચંદ્રમાથી બળથી યુક્ત સર્વે શુભ ગ્રહો ઉપચય ૩-૬-૧૦-૧૧ સ્થાનને વિષે રહેલા હોય તે માણસને પૃથ્વીને વિષે નાના પ્રકારના ધનની પ્રાપ્તિ, વિલાસ, હાસ્ય તથા સવે લેકેથી સુખની પ્રાપ્તિ મળે છે. मन्दोऽब्दलग्नात्रिषडायवर्ती करोति नूनं सकलार्थ लाभम् ॥ वित्तक्षयं वित्तगतोऽङ्कसंस्थः पापोदयं कर्मगतोऽर्थनाशम् ॥१४॥
અર્થ –વર્ષલગ્નથી શનિ ત્રિ ૩, ૫ ૬, આય ૧૧ સ્થાનમાં રહેલો હોય તે સર્વ પ્રકારના અર્થનો લાભ નિશ્ચયથી કરે છે. ધનસ્થાનમાં શનિ રહેલો હોય તો ધનને નાશ કરે છે. નવમાસ્થાનમાં શનિ રહેલો હોય તો પાપનો ઉદય કરે છે. તથા દશમાસ્થાનમાં શનિ રહેલા હોય તો ધનનો નાશ કરે છે. ૯૪
દ્વિતરાજા रविः शराब्जैस्तपनैःशशाङ्को लवैर्महीजो वमुभिश्चभागैः॥ ज्ञभार्गवौ सप्तलवैनभोगैर्देवेज्यमंदौ प्रयुतिं करोति ॥९५॥
અર્થ –સૂર્યના ૧૫, ચંદ્રમાના ૧૨, મંગળના ૮, બુધના ૭, ગુરૂના ૯, શુકના ૭ અને શનિના ૯ દીક્ષાંશ જાણવા. ૫
इक्बालेन्दुवारयोगमाह. चेत्कण्टके पणकरे च खगाः समस्ताः स्यादिक्कवाल इति राज्यसुखाप्तिहेतुः ॥ आपोक्लिमे यदि खगाः सकलेन्दुवारो
न स्याच्छुभः कचन ताजिकशास्त्रगीतः ॥१६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
તાજિકસારસંગ્રહ.
અર્થ :—સૂર્યાદિ સર્વ ગ્રહેા કેદ્ર ( ૧-૪–૭–૧૦ ) સ્થાન અને પણફર ( ૨-૫–૮–૧૧ ) સ્થાનમાં રહેલા હાય તાઇવાલયે ગ થાય છે. આ યાગ રાજ્યસુખની પ્રાપ્તિ કરનારા જાણવા, તથા આચેાગથી રિયાગના ભંગ પણ થાય છે. જો આપેાસ્લિમ (૩૬–૯–૧૨) સ્થાનમાં સૂર્યાદિ સર્વ ગ્રહેા રહેલા હાય તા ઈંદુવાર નામના ચેાગ તાજિકશાસ્ત્રને વિષે કહેલા છે. આ યોગ વર્ષ અને માસ પ્રવેશાદિને વિષે અશુભ જાણવા. ૯૬
इत्थशालयोगः
शीघ्रोऽल्पभागैर्घन भागमंदेग्रस्थे निजं तेज उपाददीत ॥ स्यादित्थशालोऽयमथो विलिप्तालिप्सार्द्धहीनो यदि पूर्णमेतत् ॥ ९७ ॥
અર્થ :—મંદગતિવાળા ગ્રહ અધિક અંશવાળા થઈને આગળ બેઠા હાય અને શીઘ્રગતિવાળા ગ્રહ અલ્પ અંશવાળા થઈને પાછળ બેઠા હાય અને મન્નેની દૃષ્ટિ દીક્ષાંશની અંદર હોય તા શીઘ્રગતિવાળા ગ્રહ પેાતાનું તેજ આગળ બેઠેલા મદ્યગતિવાળા ગ્રહને આપે છે. આને ઇત્યશાલ ચેાગ કહે છે. આચાગ ચાર પ્રકારનાં છે. ૧—વમાન મુથશીળ, ર—પરિપૂર્ણ મુથશિળ, ૩—રાશ્યંત રાશ્યાદિ મુથશિળ, ૪—ભવિષ્ય મુથશિળ, અહીં પ્રથમ વમાન મુથશિળ કહે છે. શીઘ્રગતિવાળા ગ્રહ. મંદગતિવાળા ગ્રહથી ન્યૂન અંશ ઉપર હાય અર્થાત્ શીઘ્રગતિવાળા ગ્રહના દીમાંશની અંદર હાય અને બન્નેની પરસ્પર પંચમાદિ ષ્ટિ હોય તો શીઘ્ર અર્થાત પૃષ્ઠ ગત ગ્રહ પોતાનું તેજ મંદગતિવાળા ગ્રહને આપે છે, આને વત્ત માન મુથશિળ ( ઇત્થશાલ ) ચેાગ કહે છે. ખીન્ને પરિપૂર્ણ મુશિળ—શીઘ્રગતિવાળો ગ્રહ મંદગતિવાળા ગ્રહથી એક વિકળા માત્ર અથવા ૩૦ વિકળા માત્ર ન્યૂન (આછો) હાય તેા પરિપૂર્ણ મુથશિળ ચેાગ થાય છે. ૯૭ शीघ्रो यदा भांत्यलवस्थितः सन् मंदेऽग्रयभस्थे निदधाति तेजः ॥ स्यादित्थशालोयमथैष शीघ्र दीप्तांशकांशैरिह मंदपृष्ठे ॥ ९८ ॥ तदा भविष्यद्गणनीयमित्थशालं त्रिधैवं मुथशीलमाहुः ॥ लग्नेशकार्याधिपयोर्यथैष योगस्तथा कार्यमुशंति संतः ॥ ९९ ॥
નવમ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #168
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૪૫
અર્થ :—શીઘ્રગતિવાળા ગ્રહ ર૯ અંશ ઉપર અર્થાત્ રાશ્યતમાં હાય અને મંદગતિવાળા ગ્રહ આગળની રાશિમાં શીઘ્ર ગતિવાળા ગ્રહના દિમાંશની અંદર હાય તા શીઘ્ર ગતિવાળા ગ્રહ મદગતિવાળા ગ્રહને પેાતાનું તેજ આપે છે, આ પણ વમાન મુશળ યાગ છે. આને રાસ્યંત રાસ્યાદિસ્થ મુથશિળ કહે છે. ચેાથેા ભવિષ્ય મુથશિળ–શીઘ્રગતિવાળા ગ્રહ પેાતાના દીમાંશાથી અધિક અશવાળા થઈને મંદગતિવાળા ગ્રહની પાછળ હાય તેા ભવિષ્ય મુશિળ યાગ થાય છે. ઇત્થશાળના પ્રકાર તેા ત્રણ જ છે. વર્તમાન, પૂર્ણ અને ભવિષ્ય. પરંતુ વત્તમાન મુથશિળના બે પ્રકાર હાવાથી અહીં ચાર પ્રકાર કહેલા છે. મુથશિળ, મુત્થશિળ, મુત્થશીળ અને મૂથશીળ આ ચાર નામ ઇત્થશાળનાજ છે. લગ્નેશ અને કાયે શના પરસ્પર જેવા મુથશિળ યાગ થયા હાય તેવું તેનું ફળ કહેવુ વમાન મુશિળ યાગ થયા હાય તા તે ભાવ સ ંબધી સુખ વમાન જાણવું. પિરપૂર્ણ મુશળ યાગ થયા હાય તે તે સઅધી સંપૂર્ણ સુખજ જાણવું અને ભવિષ્ય મુથશિળ યાગ થયા હાય તેા તે ભાવ સંબધી સુખ આગળ મળશે. આ પ્રમાણે ન્યાતિવિદો પ્રશ્નાદિકને વિષે ફળ કહે છે. ૯૮-૯૯ लग्नेशकार्याधिपतत्सहाया यत्र स्युरस्मिन्पतिसौम्यदृष्टे ॥ तदा बलाढ्यं कथयति योगं विशेषतः स्नेहशाऽपि सन्तः ॥ १०० ॥ અર્થ:—લગ્નેશ અને કાયે શના મિત્ર ગ્રહેા પણ તેમની મરાખર ફળ આપે છે. લગ્નેશાદિ પૂર્વોક્ત ગ્રહેા જે ભાવામાં બેઠેલા હાય તે ભાવા પાતાના સ્વામી અને શુભ ગ્રહેાથી હૃષ્ટ હાય તા પૂર્વોક્ત યાગ બળવાન થાય છે. અને તે ઘણુંજ (ઉત્કૃષ્ટ) ફળ આપે છે. પંડિત લેાકેા સ્નેહ દ્રષ્ટિ (મિત્ર સૃષ્ટિ) થી ફળની વિશેષતા કહે છે. ઇત્થશાળ ચેાગમાં એટલું યાદ રાખવું કે ઇત્થશાળી મંદ ગતિવાળા ગ્રહ વક્રગતિના હોય તે પૂર્વોક્ત ફળ અધિક આપે છે. ૧૦૦ स्वर्क्षादिसत्स्थानगतशुभैश्चेद्युतेक्षितोऽभूद्भविताऽथवाऽऽस्ते ॥ तदा शुभं प्रागभवत्सुपूर्णमग्रे भविष्यत्यथ वर्त्तते च ॥ १०१ ॥
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
તાજિક સારસંગ્રહ.
અર્થ:-ઈન્થશાળ યોગ કર્તા લગ્નેશ અને કાશ પિતાની રાશિને પામી ગયા હોય તથા શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ થઈ ગયા હોય તો ઇન્ધશાળોક્ત શુભ ફળ થઈ ગયું છે, લગ્નેશ અને કાર્યોશ પિતાના સ્વગૃહચાદિ શુભ સ્થાનમાં તથા શુભ ગ્રહાથી યુક્ત અથવા દષ્ટ થવાના હોય તો ભવિષ્યકાળમાં શુભ ફળ મળશે. તથા લગ્નેશ અને કાર્યશ પોતાના સ્વગૃહસ્થાદિ શુભ સ્થાનમાં તથા શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હાલ હોય તો શુભ ફળ તત્કાળ મળશે એમ વર્ષ અને પ્રશ્નાદિકમાં બુદ્ધિ બળથી વિચારીને ફળ કહેવું. ૧૦૧ व्यत्यस्तमस्माद्विपरीतभावेऽथेष्टक्षतोनिष्टगृहं प्रपन्नः ॥ अभूच्छुभं पागशुभं त्विदानी संयातुकामेन च भाविवाच्यम् ॥१०२॥
અર્થ:–લશ અને કાર્યો શત્રુ, નીચ, શત્રુહદ્દા, શત્રુત્રેરાશિપ, શત્રુ મુશલહ અથવા પાપગ્રહની રાશિને પામી ગયા હાય તથા પાપગ્રહોથી યુકત અથવા દષ્ટ થઈ ગયા હોય તે અશુભ ફળ પહેલાં થઈ ગયું છે. લગ્નેશ અને કાશ પોતાના શત્રુ આદિ અશુભ સ્થાનમાં તથા પાપગ્રહોથી યુકત અથવા દષ્ટ થવાનાં હોય તો ભવિષ્યમાં અશુભ ફળ મળશે તથા લગ્નેશ અને કાર્યોશ પિતાના શત્રુ આદિ અશુભ સ્થાનમાં તથા પાપ ગ્રહોથી દષ્ટ અથવા યુકત હાલ હોય તો અશુભ ફળ તત્કાળ મળશે. જે લગ્નેશ અને કાશ મિત્રની રાશિને પામીને આગળ શત્રુની રાશિને પામેલા હોય તે પહેલાં શુભ ફળ થઈ ગયું છે અને હાલ અશુભ ફળ ચાલે છે તથા લગ્નેશ અને કાર્યેશ શત્રુની રાશિને પામીને આગળ મિત્રની રાશિને પામેલા હોય તે પહેલાં અશુભ ફળ થઈ ગયું છે અને હાલ શુભ ફળ ચાલે છે. આ પ્રમાણે વિચારીને કહેવું. ૧૦૨
इसराफयोगः शीघ्रो यदा मंदगतेरथैकमप्यंशमभ्येति तदेसराफः ॥ कार्यक्षयो मसरिफे खलोत्थे सौम्येन हिल्लाजमतेन चिंत्यम् ॥१०३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જ.
૧૪૭ અર્થ–પૂર્વોક્ત ઈત્થશાલયોગને વિપરીત ઈસરાફ એગ કહે છે. શીધ્રગતિવાળો ગ્રહ જે મંદગતિવાળા ગ્રહ કરતાં એક અંશ આગળ હોય તો ઈસરાગ થાય છે. આને મૂસરિફ પણ કહે છે. આ ઈસરાફગ પાપગ્રહના સબંધથી થયે હોય તે કાર્યનો નાશ કરે છે અને શુભગ્રહના સંબંધથી થયો હોય તે નાશ નથી કરતો. આ પ્રમાણે હિલ્લાજ મતથી વિચાર કરવો. ૧૦૩
प्रथमभावविचारः तनुसुखमदनाज्ञाराशयः केन्द्रसंज्ञाः
पणफरभवनानि स्वायपुत्राष्टमानि ॥ व्ययरिपुगुरुदुश्चिक्यानि चापोक्लिमानि
प्रभवति चतुरस्रं मृत्युबंधुद्वयं च ॥ १०४ ॥ અર્થ –૧-૪-૭-૧૦ સ્થાનને કેન્દ્રસંzક કહે છે. ૨-૫-૮૧૧ સ્થાનને પણફરસંશક કહે છે. ૩-૬–૯–૧૨ સ્થાનને આપકિલમ કહે છે. તથા ૮-૪ ને ચતુર સંજ્ઞક કહે છે. ૧૦૪
धीधर्फ त्रिकोणं भवति नवमभं त्रिविकोयं च ___ लाभारि भ्रातृमध्यान्युपचयभवनान्याहुरित्येवमार्याः ॥ यो भावः स्वामिसौम्यैर्भवति युतिगतो वीक्षितो वापि यत्र
तद्भावस्य प्रद्धिर्भवति च सुतरां पापखेटैस्तुहानिः ॥१०५॥ અર્થ:–૩–૫ સ્થાને ત્રિકોણ સંજ્ઞક કહે છે. એકલા નવમા સ્થાનને ત્રિત્રિકોણસંજ્ઞક કહે છે. ૧૧૬–૩–૧૦ સ્થાનને ઉપચય સંજ્ઞક કહે છે. આ પ્રમાણે શ્રેષ્ઠ મુનિઓ કહે છે. જે ભાવ પતાના સ્વામીથી તથા શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે ભાવની વૃદ્ધિ જાણવી. અને પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તો તે ભાવની અત્યંત હાનિ જાણવી તથા શુભગ્રહો અને પાપ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે ભાવનું ફળ મધ્યમ જાણવું. लग्नाधिपे वीर्ययुते सुखानि नैरुज्यमर्थागमनं विलासः ॥ स्यान्मध्यवीर्येऽल्पसुखार्थलाभः क्लेशाधिकत्वं विपदल्पवीर्ये ॥१०६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
તાજિકસારસંગ્રહ.
અર્થ:–લગ્નને સ્વામી હત્યંચવગીર ચક્રમાં ઉત્તમ બળવાન હોય તો સુખ, નીરેગતા, ધનની પ્રાપ્તિ અને હાસ્ય વિલાસાદિ સુખ આપે છે. મધ્યમ બળવાન હોય તો સુખ અને ધનને લાભ થાઓ આપે છે. તથા હીન બળવાન હોય તો અધિક કલેશ અને વિપત્તિ આપે છે. ૧૦૬ जन्मादाङ्गपतींथिहापतिसमानाथाघधीकारवान्
सूर्यो नष्टबलस्त्वगतिविलयं कुर्यानिरुत्साहताम् ॥ नीचत्वं पितृमातृतोऽप्यभिभवश्चंद्रक्षिकार्यक्षयो
दारियं च पराभवो गृहकलियाध्यादिभीतिस्तथा ॥१०७॥ અર્થ:–જેના વર્ષકાળને વિષે જન્મલગ્નસ્વામી, વર્ષ લગ્નસ્વામી, મુંથાસ્વામી, વર્ષેશ અને આદિ શબ્દથી ત્રિરાશીને સ્વામી, દિન રાત્રિને સ્વામી પંચાધિકારીઓમાંથી કઈ પણ અધિકારને પ્રાપ્ત થઈને સૂર્ય બહત્પચવગીર ચકમાં હીન બળવાન અર્થાત્ પાંચથી ન્યૂન હોય તે ત્વચારોગ અર્થાત્ કઢ, કોળીઆ દાદર આદિથી નેત્રને નાશ, ઉત્સાહથી રહિત, નીચ કર્મ ઉપર વૃત્તિ, તથા માતાપિતાથી પણ કલેશ કરાવે છે. ચંદ્રમા હોય તે નેત્ર અને કાર્યની હાનિ, દરિદ્રતા, અપમાન, ઘરમાં કલેશ, માનસીવ્યથા તથા વેગને ભય કરે છે. ૧૦૭
भौमे चलत्वं भीरुत्वं बुधे मोहपराभवौ ॥ जीवे धर्मक्षयः कष्टफला जीवनवृत्तयः ॥ १०८ ॥ અર્થ–મંગળ હોય તો તે માણસને ચલિત મન તથા ભયની પ્રાપ્તિ કરે છે, બુધ હોય તો મેહ અને પરાભવ કરે છે, ગુરૂ હોય તે ધર્મને નાશ તથા કષ્ટથી જીવિકાની વૃત્તિ કરે છે. ૧૦૮
शुक्रे विलाससौख्यानां नाशः स्त्रीभिः समं कलिः ॥ सौरे भृत्यजनादुःखं रुजो वातप्रकोपतः ॥ १०९ ॥ અર્થ:–શુક હોય તો વિલાસ અને સુખને નાશ તથા સ્ત્રીઓથી કલેશ કરે છે. શનિ હોય તો નોકર ચાકરથી દુઃખ તથા વાયુ પ્રકોપથી રેગની ઉત્પત્તિ કરે છે. ૧૦૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
" ૧૪૦
जन्मादाङ्गपरन्ध्रपाब्दमुथहानाथा बलान्यास्तदा
रम्यं वर्षमुशन्ति सर्वमतुलं सौख्यं यशोर्थागमः ॥ षष्ठाष्टांत्यगता नचेदिह पुनस्ते दुःखभीतिपदा
निर्वीर्या यदि वर्षमेतदशुभं वाच्यं शुभेक्षां विना ॥११०॥ અર્થ –જન્મલગ્નેશ. વર્ષલનેશ, અષ્ટમેશ અને મુંથેશ બળવાન હોય તથા છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનને પામેલા ના હોય તો તે માણસને આખું વર્ષ શુભ કહેલું છે. અને તે વર્ષમાં અગણિત સુખ, યશ અને ધનની પ્રાપ્તિ પણ થાય છે. જે ઉપર કહેલા ગ્રહો બળવાન થઈને છઠ્ઠી, આઠમા, અને બારમા સ્થાનને પામેલા હોય તો દુ:ખદાયક જાણવા તથા ઉપર કહેલા ગ્રહો હીનબળવાન હોય અને છઠ્ઠા, આઠમા તથા બારમા સ્થાનને પામેલા હોય તો તે દુ:ખ તથા ભયકારક જાણવા. જે એ ચારે ને શુભ ગ્રહ જોતા ના હોય તે આખું વર્ષ અશુભ જાણવું. ૧૧૦
लग्नेशो वीक्ष्यते लग्नं वीक्ष्यन्ते च शुभग्रहाः ॥ तदा देहसुखं विद्यालग्ने लग्नेश्वराऽथवा ॥ १११ ॥
અર્થ:–લગ્નને સ્વામી લગ્નને જોતા હોય તથા સર્વ શુભ ગ્રહો લગ્નને જતા હોય અથવા લગ્નને સ્વામી લગ્નમાં બેઠે હોય ત્યારે દેહનું સંપૂર્ણ સુખ જાણવું. ૧૧૧
केन्द्रगो यदि लग्नेशः शुभो दृष्टः शुभैरपि ॥ त्रिकोणलाभगो स्यान्चेत्तदा देहसुखं भवेत् ॥ ११२ ॥
અર્થ:–લગ્નનો સ્વામી શુભ ગ્રહ થઈને કેદ્ર, ત્રિકેણુ તથા લાભસ્થાનને પામેલ હોય તથા શુભ ગ્રહો તેને જોતા હોય તે દેહનું સુખ સારું જાણવું. ૧૧૨
धनभावविचारः वित्ताधिपो जन्मनि वित्तगोऽब्दे जीवो यदा लग्नपतीत्थशाली॥ तदा धनाप्तिः सकलेपि वर्षे करेसराफे धनधान्यहानिः ॥११३॥
અર્થ:-જન્મકાળને વિષે ગુરૂ ધનસ્થાનનો સ્વામી હોય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧પ૦
તાજિકસાસંગ્રહ.
તે વર્ષમાં ધનસ્થાનમાં પડેલો હોય તથા વર્ષલગ્નના સ્વામી સાથે ઈત્થશાલયોગ કરતો હોય તો આખા વર્ષમાં ધનની પ્રાપ્તિ થાય છે. તથા ઉપર કહેલો ગુરૂ પાપગ્રહ સાથે ઈસરાફગ કરતા હોય તો ધન અને ધાન્યને નાશ કરે છે. ૧૧૩
जन्मन्यावलोकीज्योऽब्देऽब्देशो बलवान् यदा ॥
तदा धनाप्तिबहुला विनायासेन जायते ॥११४॥ અર્થ –જન્મકાળમાં ધન સ્થાનને ગુરૂ જેતો હોય અને વર્ષકાળમાં બળવાન થઈને વર્ષેશ થયો હોય તે પરિશ્રમ (મહેનત) વિના ઘણું ધનની પ્રાપ્તિ થાય છે. ૧૧૪
गुरुर्वित्ते शुभैदृष्टो युतो वा राज्यसौख्यदः ॥
जन्मन्यब्दे च मुथहा राशिं पश्यन्विशेषतः ॥११॥ અર્થ –ધનસ્થાનમાં ગુરૂ શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો રાજ્યદ્વારથી સુખ મળે છે. જન્મકાળ અને વર્ષકાળમાં મુંથારાશિને ગુરૂ જે હોય તો વિશેષ કરીને રાજ્ય દ્વારથી સુખ મળે છે.
एवं सितेऽब्दपे भूरि द्रव्यं धान्यं च जायते ॥
वित्तलग्नेशसंयोगो वित्तसौख्यविनाशदः ॥११६॥ અર્થ:–ગુરૂની પેઠે ધન સ્થાનમાં શુક શુભગ્રહથી યુક્ત અને થવા દષ્ટ હોય અને તે વર્ષેશ પણ થયા હોય તો ઘણાજ ધન અને ધાન્યની પ્રાપ્તિ કરે છે. ધનસ્થાનને સ્વામી અને લગ્નને સ્વામી એકજ સ્થાનમાં પડેલા હોય તે ધન અને સુખનો નાશ કરે છે. પરંતુ તે બન્નેનો ઈન્થશાલયેગ થતો હોય તે ધન સુખ સારું મળે છે. ૧૧૬
एवं बुधे सवीर्ये स्याल्लिपिज्ञानोद्यमैर्द्धनम् ॥
जन्मलग्नगताः सौम्या वर्षेऽर्थे धनलाभदाः ॥११७।। અર્થ:–આજ પ્રમાણે બુધ બળવાન થઇને ધનસ્થાનમાં શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય અને તે વર્ષેશ પણ થયે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
~-
~-
~
~
ફળાધ્યાય ૩ જે.
૧૫૧ ~
~ તે લખવાના કામ તથા જ્ઞાન શાસ્ત્ર અને ઉદ્યમથી ધનની પ્રાપ્તિ થાય છે. જન્મકાળમાં લગ્નને વિષે જે શુભ ગ્રહો હોય તે જ વર્ષમાં ધનસ્થાનમાં પડેલા હોય તે ધનને લાભ આપે છે. ૧૧૭
वित्तेशो जन्मनि गुरुवर्षे वर्षेशतां दधत् ॥
यद्भावगस्तमाश्रित्य लाभदो लग्न आत्मनः ॥११८॥ અર્થ:–જન્મકાળમાં ધનસ્થાનનો સ્વામી ગુરૂ હોય અને તે વર્ષકાળમાં વર્ષેશ થયેલ હોય અને તે જે ભાવમાં બેઠા હોય તે ભાવ સબંધી લાભ આપે છે. આ પ્રમાણે પૂર્વોક્ત ગુરૂ લગ્નમાં પડેલો હોય તો પિતાના પુરૂષાર્થથી લાભ આપે છે અને શરીરને પણ સુખ આપે છે. ૧૧૮
वित्ते सुवर्णरूप्यादेोत्रादेः सहजसंगः ॥
पितृमातृक्षमादिभ्यो वित्तं सुहृदि पंचमे ॥११९॥ मुहृत्तनयतः षष्ठेऽरिवद्धिानि भीतिदः॥
स्त्रीभ्यो छूनेऽष्टमे मृत्युरर्थहेतुस्तयांकगे ॥१२०॥ અર્થ –પૂર્વોક્ત ગુરૂ ધનસ્થાનમાં હોય તો સુવર્ણ રેગ્યાદિથી લાભ હોય, ત્રીજા સ્થાનમાં હોય તે બ્રાન્નાદિ (ભાઈઓ) વિગેરેથી લાભ હાય, ચેથાસ્થાનમાં હોય તો પિતા, માતા, ખેતર, ગામ આદિથી લાભ હોય, પાંચમા સ્થાનમાં હોય તો મિત્ર અથવા પિતાના પુત્રથી ધન લાભ હોય, છઠ્ઠાસ્થાનમાં હોય તો શત્રુ વગથી ધનની હાનિ તથા ભય હાય, સાતમાસ્થાનમાં હોય તો સ્ત્રીઓથી ધનનો લાભ હોય, આઠમાસ્થાનમાં હોય તે મૃત્યુ હોય, નવમાસ્થાનમાં હોય ધનનો સંગ્રહ કરનાર હોય છે. ૧૧૯–૧૨૦
खे नृपादेपकुलादायेन्त्येव्ययदो भवेत् ।।
इत्थं विमृश्य सुधिया वाच्यमित्थं परे जगुः ॥१२॥ અર્થ-દશમસ્થાનમાં હોય તે રાજા તથા મંત્રી આદિથી લાભ હાય, અગીઆરમા સ્થાનમાં હોય તો રાજકુળથી ધનનો લાભ હોય, તથા બારમા સ્થાનમાં હોય તો ખર્ચ કરાવે છે. બુદ્ધિમાનેએ
આ પ્રમાણે વિચાર કરીને ફળ કહેવું. એમ બીજા આચાર્યો કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨
તાજિકસારસંગ્રહ.
સહકમાવાવિવારઃ अब्देशेऽसिते वापि सबले पापवर्जिते ।
सौख्यं मिथः सोदराणां व्यत्ययाद्वयत्ययं वदेत् ॥१२२।। અર્થ:–વર્ષેશ સૂર્ય અથવા શુક બળવાન થયું હોય અને તે પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ ના હોય તે પરસ્પર ભાઈઓનું સુખ મળે છે. તથા પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો વિપરીત ફળ કહેવું અર્થાત્ ભાઈઓની સાથે પરસ્પર કલેશાદિ ઉપદ્રવ કહેવો.૧૨૨ दग्धेकलिः सहजपेब्दपतौ तयोर्वा जीवेवलेन रहिते सहजे सहोत्थैः।। वैरं तृतीयभवनाधिपतीसराफे मांयकलि स्वजनसोदरतश्च विधात्१२३
અર્થ:–ત્રીજા સ્થાનનો સ્વામી વર્ષેશ થઈને દગ્ધ અર્થાત્ દુષ્ટ સ્થાન અસ્તરતાદિ દોષ સહિત હોય તો તે માણસને યુદ્ધાદિ કલેશ થાય છે. અથવા સૂર્ય અને શુકમાંથી કઈ એક વર્ષેશ થઈને દગ્ધ હોય તો પણ આ ફળ કહેવું. અથવા ગુરૂ બળથી રહિત થઈને ત્રીજા સ્થાનને વિષે રહેલે હોય તે ભાઈઓની સાથે વૈર થાય છે. તથા વર્ષેશ ત્રીજા સ્થાનનો સ્વામી સાથે ઈસરાફાગ કરતો હોય તો શરીરને વિષે કષ્ટ, પોતાના માણસોથી અને ભાઈએથી કલેશ કરાવે છે. ૧૨૩ यदेत्थशालः सहजेश्वरेण गुरुस्तृतीये सहजात्सुखाप्तिः॥ सारेविधौ स्यात्कलहस्तृतीये दृष्टौ युतौ नो गुरुणा यदा तौ॥१२४॥
અર્થ-જ્યારે વર્ષ લગ્નના સ્વામીને અથવા વર્ષેશને ત્રીજાસ્થાનના સ્વામી સાથે ઈન્થશાલ વેગ થતો હોય તે ભાઈઓથી સુખની પ્રાપ્તિ થાય છે. અથવા (બળવાન) ગુરૂ ત્રીજા સ્થાનમાં હોય તે પણ ભાઈઓથી સુખની પ્રાપ્તિ થાય છે. મંગળસહિત ચંદ્રમા ત્રીજા સ્થાનમાં હોય તો ભાઈઓની સાથે કલેશ થાય. પરંતુ જ્યારે ગુરૂ યુક્ત અથવા દષ્ટ ના હોય તો આ ફળ છે. ૧૨૪
सहजे सहजाधीशेऽधिकारिणि समापतेः ।।
लग्नपे वा मुथशिले मिथः सौख्यं सहोत्थयोः ॥१२॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૫૩
.
-
અર્થ:–ત્રીજા સ્થાનનો સ્વામી ત્રીજા સ્થાનમાં અધિકાર યુક્ત હોય અને તે વર્ષેશ અથવા લગ્નના સ્વામીથી ઇત્થશાલયેગ કરતા હોય તે પરસ્પર ભાઈઓનું સુખ કરે છે. ૧૨૫
क्रूरेसराफे कलहः शनौभौमागे रुजः ।।
ज्ञः भौमेनुजे मांद्यं वदेत्सहजगे स्फुटम् ॥१२६॥ અર્થ –ત્રીજા સ્થાનનો સ્વામી સાથે પાપગ્રહનો ઇસરાફ એગ હોય તો પરસ્પર ભાઈઓને કલેશ થાય છે. મંગળની વૃશ્ચિક અને મેષ રાશિમાં શનિ ત્રીજા સ્થાનમાં હોય તો ભાઈ એને રેગ ઉત્પન્ન કરે છે તથા બુધની કન્યા અને મિથુન રાશિમાં મંગળ ત્રીજા સ્થાનમાં હોય તો નિશ્ચય ભાઈઓને રેગાદિ કરે છે. ૧૨૬
मंदसंगेऽसृजि बुधे कुजः सहजे शुभैः।
युतेक्षिते सोदराणां मिथः सौख्यं सुखं बहु ॥१२७॥ અર્થ:—શનિની મકર અને કુંભ રાશિમાં મંગળ ત્રીજા સ્થાનમાં હોય અથવા મંગળની મેષ અને વૃશ્ચિક રાશિમાં બુધ ત્રીજા સ્થાનમાં શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે ભાઈઓને પરસ્પર ઘણુંજ સુખ અને સ્નેહની પ્રાપ્તિ કરે છે. ૧૨૭ पापान्विते तु सहजे सहमेशभावनाथेक्षणेन रहिते सहजस्य दुःखम्॥ एवं सहोत्थसहमेपि वदेत्तदीशौ दग्धौ यदा सहजनाशकरौ विचिंत्यौ ।
અર્થ:-ત્રીજોભાવ પાપ ગ્રહોથી યુક્ત હોય તેની ઉપર ત્રીજા ભાવનો સ્વામીની તથા ભ્રાતૃસહમેશની દષ્ટિ ના હોય તે ભાઈઓને દુઃખ હોય, આજ પ્રમાણે ભ્રાતૃસહમમાં પણ ફળ કહેવું. તથા ત્રીજા સ્થાનનો સ્વામી અને ભ્રાતૃસહમને સ્વામી દુછ (૬-૮-૧૨) સ્થાનને પામીને નીચ અસ્વંગતાદિ દોષ સહિત હોય તા ભાઈઓને નાશ કરનાર જાણો. ૧૨૮
तृतीयपादब्दपतौ धुनस्थे लग्नेश्वरे वा सहजैविवादः । तृतीयपो जन्मनि तादृगब्दे शुभेक्षितस्तत्र सहोत्थतुष्टयै ॥१२९॥ અર્થ –ત્રીજાભાવના સ્વામીથી વર્ષેશ અથવા વર્ષલગ્નને સ્વામી સાતમા સ્થાનમાં હોય તો ભાઈઓથી વિવાદ થાય છે. જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
તાજિકસારસંગ્રહ.
કાળના ત્રીજા સ્થાનનો સ્વામી વર્ષ કાળના ત્રીજા ભાવને પામેલ હોય અને તેના ઉપર શુભ ગ્રહની દષ્ટિ હોય તે પરસ્પર ભાઈએને આનંદ થાય છે. ૧૨૯
सुखभावविचारः तुर्ये रवीन्दु पितृमातृपीडा पापान्वितौ पापनिरीक्षितौ च ॥ जन्मस्थसूर्यक्षगतेऽर्कपुत्रेऽवमानना वैरकली च पित्रा ॥१३०॥
અર્થ: ચોથા સ્થાનમાં પાપગ્રહથી યુક્ત અથવા પાપ ગ્રહથી દષ્ટ સૂર્ય હોય તો પિતાને પીડા કારક જાણો, આજ પ્રમાણે ચંદ્રમા પાપગ્રહથી યુક્ત અથવા પાપગ્રહથી દષ્ટ ચેથાસ્થાનમાં હોય તો માતાને પીડા કારક જાણ. સૂર્ય અને ચંદ્રમા સાથેજ પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ ચોથા સ્થાનમાં હોય તો માતા અને પિતા બનેને પીડા કારક જાણવા. જન્મકાળમાં સૂર્ય જે રાશિમાં હોય તેજ રાશિને શનિ વર્ષકાળમાં હોય તે અપમાન તથા પિતાની સાથે વૈર અને કલેશ કરાવે છે. ૧૩૦ चन्द्रे जनन्येवमुशंति बंधौ मुखाधिपे प्रीति सुखानिपित्रोः॥ तुर्याधिपे लग्नपतीत्थशाले वीर्यान्विते सौख्यमुशंतिपित्रोः ॥१३॥
અર્થ:-જન્મકાળમાં ચંદ્રમા જે રાશિનો હોય તેજ રાશિને શનિ વર્ષકાળમાં હોય તો માતાની સાથે વૈર અને કલેશ હોય છે. ચોથા સ્થાનનો સ્વામી ચોથા સ્થાનમાં હોય તો માતા પિતાની સાથે પ્રીતિ અને તેમનું સુખ થાય છે. ચોથા સ્થાનનો સ્વામી બળવાન થઈને લગ્નના સ્વામીની સાથે ઈન્થશાલ ચોગ કરતો હોય તે માતા અને પિતાનું સુખ પંડિતે કહે છે. ૧૩૧
सौख्याधिपो जनुषि नष्टबलोब्दमूत्योः पित्रोरनिष्ट कृदथोसहमेतयोस्तु ।। दग्धे तुरीयगृहगे च यदींथिहाया नाशस्तयोः सहमयोरपि दग्धयोः स्यात् ॥१३२॥
અર્થ:–જન્મકાળનાં ચોથાસ્થાનને સ્વામી વર્ષકાળ તથા જન્મકાળમાં બળથી રહીત હોય તો માતા પિતાને અશુભ ફળ આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૫૫.
છે. આજ પ્રમાણે માતૃપિતૃસહમમાં પણ વિચાર કર. તથા આ સહમમાં દગ્ધ પાપ ગ્રહ હોય અને તે મુંથાથી ચોથા સ્થાનમાં પડેલો હોય તે માતાપિતાને નાશ કરે છે. તથા માતૃપિતૃ સહમને સ્વામી બળ રહિત અથવા પાપાકાન્ત અને અસ્તગત હોય તો આજ ફળ આપે છે. સુખસ્થાનનો સ્વામી અને પૂર્વોક્ત સહમોના સ્વામીઓ બળવાન હોય તો માતા પિતાને શુભ ફળ આપે છે.
जन्मन्यंबुगृहं यच्च तत्पतिस्तत्पदोपगौ।। सन्यारौ क्लेशदौ पित्रोन चेत्सौम्यनिरीक्षितौ ॥१३३ ।। અર્થ:–જન્મકાળમાં ચોથાભાવ અને ચોથાભવના સ્વામીની આશ્રિત રાશિઓમાં શનિ અને મંગળ પડેલા હોય અને તેના ઉપર શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય તો માતા અને પિતાને કલેશ આપે છે. ૧૩૩ मातुः पितुश्च सहमे तनुपेत्थशाले तुफैपिचेत्यमवगच्छ सुखानि पित्रोः॥ चेदष्टमाधिपतिना कृतमित्थशालं पित्रोविपद्भयमनिष्टकृतेसराफे।।१३४॥
અર્થ:--માતૃપિતૃસહમની સાથે વર્ષલગ્નના સ્વામીને ઈOશાલ લેગ થાય તો માતા પિતાનું સુખ જાણવું. આજ પ્રમાણે ચોથાભાવ સાથે વર્ષલગ્નના સ્વામીનો ઈન્થશાલ વેગ થાય તો પણ માતા પિતાનું સુખ જાણવું. માતૃપિતૃસહમ અથવા ચોથાભાવસાથે વર્ષલગ્નથી આઠમા સ્થાનનો સ્વામીને ઈન્થશાલ વેગ હોય અથવા અશુભ ફળદાતા ગ્રહથી ઈસરાગ હોય તો માતા પિતાને વિપત્તિ તથા ભય જાણવું. ૧૩૪
सुतभावविचारः पुत्रायगो वर्षपतिगुरुश्चेत्सूर्यारसौम्योशनसोऽथ वेत्थम् ॥ सत्पुत्रसौख्याय खलादितास्ते दुःखप्रदाः पुत्रत एव चिंत्याः॥१३॥
અર્થ:–વર્ષેશ ગુરૂં પાંચમા અથવા અગીઆરમા સ્થાનમાં હોય અથવા સૂર્ય, મંગળ, બુધ અને શુકમાંથી કોઈ પણ વર્ષશ . થઈ ને પાંચમા અથવા અગીઆરમા સ્થાનમાં હોય તે સારા પુત્રથી સુખ મળે છે. પરંતુ આ ગ્રહો પૂર્વોક્ત પ્રકારે થઈને પાપ
ગ્રહપીડિત હોય તો પુત્રથી દુઃખ આપનારા જાણવા. ૧૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
તાજિકસારસંગ્રહ.
पुत्रे सुतस्य सहमे सबले सुताप्तिः सौम्येक्षितेप्यतिसुखं यदि यत्र वर्षेट् ॥ सौम्येक्षितः शुभगृहे सकुजो बुधवेत् पुत्रायगः सुतसुखं विबलः सुतार्तिम् ॥१३६॥ અર્થ :—પાંચમાભાવ અથવા પુત્રસહમ મળથી યુકત હાય તો પુત્રની પ્રાપ્તિ થાય છે. પાંચમાસ્થાનને વિષે વર્ષેશ શુભ ગ્રહેાથી દૃષ્ટ હાય તા પુત્ર સબ ંધી ઘણુંજ સુખ આપે છે. શુભગ્રહેાની રાશિમાં મંગળની સાથે બુધ પાંચમા અથવા અગીઆરમા સ્થાનમાં શુભ ગ્રહેાથી દૃષ્ટ હાય તો પુત્રનું સુખ આપે છે. બળથી રહિત બુધ મંગળની સાથે પૂર્વોક્ત સ્થાનામાં હાય તા પુત્રને પીડા કરે છે. देवार्चितो जन्मनि यत्र राशौ वर्षे सराशिर्यदि पंचमस्थे । तत्रस्थिते वर्षौ बुधे वा भौमेऽथवा पुत्रसमुद्भवः स्यात् ॥ १३७॥
અઃ—જન્મકાળમાં ગુરૂ જે રાશિના હાય તેજ રાશિ વ માં પાંચમાસ્થાને હાય તેા પુત્ર પ્રાપ્તિ કરે છે. તથા બુધ અથવા મંગળ વર્ષે શ થઇને પાંચમાસ્થાનમાં હાય તે પણ પુત્રપ્રાપ્તિ કરે છે. ૧૩૭ सुताधिपो जन्मनि भार्गवोऽब्दे पुत्रे विलग्नाधिपतीत्थशाली ॥ पुत्रप्रदो मन्दपदस्थपुत्रे पापाधिकारीक्षित आत्मजार्त्तिः ॥ १३८ ॥
અ:—જન્મકાળમાં પાંચમાસ્થાનને સ્વામી શુક્ર હાય અને તે વકાળમાં પાંચમાસ્થાનમાં હાય તથા લગ્નના સ્વામીની સાથે ઈત્યશાલયેાગ કરતા હાય તા પુત્ર આપે છે. તથા જન્મકાળમાં નિ જે રાશિમાં હાય તેજ રાશિ વ માં પાંચમાસ્થાનમાં હાય તથા તેને કોઇ અધિકારી પાપગ્રહ જોતા હાય તા પુત્રને પીડા કરે છે. पुत्रे पुण्यस्यसहमं पुत्राप्यै शुभदृष्टियुक् ॥ लग्नपुत्रेश्वरौ पुत्रे पुत्रदौ बलिनौ यदि ॥ १३९ ॥ અઃ—લગ્નથી પાંચમાસ્થાનમાં પુણ્યસહમ હોય તેને શુભગ્રહેા જોતા હાય અથવા તેમાં યુક્ત હાય તા પુત્રની પ્રાપ્તિ કરે છે. તથા લગ્નને સ્વામી અને પાંચમાસ્થાનના સ્વામી બળવાન થઈ ને પાંચમાસ્થાનમાં હોય તા પણ પુત્રની પ્રાપ્તિ કરે છે. ૧૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
चन्द्रो जीवोऽथ वा शुक्रः स्वोच्चगः सुतदः सुते ॥ वक्रि भैौमः सुतस्थश्रेदुत्पन्नसुतनाशनः । १४० ॥ અર્થ :—ચંદ્રમા, ગુરૂ અથવા શુક્ર પેાતાની ઉચ્ચરાશિમાં પાંચમા સ્થાનમાં હાય તેા પુત્રની પ્રાપ્તિ કરે છે. અને વક્રગતિવાળો મંગળ પાંચમાસ્થાનમાં હાય તેા પુત્રને નાશ કરે છે. ૧૪૦
૧૫૭
षष्ठभावविचारः
मन्देऽब्दपेऽनृजुगतौ पतिते रुजार्त्तिः स्यात्सन्निपातभवभीररिगेऽत्रशूलम् ।। गुल्माक्षिरोगविषमज्वरभीर्गुरौ तु पापादितेऽनिलरुजोपि कबूलशून्ये ॥ १४१ ॥ અર્થ:—વષેશ શનિ વક્રગતિવાળો થઇને પાપ પીડિત હાય અને તે છઠ્ઠા સ્થાનમાં પડેલા હાય તા રોગથી પીડા, સન્નિપાત અર્થાત વાયુ પિત્ત અને કફ આ ત્રણેની ઉત્પત્તિથી ભય, શૂળરાગ, ગુલ્મ અર્થાત્ ઉદરરોગ, નેત્રરોગ તથા વિષમજવરના ભય કરે છે. આ પ્રમાણે ગુરૂ વક્રગતિવાળો થઈને પાપાકાંત છઠ્ઠા સ્થાનમાં હાય અને તે ચંદ્રમાથી કબૂલયેાગ કરતા ના હોય તે વાયુના રાગ, કમળવાતાદિ તથા નેત્રરોગ પણ કરે છે. ૧૪૧ स्यात्कामलाख्यरुगपीत्थमसृज्यसृग्भीः पित्तं च रिष्फगरवौ दृशि शूलरोगः ॥ पित्तं पुनारिपुगृहेऽत्रभृगौ नृभेरौ श्लेष्माभयेक्षितयुतेऽपि कफोरिगेन्दौ ॥१४२॥ અર્થ :—મંગળ વક્રગતિવાળા થઇને છઠ્ઠાસ્થાનમાં પાપપીડિત તથા વષૅશ પણ હાય તા રક્તવિકારના રોગ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણેના સૂર્ય છઠ્ઠાસ્થાનમાં હાય તો પિત્તના રોગ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણેના સૂર્ય બારમાસ્થાનમાં ાય તેા નેત્ર શૂળાદિ રોગ ઉત્પન્ન કરે છે, આ પ્રમાણે શુક્ર છાસ્થાનમાં હાય તેા પિત્તરોગ કરે છે. જો પુરૂષરિશના શુક્ર છઠ્ઠાસ્થાનમાં હેાય અને તે છઠ્ઠા સ્થાનના સ્વામીથી યુક્ત અથવા હૃષ્ટ હાય તા શ્લેષ્મરેાગ કરે છે તથા આ પ્રમાણે ચંદ્રમા ઠ્ઠાસ્થાનમાં હાયતા કર્ સંખ`ધી રાગ કરે છે. ૧૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તાજિકસારસંગ્રહ.
एवं बुधे पापयुतेऽब्दपेऽरौ वातोत्थरोगो जनिलग्ननाथः ॥ पापोऽब्दपेन क्षुतदृष्टिदृष्टो रोगप्रदो मृत्युकरः सपापः ॥१४३॥
અર્થ:–જે વર્ષેશ બુધ પાપગ્રહથી યુક્ત વક્રગતિવાળે થઈને છઠ્ઠા સ્થાનમાં હોય તે વાયુથી રેગ ઉત્પન્ન થાય છે. જન્મલગ્નને સ્વામી પાપગ્રહ હોય તેને વર્ષેશ શત્રુદષ્ટિથી જોતો હોય તો રોગ આપનાર હોય છે. તથા તે જન્મલગ્નને સ્વામી પાપગ્રહ હોય અને તે વર્ષકાળમાં પાપગ્રહથી યુક્ત હોય, તેને વર્ષશ શત્રુ દષ્ટિથી જોતા હોય તે મૃત્યુ કરે છે. ૧૪. मूर्यात्मजो जन्मनि यत्र राशौ स्थितस्तदाब्दे स भवेद्विलग्नम् ॥ शीतोष्णरुक्षाशनिनापिदृष्टे पित्तातिकृन्मन्दवदत्र भौमे ॥१४४॥
અર્થ –જન્મકાળની જે રાશિમાં શનિ હોય તેજ રાશિનું વર્ષપ્રવેશમાં લગ્ન હોય તો શીત (શરદી) ઉષ્ણ (ગરમી) તથા રૂક્ષ રેગન ભય કરે છે તથા તેના ઉપર શનિની દષ્ટિ હોય તે પીત્તથી પીડા કરે છે. આ પ્રમાણે મંગળ હોય તો તેનું પણ આ ફળ જાણવું. ૧૪૫
लग्नाधिपाब्दपतीषष्ठपतीत्थशालो रोगमदः खचरधातु विकारतः स्यात् ॥ कांदर्पिकामयभयं पतिते सिते
ऽर्के स्थानेऽथ षष्ठ इह रुक्सहमं सपापम् ॥१४५॥ અર્થ –વર્ષલગ્નને સ્વામી, વર્ષેશ અને છઠ્ઠા સ્થાનના સ્વામીને પરસ્પરનો ઈત્થશાલગ થતો હોય તે વાયુ આદિ ગ્રહની ધાતુથી રોગની ઉત્પત્તિ જાણવી. તથા જન્મકાળમાં શુક જે રાશિમાં હોય તેજ રાશિનો વષકાળમાં છઠ્ઠોભાવ હોય તેમાં સૂર્ય રહેલો હાય તથા શુક છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનમાં પડેલે હેય તે ધાતુ વિકારથી રેગની ઉત્પત્તિ કરે છે. તેમજ રેગસહમ પાપગ્રહથી યુક્ત હોય તો વિશેષ કરીને પૂર્વોક્તફળ કહેવું. ૧૪૫
सपापे गुरौ रंध्रगे लग्न आरे सतंद्रास्तिमूच्छौंगनाशः सचन्द्रे ॥ खलाः सूतिकेन्द्रेऽब्दलग्ने रुगाप्त्यै कफोद्वयंघ्रिगैरीक्ष्यमाणे सिते स्यात् ॥१४६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૫૯
અ:--પાપગ્રહથી યુક્ત ગુરૂ આઠમાસ્થાનમાં હાય અને મગળ લગ્નસ્થાનમાં હોય તે આળસ સહિત મૂર્છા અથાત્ ભાન રહિત થાય છે. તથા જો ચંદ્રમાથી યુક્ત મંગળ લગ્નમાં હાય અને પાપગ્રહથી યુક્ત ગુરૂ આઠમાસ્થાનમાં હાય તે કોઈ રોગના કારણુથી શરીરના કાઇ પણ ભાગના નાશ થાય છે. જે પાપગ્રહા જન્મકાળના કેન્દ્રસ્થાનમાં હાય તેજ વર્ષકાળના લગ્નમાં આવેલા હાય તેા રોગની ઉત્પત્તિ કરે છે, તથા શુક્ર પુરૂષરાશિમાં બેઠેલા પાપગ્રહોથી દૃષ્ટ હે!ય તા કફ રાગની ઉત્પત્તિ કરે છે. ૧૪૬. निशि मृतौ वर्द्धमाने चन्द्रे भौमेत्थशालतः ॥ रुग्नश्येदेad मन्देत्थशालाद्वयत्ययोऽन्यथा ॥ १४७॥ અઃ—રાત્રિને જન્મ હાય તથા ચંદ્રમા વિદ્ધ અર્થાત્ શુકલપક્ષના હાય અને તે વર્ષકાળમાં મંગળની સાથે ઇત્યશાલ ચાગ કરતા હાય તા રાગના નાશ કરે છે. તથા તેજ ચંદ્રમા શિને ની સાથે ઈત્થશાલયેાગ કરતા હોય તે રાગના વધારા કરે છે. આનાથી વિપરીત હાય તા વિપરીત ફળ જાણવું. અર્થાત દિવસના જન્મ હોય તથા ચંદ્રમા કૃષ્ણપક્ષના હાય અને તે વર્ષકાળમાં મગળની સાથે ઇત્યશાલયેાગ કરતા હાય તા રાગના વધારા કરે છે, તથા તેજ ચંદ્રમા શનિની સાથે ઇત્થશાલ કરતા હોય તે રાગના નાશ કરે છે. ૧૪૭
સાતમા
चतुर्थेऽस्ते च मुथहा क्षुतदृष्ट्या शनीक्षिता ॥ शूलं पापखगैर्दृट्टे तच्छूलं परिणामजम् ॥ १४८ ॥ અર્થ:—ર્મપ્રવેશને વિષે મંથા ચાથા અથવા સ્થાનમાં પડેલી હાય તેને શિન શત્રુ ષ્ટિથી જોતા હોય તે શૂળ રાગની પોડા કરે છે, તથા ચેાથા અથવા સાતમા સ્થાનમાં ગ્રંથા કાઇ પણ પાપગ્રહથી દૃષ્ટ હોય તો શૂળ રોગનો નાશ થયા પછી પણ શૂળરોગની પીડા કરે છે. ૧૪૮
जन्मस्थजीवसित राशिगते महीजे सूर्याशुगे पिटकशीतलिकादि मांद्यम् ॥ शीतोष्णगण्डभवरुक्सबुधे च सेन्दो कुष्ठं भगंदररुजो पिसगण्डमाला ॥ १४९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
અર્થ :જન્મકાળમાં જે રાશિના ગુરૂ અથવા શુક્ર હોય તેજ રાશિના વ કાળમાં મંગળ અસ્તગત હાય તેા શરીરે ફેલ્લીઓ, શીતળા, દાદર, શરદી, પીત્ત તથા ગંડમાળ (કંઠમાળ) આદિ રોગ ઉત્પન્ન કરે છે, તથા જન્મકાળના ગુરૂ અથવા શુક્રની રાશિના બુધ વકાળમાં ચંદ્રમા સહિત હાય તેા કાઢ, ભગંદર અને કંઠમાળા િ રાગ ઉત્પન્ન કરે છે. ૧૪૯ जन्मलग्नेन्थिहानाथ षष्ठौ पापान्विक्षितौ ॥ निर्बलौ ज्वरपीडांग वैकल्याद्य तिष्टदी || १५० ॥ અર્થ :—જન્મલગ્નના સ્વામી અને ગુંથાના સ્વામી મળથી રહિત થઈને ઠ્ઠાસ્થાનમાં પાપગ્રહથી યુક્ત અથવા દૃષ્ટ હાય તા જ્વરની પીડા તથા અંગની વિકળતાથી અતિ દુ:ખ આપે છે. सप्तमभावविचारः
૧૬૦
बली सितोऽब्दाधिपतिः स्मरस्थः स्त्रीपक्षतः सौख्यकरो विचित्यः ॥ ईज्येक्षितोऽत्यन्तमुखं कुजेनाधिकारिणा प्रीतिकरो मिथः स्यात् ॥ १५२ ॥
અ:—બળવાન શુક્ર વર્ષેશ થઇને સાતમાસ્થાનમાં રહેલા હાય તા સ્ત્રી પક્ષથી સુખ કરે છે. જો પૂર્વાકત શુષ્ક ઉપર ગુરૂની ષ્ટિ હોય તો સ્ક્રીપક્ષથી અત્યંત સુખ કરે છે. તથા પૂર્વકત શુક્ર ઉપર અધિકારી મંગળની દૃષ્ટિ હાય તા સ્ત્રી અને પુરૂષની પરસ્પર પ્રીતિના વધારા કરે છે. ૧૫૧
बुधेक्षिते जारता स्याल्लघ्व्या मन्देन वृद्धया
गुरुदृष्ट्या नवा भार्या संततिस्त्वरितं ततः ॥ १५२॥ અ:—પૂર્વોક્ત શુક્ર ઉપર બુધની ષ્ટિ હાય તા થાડી અવસ્થા વાળી પરસ્ત્રીની સાથે વ્યભિચાર હાય છે, પૂર્વોક્ત શુક્ર ઉપર શનિની દ્રષ્ટિ હાય તા વૃદ્ધાવસ્થાવાળી પરસ્ત્રીની સાથે વ્યભિચાર હાય છે તથા પૂર્વીકત શુક્ર ઉપર ગુરૂની ષ્ટિ હેાય તેા વિવાહીતા નવીન સ્ત્રી હાય છે અને તેનાથી શીઘ્ર સતાનેાત્પત્તિ થાય છે. આ ક્લાકમાં શુદચા' પાઠને બદલે ‘ ગુજ્જ યુદ્દે ’ એવા પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
જોઈએ કારણકે તાજિકસારમાં સંયુò સુપૂનિતે નવવધૂપ્રાપ્તિસ્થ્ય સન્દ્રાના તથા તાજિકસુધાનિધિમાં પણ મુખ્યુત્તેપિચનૂતનવર્ણમા મત્તિ તંત્ર = સંતતિત્તિ આ પ્રમાણે છે. ૧૫૨ जन्माङ्गपे सप्तमगेऽद्बलग्नाद्वीर्यान्विते स्यात्खलु दारसौख्यम् ॥ शुक्रास्पदे लग्नपतेर्विवाहो वा वीर्ययुक्ते च विवाहगेहे ॥ १५३ ॥
૧૬૧
અર્થ:—જન્મલગ્નના સ્વામી બળવાન થઇને વર્ષ લગ્નથી સાતમા સ્થાનમાં હાય તેા નિશ્ચય સ્ત્રીનું સુખ આપે છે. તથા જન્મકાળમાં શુક્ર જે રાશિમાં હાય તેજ રાશિમાં વકાળમાં જન્મલગ્નના સ્વામી હાય અથવા તે રાશિ વર્ષ કાળમાં મળવાન થઇને સાતમાસ્થાનમાં હાય તા વિવાહયેાગ જાણવા. ૧૫૩.
नष्टेन्दौ शुक्रपदगे मैथुनं स्वल्पमादिशेत् ॥ जन्मशुक्रर्क्षगो भौमः स्त्रीसुखोत्सवद्धली ।। १५४ ॥ અ:—જન્મકાળમાં શુક્ર જે રાશિમાં હોય તેજ રાશિમાં વર્ષકાળને વિષે ક્ષીણ ચંદ્રમા હેાય તે તે વર્ષમાં મૈથુન (સભાગ)નું સુખ ચાડું જાણવું તથા જન્મકાળમાં શુક્ર જે રાશિમાં છે તેજ રાશિમાં વ કાળને વિષે બળવાન મગળ હાય તેા સ્રી સુખ ઉત્સવકારી જાણવું. जन्माऽस्तपेऽब्दपसितेन युगीक्षिते स्यात्स्त्रीसंगमो बहुविलाससुखप्रधानः ॥ केन्द्रत्रिकोणगगुरौ जनि शुक्रभस्थे स्त्रीसौख्यमुक्तमिति हद्दविवाहयोश्च ।। १५५ ।। અર્થ:—જન્મકાળના સાતમાસ્થાનના સ્વામી વર્ષે શ શુક્રથી યુક્ત અથવા હૃષ્ટ કોઇપણ સ્થાનમાં હાય તેા સ્ત્રી સંગમ બહુજ વિલાસ, હાસ્યવિનાદ તથા સુખ પૂર્વક જાણવું. જન્મકાળમાં શુક્ર જે રાશિમાં હાય તેજ રાશિમાં વકાળના ગુરૂ કેંદ્ર અથવા ત્રિકાણુસ્થાનમાં હાય તા સ્ત્રી પક્ષથી સુખ કહેલું છે. તથા વર્ષ લગ્નની હદ્દાના સ્વામી અને વકાળના વિવાહસહમ અથવા તેના સ્વામી જન્મકાળની શુક્રની રાશિમાં વર્ષેલગ્નથી કેદ્ર અથવા ત્રિકાણુસ્થાનમાં હોય તે સ્રીનું સુખ હાય છે. ૧૫૫
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬ર
તાજિકસારસંગ્રહ.
अधिकारिपदस्थेऽर्के स्त्रीभ्यो व्याकुलताऽनिशम् ॥ इन्थिहाधिकृतस्थाने गुरुदृष्टया विवाहकृत् ॥ १५६ ॥
અર્થ–પચાધિકારીઓમાંથી કોઈપણ અધિકારીની રાશિમાં સૂર્ય હોય તે સ્ત્રીઓથી નિરતર વ્યાકુળતા રહે છે, આ પ્રમાણે મુંથા કઈ પણ અધિકારીની રાશિમાં ગુરૂથી દષ્ટ હોય તો વિવાહગ કહ્યો છે. ૧૫૬
इन्थिहारियुग्ने क्रूरिते सहमे स्त्रियाः ॥
स्त्रीपुत्रेभ्यो भवेत्कष्टं पापदृष्टया विशेषतः ॥ १५७ ॥ અર્થ:–વર્ષકાળમાં સૂર્ય અને મંગળથી યુક્ત મુંથા સાતમાથાનમાં રહેલી હોય અથવા પાપગ્રહોથી યુક્ત સ્ત્રીસહમ સાતમા સ્થાનમાં હોય તે સ્ત્રી અને પુત્રથી કષ્ટ હોય, તથા તેમના ઉપર પાપગ્રહોની દષ્ટિ હોય તે વિશેષ કરીને સ્ત્રી અને પુત્રથી કષ્ટ કરે છે. ૧૫૭.
सूतौ यूनाधिपः शुक्रोऽब्दे छूने बलवान्भवेत् ॥
लग्नेशेनेत्थशालश्चेत्स्त्रीलाभं कुरुते ध्रुवम् ॥ १५८ ।। અર્થ –જન્મકાળના સાતમાસ્થાનનો સ્વામી શુક વર્ષકાળમાં બળવાન થઈને સાતમા સ્થાનમાં હોય અને વર્ષ લગ્નના સ્વામીની સાથે ઈન્થશાલગ કરતા હોય તે સ્ત્રીને લાભ નિશ્ચય કરે છે. ૧૫૮.
भौमेऽन्दपे सितशा शुक्रेऽन्देशे जुजेक्षया॥
तदृष्टे दारसंहमे स्त्रीलाभी भवति ध्रुवम् ॥ १५९ ॥ અર્થવષેશ મંગળ ઉપરાકની દ્રષ્ટિ હોય તે સ્ત્રીને લાભ હાય તથા વર્ષેશ શુક્ર ઉપર મંગળની દ્રષ્ટિ હોય તે પણ સ્ત્રીને લાભ હોય છે. તથા વર્ષ કાળના સ્ત્રીસહમ ઉપર મંગળ અને શકની દષ્ટિ હોય તો નિશ્ચય કરીને સ્ત્રીને લાભ થાય છે. ૧૫૯
सूतौ वा दारसहमे तदृष्टे योषिदाप्यते ॥
स्वामिदृष्टं स्त्रीसहमं शुक्रदृष्टं विवाहकृत् ॥ १६० ॥ અર્થ જન્મકાળના સ્ત્રીહમ ઉપર મંગળ અને શુક્રની દ્રષ્ટિ હોય તે સ્ત્રીની પ્રાપ્તિ કરે છે. તથા વર્ષ કાળના સ્ત્રીસહમ ઉપર તેના
સ્વામીની અને શુક્રની દષ્ટિ હોય તો વિવાહની પ્રાપ્તિ કરે છે. ૧૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
सूतौ द्यूनाधिपे वर्षे सहमेशे स्त्रियाः सुखम् ॥ जन्मास्तपेंथिहानाथवर्षेशः खे धने तथा । ९६१ ॥
૧૩
અર્થ:—જન્મકાળના સાતમાસ્થાનના સ્વામી વકાળમાં સ્ત્રી સહમના સ્વામી થયા હાય તા સ્ત્રીથી સુખ મળે છે. જન્મકાળના સાતમાસ્થાનના સ્વામી, મુંથાના સ્વામી તથા વર્ષેશ દશમા અથવા સાતમાસ્થાનમાં હોય તેા પણ સ્ત્રીથી સુખની પ્રાપ્તિ કરે છે. ૧૬૨
मुथहातो ग्रूनसंस्थः स्वगृहोच्चगतः शशी ॥
विदेशगमनं कुर्यात् क्लेशः पापेक्षणाद्भवेत् ॥ १६२ ॥
અ: : ચંદ્રમા પેાતાની રાશિના અથવા પેાતાની ઉચ્ચની રાશિના થઈ ચુંથાથી સાતમાસ્થાનમાં હાય તેા પરદેશ ગમન કરાવે છે. આ પ્રમાણેના ચંદ્ર ઉપર પાપગ્રહની દૃષ્ટિહાય તે કલેશથી ગમન કરાવે છે. ૧૬૨
अष्टमभावविचारः
वर्षेशे क्षितिजेऽबले खलहते घातो नराणां भवेत् वह्नेर्भीः खलु वह्निभे द्विपदभेऽरिष्टं नृपाचौरतः ॥ रन्ध्रेशे तलुपे न चेन्मुथ शिले नाशः कुजादयेऽब्द
मृत्युयेऽपि तथा कुजेऽष्टमगते चन्द्रान्विते मृत्युक्त् ॥ १६३ ॥ અર્થ : વર્ષેશ મગળ ખળ રહિત થઇને પાપપીડિત હાય તા માણસાને લેાઢાના હૅથિયારથી ઘાપ્ત થાય છે, અગ્નિરાશિ અર્થાત્ મેષ, સિંહ અને ધનરાશિમાં પૂર્વોક્ત પ્રકારના મંગળ રહેછે. હાય તેા નિશ્ચય અગ્નિથી ભય કરે છે, 'દ્વિપદ અર્થાત્ મિથુન, કન્યા, તુળા અને ધનના પૂર્વાદ્ધમાં પૂર્વોક્ત પ્રકારના મંગળ હેાય તા રાજા અને ચારથી મૃત્યુ હાય છે. આઠમાસ્થાનના સ્વામીના વ લગ્નના સ્વામીની સાથે ઇત્યશાલયેાગ થતા હાય તા મૃત્યુ કરે છે. વર્ષાંશમંગળની સાથે આઠમાસ્થાનમાં પડેલા હાય તથા ચંદ્રની સાથે મ ગળ આઠમાસ્થાનમાં પડેલા હાય તા મૃત્યુ કરે છે. ૧૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
તાજિક્સારસંગ્રહ.
*
*
.
.
.
*
लग्नेथिहापतिसमापतयो मृतीशाश्वेदित्थशालिन इमे निधनप्रदाः स्युः ॥ चेत्पाकरिष्टसमये मृतिरेव तत्र सार्के कुजे नृपभयं दिवसेऽब्दवेशे ॥१६४ ॥
અર્થ –વર્ષલગ્નને સ્વામી, મુંથાને સ્વામી અને વર્ષેશ આ ત્રણે, આઠમા સ્થાનના સ્વામીની સાથે ઈન્થશાલયોગ કરતા હોય તો મૃત્યુને આપે છે. જે વર્ષમાં આ એગ થયો હોય તે વખતે જન્મકાલિન પાપગ્રહની દશામાં પાપગ્રહની અંતર્દશા હોય તો નિશ્ચય મૃત્યુ કરે છે. એક પૂર્વોક્ત ઈત્થશાલ ગ હેાય તો મરણ બરાબર દુઃખ આપે છે. તથા દિવસને વિષે વર્ષપ્રવેશ હોય અને મંગળ સૂર્યસહિત હોય તે રાજાથી ભય કરે છે. ૧૬૪ सूर्ये मूसरिफे सितेन जनने वर्षेऽधिकारी तथा
केन्द्रे राजगदाद्भयं च रुगसक्स्थानेधिकारीन्दुजे ॥ सौम्ये क्रूरदृशा कुजस्य रुगसृग्दोषो दिनांशुस्थिते
दग्धे बंधमृती विदेशत इति प्राहुर्बुधे तादृशे ॥ १६५॥ અર્થ:–જન્મકાળમાં સૂર્ય શુકની સાથે ઈસરાફગ કરતે હોય તથા વર્ષમાં પંચાધિકારીઓમાંથી કઈ પણ અધિકારવાળો થઈને કેંદ્રસ્થાનમાં હોય તે રાજાથી અને રેગથી ભય કરે છે. જન્મકાળમાં મંગળ જે રાશિમાં હોય તેજ રાશિમાં અધિકારી બુધ વર્ષ કાળમાં હોય તે રેગની ઉત્પત્તિ કરે છે. અધિકારી બુધ ઉપર મંગળ શત્રુ દષ્ટિથી જોતા હોય તે રક્તવિકારના દેશથી રગની ઉત્પત્તિ કરે છે તથા અધિકારી બુધ અસ્તગત મંગળથી યુક્ત તથા દગ્ધ હોય તે પરદેશમાં બંધન તથા મરણ કરે છે. ૧૬૫ विनाशसद्माधिपतिर्मृतिस्थो विनाशसम्रात्मकरोति नाशम् ।। जन्माष्टमेशौ व्ययषष्ठरन्ध्रस्थितौ विलग्नाद्विबलौ च तद्वत् १६६॥
અર્થ:–મૃત્યુસહમથી મૃત્યુસહમને સ્વામી આઠમા સ્થાનને વિષે રહેલો હોય તે મૃત્યુ કરે છે તથા જન્મલગ્નને સ્વામી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૨૬૫ વર્ષકાળના આઠમાસ્થાનના સ્વામી લગ્નથી વ્યય ૧૨, ષષ્ઠ ૬. ૨ધ્ર ૮ સ્થાનમાં મળથી રહિત રહેલા હાય તેા તેપણ મૃત્યુ કરે છે. ૧૬૬ खस्थेकुजे सूर्ययुते प्रपातः स्याद्वाहनाद्भौमपदे हिमांशोः ॥ दुःखं नृपाद्वा खगतेऽर्कपुत्रे लोहाद्भयं चेदधिकारयुक्ते ॥ १६७॥
અર્થ:—સૂર્યથી યુક્ત મંગળ દશમાસ્થાનમાં પડેલા હાય તે વાહનથી પતન થાય છે, જન્મકાળમાં મંગળ જે રાશિમાં હાય તેજ રાશિમાં ચંદ્રમા હાય તેા રાજાથી દુ:ખ થાય છે તથા અધિકારથી યુક્ત શનિ દશમાસ્થાનમાં હાય તેા લેાઢાથી ભય થાય છે. ૧૬૭ भ भयं वह्नेः प्रहारो वा नृपाद्भयम् ॥
आरे वस्थे चतुष्पद्भ्यः पातो दुःखं रुजोसृजा ॥ १६८ ॥ અ:—મંગળ આઠમાસ્થાનમાં હોય તેા અગ્નિના ભય અથવા શસ્ત્રના પ્રહાર અને રાજાથી ભય કરે છે. તથા અધિકારી મંગળ દશમાસ્થાનમાં હાય તા ઘેાડાઆદિ ચેાપગાં જનાવર ઉપરથી પડવાથી તથા કલેશ અને રક્તવિકારના રાગથી પીડા કરે છે. ૧૬૮ वित्ताष्टगेज्यो धनहा यद्यदेशोऽशुभेक्षितः || मन्दे ने दुर्वचनापवादकलिभर्त्सनम् ॥ १६९ ॥ અ:—વર્ષેશ ગુરૂ પાપગ્રહથી દ્રષ્ટ થઇને ખીજા અથવા માસ્થાનમાં હાય તા ધનના નાશ કરે છે. તથા શિને સાતમાસ્થાનમાં હાય તેા નઠારાવચન, જુઠા કલંક, કલેશ અને ધિક્કારને પામે છે. लग्नाधिपे नष्टदग्धे योषिद्वादोऽशुभान्विते ||
આ
जन्मन्यष्टमगो जीवो नाधिकारी कलिः पृथुः ॥ १७० ॥
અર્થ :—લગ્નના સ્વામી ખળથી રહિત પાપગ્રહથી યુક્ત અને અસ્તગત હાય તેા પારકી સ્ત્રીઓથી વિવાદ થાય છે. તથા જન્મકાળમાં ગુરૂ આઠમાસ્થાનમાં હોય અને વકાળમાં અધિકારથી ૨હિત હાય તે મેટા કલેશ ઉત્પન્ન કરે છે. ૧૭૦
जयः शुक्रेक्षणादुक्तः प्रत्युत्तरवशेनतु ॥
भोमेन्त्यगे धने सूर्ये वादात्क्लेशं विनिर्दिशेत् ॥ १७१ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬
તાજિકસારસંગ્રહ.
અર્થ:--જન્મકાળમાં ગુરૂ આઠમાસ્થાનમાં હોય અને વર્ષમાં અધિકાર રહિત હોય તે ઉપર સુકની દષ્ટિ હોય તે પ્રત્યુત્તર (વાદવિવાદ) માં જય મળે છે. તથા મંગળ બારમાસ્થાનમાં હોય અને સૂર્ય બીજા સ્થાનમાં હોય તો વિવાદમાં કલેશ થાય એ પ્રમાણે કહેવું. ૧૭૧
रिपुगोत्रकलिभीतिः संख्ये कुजहतेऽब्दपे ॥ दग्धो जन्मांगपो वर्षेऽष्टमो रोगकली दिशेत् ॥ १७२ ।।
અર્થ:–વર્ષને રાજા મંગળથી યુક્ત હોય તે શત્રુઓથી તથા પિતાના વંશના શત્રુઓથી કલેશ અને સંગ્રામમાં ભય આપે છે. જન્મલગ્નને સ્વામી અસ્તગત થઈને વર્ષ કાળમાં આઠમાસ્થાનમાં રહેલો હોય તે રેગ અને કલેશને આપે છે. ૧૭૨
मेषे सिंह धनुष्यारे ऽब्दपेरंधेऽसितोभयम् ॥ मृत्यौ मृतीशलग्नेशौ मृत्युदौ पापडग्युतौ ॥ १७३ ॥
અર્થ–મેષ, સિંહ અને ધનરાશિનો મંગળ વર્ષેશ થઈને આ ઠમા સ્થાનમાં હોય તો તલવારથી ભય કરે છે તથા આઠમા સ્થાનનો સ્વામી અને લગ્નને સ્વામી આઠમા સ્થાનમાં પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તો મરણને આપે છે. ૧૭૩ सार्के शनौ भौमयुते खाष्टस्थे वाहनाद्भयम् । सार्के भौमेष्टमस्थे तु पतनं वाहनाद्भवेत् ।। १७४ ॥ અર્થ:-શનિ અને સૂર્ય મંગળ સહિત દશમા અથવા આઠમા સ્થાનમાં હોય તે વાહનથી ભય કરે છે તથા સૂર્ય સહિત મંગળ આઠમા સ્થાનમાં હોય તો પણ વાહન ઉપર પતન થાય છે. ૧૭૪ सारेऽब्दपेऽष्टमे मृत्युश्चन्द्रेत्यारिमृतौ मृतिः ॥ उदिते मृतिसझेशे निर्बले जीविते मृतिः ॥ १७५ ॥
અર્થ–મંગળ સહિત વશ આઠમાસ્થાનમાં હોય તો મૃત્યુને આપે છે. ચંદ્રમા છઠ્ઠા, આઠમા અને બારમાસ્થાનમાં હોય તે મૃત્યુ કરે છે તથા મૃત્યુ હમેશ ઉદયી હોય અને જીવિતસહમ બળથી રહિત હોય તો પણ મરણ કરે છે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૬૭ सूत्यष्टमयतो सशिः पुण्यसानि नाथयुक् ॥ अब्दलग्नाष्टमःवा चेदित्वं स्यान्मृतिस्तदा ॥ १७६ ॥
અર્થ:–જન્મકાળની આઠમાભાવની રાશિમાં પુણ્યસહમ પિતાના સ્વામીથી યુક્ત થઈને હોય તો મૃત્યુ કરે છે. તથા વર્ષલગ્નથી આઠમા સ્થાનમાં પુણ્યસહમ પિતાના સ્વામીથી યુક્ત થઈને હોય તેપણ મૃત્યુ કરે છે. ૧૭૬
पुण्यसाऽशुभाक्रांतं मृतीशोत्यारिरंध्रमः॥ मुथहेशोऽब्दपो वापि मृत्युं तत्र विनिर्दिशेत् ॥ १७७ ॥
અર્થ:–પુણ્યસહમ પાપગ્રહથી યુક્ત હોય અને આઠમા સ્થાનને સ્વામી બારમા, છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં હોય તો મૃત્યુ કરે છે તથા વર્ષેશ અથવા મુંથેશ પાપગ્રહથી યુક્ત પૂર્વોક્ત સ્થાનેમાં હોય તે પણ મૃત્યુ કરે છે. ૧૭
सक्ररे जन्मपे मृत्यौ मृतिश्चेदिथिहार्कियुक् ॥ भौमे क्षुतेक्षणेतत्र मृत्युः स्यादात्मघाततः ॥ १७८ ॥ અર્થ –જન્મલગ્નનો સ્વામી વર્ષ કાળમાં પાપગ્રહથી યુક્ત થઈને આઠમા સ્થાનમાં હોય તે મૃત્યુ કરે છે. તથા મુંથા કઈ પણ સ્થાનમાં શનિ સાથે હોય અને તેના ઉપર મંગળ શત્રુ દષ્ટિથી દષ્ટ હેય તે આત્મઘાત અર્થાત્ પિતાના હાથથી મરણ કરે છે. ૧૭૮
सुतिरन्ध्रपतिर्मन्दोऽष्टमोऽब्दे लग्नपेन चेत् ।। इत्थशाली क्रूरदृशा तत्काले मृत्युदायकः ॥ १७९ ॥
અર્થ:–જન્મકાળના આઠમાસ્થાનનો સ્વામી શનિ વર્ષકાળમાં આઠમા સ્થાનમાં હોય તથા લગ્નનાસ્વામીની સાથે શત્રુદષ્ટિથી ઈન્દશાલયેગ કરતો હોય તે વર્ષ પ્રવેશ થતાંજ મૃત્યુને આપે છે. ૧૯
नवमभावविचारः भौमेऽब्दपे त्रिनवगे क्रूरायुक्ते बलान्विते । गुणावहस्तदा मार्गश्चरं कार्य स्थिरं ततः ॥ १८० ।।
અર્થ:–વર્ષેશ મંગળ ત્રીજા અથવા નવમા સ્થાનમાં પાપગ્રહથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
તાજિકસારસંગ્રહ.
રહિત અને બળથી યુક્ત હોય તે માર્ગ અર્થાત્ પ્રયાણ ગુણદાયક હોય તથા ચરકાર્ય પણ સ્થિર હોય છે. ૧૮૦
त्रिधर्मस्थोऽब्दपः सूर्यः कंबली मार्गसौख्यदः ॥ अन्यप्रेषणयानं स्यात्सचेन्नाधिकृतो भवेत् ॥ १८१ ॥
અર્થ –વર્ષેશ સૂર્ય ત્રીજા અથવા નવમાસ્થાનમાં અધિકારથી યુક્ત હોય અને ચંદ્રમાથી કબૂલગ પણ કરતો હોય તો પોતાની ઈચ્છાથી ગમન કરવું પડે અને તેમાં સુખ પણ મળે છે તથા જે તે પંચાધિકારીમાં અધિકારવાળો ના હોય તે બીજાની પ્રેરણાથી ગમન કરવું પડે અને તેમાં સુખ પણ મળે નહી ૧૮૧
शुक्रेऽब्दपे त्रिवगे मार्गे सौख्यं विलोमगे॥ अस्ते वा कुगतिः सौम्ये देवयात्रा तथा विधे ॥ १८२ ॥ અર્થ –વર્ષેશ શુક્ર ત્રીજા અથવા નવમા સ્થાનમાં હોય તે પ્રયાણમાં સુખ કરે છે. આ પ્રમાણે શુક વકી અથવા અર્તગત થઈને પૂર્વોક્ત સ્થાનમાં હોય તો “ગતિ ઈચ્છાથી વિરૂદ્ધ ગમન કરવું પડે છે અને વર્ષેશ બુધ પાપગ્રહથી રહિત બળથી યુકત થઈને ત્રીજા અને નવમા સ્થાનમાં હોય તે દેવતા સબંધી પ્રયાણ અર્થાત્ તીર્થયાત્રા કરાવે છે. ૧૮૨
क्रूरादिते कुयानं स्याद् गुरावेवं विचिंतयेत् ॥ इत्थशाले लग्नधर्मपत्योर्यात्रास्त्यचिन्तिता ।। १८३ ॥
અર્થ–પૂર્વોક્ત પ્રકારના શુક્ર અને બુધ પાપગ્રહથી પીડિત અથવા યુકત હોય તે યાત્રા અશુભ જાણવી. આ પ્રમાણે વર્ષેશ ગુરૂ પાપગ્રહથી રહિત અને બળથી યુક્ત ત્રીજા અથવા નવમાસ્થાનમાં હોય તો દેવતા સબંધી યાત્રા કરાવે છે. જે તે પાપગ્રહથી પીડિત અથવા યુકત હોય તે કુયાન અનિષ્ટ ગમન કરાવે છે. તથા લગ્નના સ્વામી અને નવમા સ્થાનના સ્વામીને પરસ્પર ઇત્થશાલ ગ થાય તે અકસ્માત પ્રયાણ કરાવે છે. ૧૮૪ ___ लग्नेशो धर्मपं यच्छन् स्वं महचिंतिताध्वदः ॥
एवं लग्नादपोोंगे मुथहाङ्गपयोरपि ॥१८४ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૬૯
અર્થ :—વર્ષે લગ્નના સ્વામી નવમાસ્થાનના સ્વામી સાથે ઇત્યશાલ યાગ કરતા હાય તે પૂનિશ્ચય કરેલી યાત્રા કરાવે છે. આ પ્રમાણે વર્ષ લગ્નને સ્વામી વષેશની સાથે તથા મુંથાના સ્વામી વર્ષ - લગ્નના સ્વામી સાથે ઇત્યશાલ ચાગ કરે તાપણુ પૂર્વ નિશ્ચય કરેલી ચાત્રા કરાવે છે. ૧૮૪
गुरुस्थाने कुजे धर्मे सद्यात्रा भृत्यवित्तदा ॥
स्थाने लग्नपो मौमो दृष्टः सद्यान सौख्यदः ॥ १८५ ॥ અર્થ :—જન્મકાળમાં ગુરૂ જે રાશિના છે તેજ રાશિના વર્ષપ્રવેશમાં મંગળ નવમાસ્થાનમાં હોય તે પ્રયાણમાં ચાકર અને ધનને આપે છે. તથા જન્મકાળમાં બુધ જે રાશિના છે તેજ રાશિના મંગળ હાય તથા તેના ઉપર લગ્નના સ્વામીની દૃષ્ટિ હાયતા ગમન અર્થાત્ પ્રયાણમાં સુખને આપે છે. ૧૮૫
जन्मे भौमः स्वराशिस्थो वर्षे नवमगो भवेत् ॥ स्वगृहे संस्थितो यात्रामुत्तमां संप्रयच्छति ॥ १८६॥ અ:જન્મકાળમાં મગળ પોતાની મેષ અથવા વૃશ્ચિક રાશિમાં હોય અને વર્ષે કાળમાં પણ પેાતાની મેષ અથવા વૃશ્ચિક રાશિના થઇને નવમાસ્થાનમાં હાયતા શુભકાય સબંધી પ્રયાણ જાણવુ’. ૧૮૬ स्वगृहोच्चगतचंद्रो नवमे यदि संस्थितः ॥
मुंथा सप्तमे तत्र विदेशगमनं भवेत् ।। १८७ ॥
અર્થ:—ચંદ્રમા પેાતાની કરાશિ અથવા પેાતાની ઉચ્ચ વૃષભરાશિના થઈને નવમાસ્થાનમાં હોય અને ગુંથા સાતમાસ્થાનમાં હાય તા પરદેશગમન કરાવે છે. ૧૮૭
वर्षेशो बलवान्पापायुतः केन्द्रेऽधिकारान् ॥
अधिकारे गतिः संख्ये सेनापत्येऽपि वा वदेत् ॥ १८८ ॥ અર્થ:—વષેશ બળવાન થઇને પાપગ્રહથી યુક્ત ના હોય તથા પચાધિકારીમાં અધિકાર યુક્ત થઈને કેદ્રસ્થાનમાં હાય તા પરદેશમાં અધિકાર મળવાથી પ્રયાણ હાય અથવા સંગ્રામને વિષે સેનાપતિ નીમાવાથી પરદેશ પ્રયાણુ હાય આ પ્રમાણે કહેવું. ૧૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦
તાજિકસારસંગ્રહ.
एवं बुधे कुजे जीवयुतेर्कान्निर्गते पुनः ॥ परसैम्यो परिगतिर्जयः ख्यातिसुखावहः ।। १८९ ॥ અર્થ:——આ પ્રમાણે બુધ અથવા મંગળ બળવાન, ઉદયી, અને અધિકારયુક્ત ગુરૂની સાથે કેદ્રસ્થાનમાં હાય તા જય, યશ અને સુખ આપનારી યાત્રા જાણવી. ૧૮૯ धर्माधिषे लग्नपतेश्च योगे गतिस्त्वकस्माच्च शनौ शुभस्थे ॥ विर्योझिते स्यागमनं नशस्तमेत्रं गुरौ दूरगतिस्ततश्च ॥ १९० ॥
અર્થ :—નવમાસ્થાનના સ્વામીના અને લગ્નના સ્વામીને ચાગ થયા હાય અર્થાત્ તે અન્ને ભેગા બેઠા હાય તો અકસ્માત યાત્રાના ચોગ થાય છે, ખળથી રહિત શનિ નવમાસ્થાનને વિષે રહેલા હાય તા યાત્રામાં સુખ મળતું નથી તથા આ પ્રમાણેના ગુરૂ બળથી રહિત થઇને નવમાસ્થાનને વિષે રહેલા હાયતા દૂર યાત્રાના યાગ થાય છે केन्द्रस्थिते भूमिसुतेऽनाथे दूरे गतिः स्यान्निजबधुवर्गात् ॥ धर्माधिषे पूर्णवले सुखं च मार्गे नराणां हि शुभस्थिते वा ।। १९१ ।।
અવષેશ મંગળ કે દ્રસ્થાનમાં હેાય તે પેાતાના ખંવર્ગથી પરદેશમાં પ્રયાણુ હાય તથા નવમાસ્થાનના સ્વામી બળવાન થઈને નવમાસ્થાનમાં હોય તે પ્રયાણને વિષે સુખ કરે છે. ૧૯૧ मार्गाख्यसनाधिपतौ बलिष्ठे तत्र स्थिते मार्गपदाश्रिते वा ॥ मार्गे सुखं स्याद्बहुलं नराणां कष्टं खलैः संनिहिते बिवीर्ये ॥१९२॥
અર્થ :—મા સહમના સ્વામી અળવાન થઇને પેાતાના સ્થાનમાં અથવા નવમાસ્થાનમાં હાય ! માણસાને પ્રયાણને વિષે ઘણુંજ સુખ મળે છે. અને જો તે પાપ ગ્રહેાથી યુક્ત તથા બળથી રહિત હાય તા પ્રયાણુને વિષે દુ:ખ પડે છે. ૧૯૨
मूर्ति मूर्तिपतिः पश्येद्भाग्यं पश्यति भाग्यपः ॥
भाग्यं लग्नपतिर्लनं भाग्यपः पश्यति ध्रुवम् ॥ १९३ ॥ અર્થ:—લગ્નને લગ્નના સ્વામી જોતા હાય, નવમાસ્થાનને નવમાસ્થાનના સ્વામી જોતા હાય, નવમાસ્થાનને લગ્નના સ્વામી જોતા હાય તથા લગ્નને નવમાસ્થાનને સ્વામી જોતા હાય તે નિશ્ચય ભાગ્યના ઉદય કરે છે. ૧૯૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
भाग्ये लग्नपतिस्तिष्ठेलो भाग्यपतिर्यदा । भाग्यलापतीस्वर्क्षे वर्षे भाग्योदयो भवेत् ॥ १९४ ॥ અર્થ:—નવમાસ્થાનમાં લગ્નના સ્વામી રહેલા હાય અને લગ્નસ્થાનમાં નવમાસ્થાનના સ્વામી રહેલા હાય તથા નવમાસ્થાનના સ્વામી અને લગ્નના સ્વામી પોતાના ઘરમાં રહેલા હાય તેા તે વર્ષમાં નિશ્ચય ભાગ્યના ઉડ્ડય થાય છે. ૧૯૪
दशमभावविचारः
૧૭૧.
वीर्याये खगते
निजकुले स्यात्कीर्तिराज्योदयस्त्वन्यत्केन्द्रगते च सौम्यसहिते स्थानान्तराप्तिनृणाम् ॥ एवं घत्रपतौ तु तुर्यभगते पूर्वाधिकारागमो
मित्रत्वं क्षितिपेन वा शुभजनैर्लाभस्थिते वा ध्रुवम् ॥ १९५ ॥ અ:—વર્ષેશ મળવાન થઇને દશમાસ્થાનને વિષે રહેલા હાય તા પાતાના કુળને વિષે કીર્તિ અને રાજ્યના ઉદય કરે છે. વર્ષેશ બળવાન થઈને બીજા કેન્દ્ર અર્થાત્ પહેલા, ચેાથા અને સાતમા સ્થાનને વિષે શુભ ગ્રહ સાથે રહેલા હાય તા તે માણસને સ્થા નાન્તર અર્થાત્ નોકરીમાં ફેરબદલી કરે છે. આ પ્રમાણે મળવાન વર્ષેશ સૂર્ય ચેાથાસ્થાનને વિષે રહેલો હાય તા પ્રથમના અધિકારની પ્રાપ્તિ કરે છે. તથા અગીઆરમા સ્થાનને વિષે પૂર્વોક્ત પ્રકારના સૂર્ય રહેલા હાય તેા નિશ્ચય કરીને રાજાની સાથે અથવા શ્રેષ્ઠ માણસાની સાથે મિત્રતા કરાવે છે. ૧૯૫
सूर्य सिंहगते हि जन्मसमये वर्षे बलाढये नृणां राज्यातिश्च विधौ कुजास्पदगते स्थानान्तरार्थागमम् ॥ नीचस्थे दिन नभःस्थलगते पापादिते बंधनं
भूपाल्लाभपते च लाभभगते लाभो महान्विद्यया ।। १९६ ॥ અ:——જે માણસના જન્મકાળમાં સૂર્ય સિહરાશિમાં હાય અને તે વકાળને વિષે અળવાન હાય તા રાજ્યની પ્રાપ્તિ કરે છે. જન્મકાળમાં મંગળ જે રાશિમાં હાય તેજ રાશિમાં ચંદ્રમા વ કાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨
તાજિકસારસ ગ્રહ.
ને વિષે હાય તા સ્થાનાન્તર અને ધનની પ્રાપ્તિ કરે છે. સૂ નીચ અર્થાત્ તુળા રાશિના થઈને પાપગ્રહથી યુક્ત દશમાસ્થાનને પામેલે હાય તેા રાજાથી ખધન કરે છે. તથા અગીઆરમા સ્થાનના સ્વામી અગીઆરમા સ્થાનમાં હેાય તે વિદ્યાના પ્રતાપથી માટે લાભ થાય છે. ૧૯૬
खेशलग्नेशवर्षेशेत्थशालो राज्यदायकः ॥
वर्षेशे राज्यसह मेऽर्केत्थशाले महा नृपः ॥ १९७ । અર્થ :—દશમાસ્થાનના સ્વામી, લગ્નના સ્વામી અને વર્ષે શ પરસ્પર ઈત્યશાલયેાગ કરતા હાય તા રાજ્યની પ્રાપ્તિ કરે છે તથા વર્ષેશ રાજ્યસહુમમાં રહીને સૂર્યની સાથે ઈત્યશાલયે ગ કરતા હાય તે માટેા રાજા થાય છે. ૧૯૭
सप्तमे चाष्टमे शुक्रे पदलाभः स्वभावतः ।।
बुधेन गुरुणा वापि युक्ते दृष्टे महत्पदम् ॥ १९८ ॥ અઃ—વ કાળને વિષે સાતમા અથવા આઠમાસ્થાનમાં શુક હાય તે પદ અર્થાત્ અધિકારના લાભ કરે છે. તથા બુધ અથવા ગુરૂથી યુક્ત અથવા હૃષ્ટ હાય તેા માટા પદની પ્રાપ્તિ કરે છે. ૧૯૮ शनिस्थाने कुजः पश्यन्मुथहां पापकर्मतः ||
नृपभीतिं वित्तनाशं दद्याद्दशमगो यदि ॥ १९९ ॥
અ—જન્મકાળમાં શિન જે રાશિમાં હાય તેજ રાશિના મંગળ વર્ષોમાં દશમાસ્થાનમાં રહીને મુંથાને જોતા હાય તે પાપક થી રાજાના ભય અને ધનના નાશ થાય છે. ૧૯૯ यदाऽर्कपुत्रो बलवान् स्वतुङ्गसंस्थोप्यतुङ्गे भृगुजो बलाढ्यः ॥ यदा तदा म्लेच्छजनप्रसाद्भुनक्ति राज्यं विपुलां च लक्ष्मीम् ॥ २०० ॥ અ:—યારે બળવાન શિન પેાતાની ઉચ્ચ ( તુળા ) રાશિમાં રહેલા હાય અને ખળવાન શુક્ર પણ પેાતાની ઉચ્ચ ( મીન ) રાશિમાં રહેલા હાય ત્યારે તે માણસ યવન રાજાની કૃપાથી રાજ્ય અને અત્યંત લક્ષ્મીને ભાગવે છે. ૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૭૩
लाभभावविचारः अब्दपेज्ञेयंगे लाभो वाणिज्याच्छुभदृग्युते ।। सेंथिहेस्मिल्लग्नगते लाभः पठनलेखनात् ॥ २०१॥ અર્થ –વર્ષશ બુધ ધનસ્થાનમાં શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હેય તે વેપાર રોજગારથી લાભ કરે છે. તથા આ વર્ષેશ બુધ શુભ ગ્રહોથી યુક્ત અથવા દુષ્ટ થઈને મુંથાસહિત વર્ષ લગ્નમાં રહેલો હોય તો ભણવાથી તથા લખવાથી લાભ કરે છે. ૨૦૧
अस्मिन्षष्ठाष्टांत्यगते सवरे नीचकर्मकृत् ॥
करेक्षणे न लाभो स्तंगते न लिखनादितः ॥२०२॥ અર્થ–આ પ્રમાણે વર્ષેશ બુધ છઠ્ઠા, આઠમા અથવા બારમાસ્થાનમાં પાપગ્રહથી યુકત હોય તો નીચકર્મ કરનાર થાય છે. પાપગ્રહથી દષ્ટ હોય તે લાભને નાશ કરે છે. તથા અર્તગત હોય તા લખવા આદિના કામથી પણ લાભ ન હોય. ૨૦૨
जीवेऽब्दपे क्रूरहते लग्ने हानिर्भयं नृपात् ॥
अस्मिन्नधिकृते धुने व्यवहाराद्धनाप्तयः ॥ २०३ ॥ અર્થ –વર્ષેશ ગુરૂ પાપપીડિત થઈને લગ્નમાં રહેલું હોય તે રાજાથી ધનની હાનિ અને ભય કરે છે. તથા આ ગુરૂ પંચાધિકારીમાં અધિકારવાળે થઈને સાતમા સ્થાનમાં રહેલો હોય તે વ્યવહાર અર્થાત્ વેપાર રોજગારથી ધનની પ્રાપ્તિ કરે છે. ૨૦૩
लग्नायेत्यशाले स्याल्लामः स्वजनगौरवम् ॥
सर्वे लाभे च वित्ताप्त्यै सबला निर्बला न तु ।। २०४॥ અર્થ:–અગીઆરમા સ્થાનના સ્વામીને અને લગ્નના સ્વામીને પરસ્પર ઈત્થશાલગ થાય તે માટે લાભ અને પિતાના માણસોને વિષે પ્રતિષ્ઠા મળે છે. તથા સર્વ ગ્રહ બળવાન થઈને અગી આરમા સ્થાનમાં રહેલા હોય તો ધનની પ્રાપ્તિ કરે છે. બળરહિત હોય તે ધનની પ્રાપ્તિ કરતા નથી. ૨૦૫
सवीर्यो ज्ञः समुथहो लग्नेयं सहमे शुभाः ।। तदा निखातद्रव्यस्य लाभः पापदृशा न तु ॥ २०५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
તાજિકસારસંપ્રહ.
-
-
-
-
અર્થ:-—બળવાન બુધ મુંથાની સાથે વર્ષ લગ્નમાં રહેલો હોય અને ધનસહમને વિષે શુભગ્રહો રહેલા હોય ત્યારે ખાડામાં દાટેલા ધનને લાભ થાય છે. અને તેના ઉપર પાપગ્રહોની દષ્ટિ હોય તે દાટેલા ધનને લાભ થતો નથી. ૨૦૬ लग्नलाभपती लाभे लग्ने वा लग्नलाभपौ ॥
लग्ने लाभाधिपो वा स्याल्लाभे लमाधिपो भवेत् ॥ २०६॥ एकोपि हि यदा योगस्तदा लाभः सुनिश्चितम् ॥
चन्द्रयोगे विशेषेण पूर्णो लाभः प्रकीर्तितः ॥ २०७॥ અર્થ:-લગ્નને સ્વામી અને લાભસ્થાનનો સ્વામી લાભસ્થાનમાં રહેલા હોય, અથવા લગ્નને સ્વામી અને લાભસ્થાનને સ્વામી લગ્નમાં રહેલા હોય, અથવા લાભસ્થાનને સ્વામી લગ્નમાં રહેલો હોય, અથવા લગ્નને સ્વામી લાભસ્થાનમાં રહેલે હાય આ પ્રમાણેના ચાર ગેમાંથી જ્યારે એક પણ વેગ થયે હેાય ત્યારે ધારેલો લાભ મળે છે અને તેમાં વિશેષ કરીને ચંદ્રમાને વેગ થયે હેાય તે ધારે લાભ પૂર્ણ મળે છે. ર૬-૨૦૭
व्ययभावविचारः लग्नाब्दपौ हतबलौ ब्ययषण्मृतिस्थौ यद्राशिगौतदमु 'सारि फलं विचित्यम् ॥ षष्ठेऽब्दपे भृगुसुतेथविनष्टवीर्ये दृष्टे खलैः क्षुतशाद्विपदर्भसंस्थे ॥ २०८ ॥ भृत्यक्षतिस्तुरगहा चतुरंघ्रिभस्थे ऽन्यस्मिन्नपीदमुदित फलमद्धनाथे ॥ *वस्थे कुजे शशियुते तुरगादि નાશ દિશામજપને એ વા૨૦૨ અર્થ – લગ્નને સ્વામી તથા વર્ષેશ મળથી રહિત થઈને બારમા, છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં મનુષ્યાદિ જે રાશિમાં રહેલા હોય તેની બરાબર ફળ જાણવું. બળથી રહિત શુક વર્ષેશ થઈને છઠ્ઠાસ્થાનમાં મનુષ્યરાશિમાં હોય તથા તેને પાપગ્રહો ક્ષતદષ્ટિથી જોતા
अरवस्थेकुजेशनियुतइतिपाठः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૭પ હોય તે સેવકને નાશ કરે છે. પૂર્વોક્ત શુક જે ચતુષ્પદરાશિમાં હોય તે હાથી ઘોડા આદિ ચેપગાં પશુઓનો નાશ કરે છે. આ પ્રમાણે બીજા ગ્રહો વર્ષોશ થઈને છઠ્ઠા, આઠમા અથવા બારમાસ્થાનમાં રહી મનુષ્યાદિ રાશિમાં રહેલા હોય તે પૂર્વોક્ત ફળ કહેવું. વર્ષશ મંગળ ચંદ્રમાથી યુક્ત દશમા સ્થાનમાં હોય તો ઘેડા આદિને નાશ અને મનમાં વ્યાકુળતા કરાવે છે અથવા પાપ પીડિત મંગળ ચંદ્રમા યુક્ત બારમા સ્થાનમાં હોય તો તે પણ આજ ફળ આપે છે. ર૦૮-૨૦૯
षष्ठे रवौ खलहते चतुरंघिभस्थे
भृत्यैः समं कलिरथाष्टमरिःफगेऽपि । मंदेऽब्दपे बलयुते रिपुरिःफसंस्थे
મૂાસનમનારાયનિMિરિઝ II ૨૨૦ || અર્થ–સૂર્ય વર્ષશ થઈને છઠ્ઠા સ્થાનમાં પાપપીડિત ચતુષ્પદરાશિમાં હોય તો પોતાના નેકરની સાથે કલેશ કરાવે છે. તથા આઠમા અથવા બારમા સ્થાનમાં હોય તે પણ આ ફળ આપે છે. તથા વર્ષશ શનિ બળવાન થઈને છઠ્ઠા અથવા બારમા સ્થાનમાં હોય તો ઉજજડ ભૂમિમાં ગામ વસાવે છે તથા વૃક્ષારોપણ અને જળાશયાદિ બનાવે છે. ૨૧૦ स्वर्वोच्चगे कर्मणि सूर्यपुत्रे नैरुज्यमर्याधिगमश्च जीवे ॥ सूर्यनृमादाहुबलात्कुजेर्थो बुधे भिषग्ज्योतिषकाव्यशिल्पैः ॥२११॥
અર્થ: વર્ષેશ શનિ પોતાની મકર કુંભ રાશિને અથવા પિતાની ઉગ્ર તુળા રાશિનો થઈને દશમા સ્થાનમાં હોય તો શરીરને વિષે-અગ્ય તથા ધનની પ્રાપ્તિ પણ કરે છે. આ જ પ્રમાણે વપેંશ ગુરૂ પિતાની ધન મીન અથવા પિતાની ઉચ્ચ કકરાશિનો થઈને દશમાસ્થાનમાં હોય તો આ ફળ આપે છે, વર્ષેશ સૂર્ય પિતાની સિંહ રાશિને અથવા પિતાની મેષરાશિને થઈને દશમા સ્થાનમાં હોય તે રાજાથી ધનની પ્રાપ્તિ થાય છે. વર્ષેશ મંગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
તાજિકસારસંગ્રહ.
પિતાની મેષ વૃશ્ચિક રાશિને અથવા પિતાની ઉચ્ચ મકરરાશિને થઈને દશમા સ્થાનમાં હોય તે પિતાના પરાક્રમથી ધનની પ્રાપ્તિ કરે છે. તથા વર્ષેશ બુધ પોતાની મિથુન કન્યા રાશિનો અથવા પોતાની ઉચ્ચ કન્યારાશિનો થઈને દશમાસ્થાનમાં હોય તો વૈદ્યક, તિષ, કાવ્ય અને શિલ્પ અર્થાત્ કારીગરીથી લાભ મળે છે. ૨૧૧. मन्देऽद्धपे गतवले नैराश्यं दौःस्थ्यमादिशेत् ॥
सूर्येऽद्धपे शशिस्थाने मन्देऽद्धजनुषोहते ॥ २१२ ॥ सर्वकर्मसु वैकल्यं वक्रेऽस्ते च तथा पुनः ॥
कर्मकर्मेश सहमनाथाः शनियुतेऽक्षिता ॥ २१३ ।। અર્થ –વર્ષેશ શનિ નિર્બળ થઈને દશમસ્થાનને વિષે રહેલો હોય તો તે માણસ નિરાશ અને ચલિત મનવાળો થાય છે. વર્ષેશ સૂર્ય હોય અને જન્મકાળને વિષે ચંદ્રમા જે રાશિમાં રહેલું હોય તેજ રાશિમાં વર્ષ કાળને વિષે શનિ નિર્બળ થઈને પડેલો હોય તેમજ વર્ષ કાળ અને જન્મકાળમાં પાપપીડિત હોય તો તે માણસ સર્વ કાર્ય કરવામાં જ્ઞાન રહિત થાય છે. આ પ્રમાણેને શનિ વકી અથવા અસ્તગત હોય તે તે માણસ સર્વ કાર્ય કરવામાં જ્ઞાન રહિત થાય છે. તથા દશમે ભાવ, દશમાભાવને સ્વામી અને કર્મ સહમેશ શનિથી યુક્ત અથવા દષ્ટ હોય તે પૂર્વોક્ત ફળ અર્થાત્ તે માણસ સર્વ કાર્ય કરવામાં જ્ઞાન રહિત થાય છે. ૨૧-૨૧૩
षडष्टव्ययगेऽब्देशे कर्मेशे च बलोज्झिते ॥
सूतावब्दे च मशुभं तत्राऽन्दे मृतिपे तथा ॥ २१४ ॥
અર્થ-વર્ષેશ છઠ્ઠા, આઠમા અથવા બારમાસ્થાનમાં હોય, તથા દશમાસ્થાનનો સ્વામી જન્મકાળ તથા વર્ષ કાળમાં નિર્બળ હોય તે તે વર્ષ અશુભ જાણવું. તથા વર્ષકાળમાં આઠમાસ્થાનને સ્વામી પૂર્વોકત સ્થાનમાં હોય અથવા નિર્બળ હોય તો તે પણ વર્ષ અશુભ જાણવું. ૨૧૪
द्वादशे शोभनः खेटो विवाहादिषु सद्वययम् ॥
क्रूरोप्यसद्वययं राजदस्युभ्यः कुरुते ग्रहः ॥ २१५ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૭૭
mun
અર્થ –બારમા સ્થાનમાં શુભ ગ્રહો હોય તો વિવાહાદિ શુભ કાર્યને વિષે શુભ ખર્ચ કરાવે છે તથા પાપગ્રહ હોય તો રાજા તથા ચોરાદિકથી અશુભ ખર્ચ કરાવે છે. ૨૧૫
यत्र भावे शुभफलो दुष्टो वा जन्मनि ग्रहः॥ वर्षे तद्भावगस्तादृक् तत्फलं यच्छति ध्रुवम् ॥ २१६ ॥
અર્થ:–જન્મળને વિષે જે ભાવમાં શુભ અથવા અશુભ ફળ આપનાર કોઈ ગ્રહ હોય તે ગ્રહ વર્ષ કાળને વિષે પણ તે ભાવને વિષે રહીને તેના જેવું જ નિશ્ચય ફળ આપે છે. ૨૧૬ येजन्मनि स्युः सबला विवीर्या वर्षे शुभं प्राक्चरमे त्वनिष्टम् ॥ दार्विलोमं विपरीततायां तुल्यं फलं स्यादुभयत्रसाम्ये ॥२१७ ॥
અર્થ:-જન્મકાળમાં જે ગ્રહ બળવાન હોય તે જ ગ્રહો વર્ષ કાળમાં નિર્બળ હોય તે તે ગ્રહે વર્ષપ્રવેશના પૂર્વાદ્ધમાં શુભ ફળ અને ઉત્તરાદ્ધમાં અશુભ ફળ આપે છે. અથવા જન્મકાળમાં જે ગ્રહ નિર્બળ હોય તેજ ગ્રહો વર્ષકાળમાં બળવાન હોય તો તે ગ્રહો વર્ષના પૂર્વાદ્ધમાં અશુભ ફળ તથા ઉત્તરાદ્ધમાં શુભ ફળ આપે છે. જન્મકાળ તથા વર્ષકાળ બન્નેમાં જે ગ્રહ બળવાન હોય તે ગ્રહો આખા વર્ષમાં શુભ ફળ આપે છે. તથા જન્મકાળ અને વર્ણકાળ બન્નેમાં જે ગ્રહો નિર્બળ હોય તે ગ્રહો આખા વર્ષમાં અશુભ ફળ આપે છે. આ પ્રમાણે ગ્રહોથી ઉત્પન્ન થયેલું ફળ તે તે ગ્રહોની દશા અંતર્દશામાં કહેવું જોઈએ. ૨૧૭
दशा रवेः पूर्णबलस्य लाभं गजाश्वहेमाम्बररत्नपूर्णम् ॥ मानोदयं भूमिपतेर्ददाति यशश्च देवद्विजपूजनादेः ॥ २१८ ।।
અર્થ:–પૂર્ણ બળી સૂર્યની દશા હોય તો હાથી, ઘોડા, સુવર્ણ વસ્ત્ર, અને રત્નાદિનો લાભ, રાજાથી માનનો ઉદય તથા દેવતા અને બ્રાહ્મણના પૂજનથી યશની પ્રાપ્તિ થાય છે. ૨૧૮ दशा रवेमध्यबलस्य पूर्वमिदं फलं मध्यममेव दत्ते ॥ ग्रामाधिकारव्यवसायधै यः कुलानुमानाच्च सुखादिलाभः ॥ २१९ ॥
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮
તાજિકસારસંગ્રહ. અર્થ–મધ્યમબળી સૂર્યની દશા હોય તો પૂર્વોક્ત ફળ મધ્યમ રીતે આપે છે અને પોતાના કુળના પ્રમાણમાં માન, ગ્રામદિકને અધિકાર, આબરૂ તથા ધીરતાથી સુખાદિકને લાભ થાય છે. दशा रवेरल्पबलस्य पुंसां ददाति दुःखं स्वजनैर्विवादात् ॥ मतिभ्रमं पित्तरुजं स्वतेजोविनाशनं धर्षणमप्यरिभ्यः ॥ २२० ।
અર્થ:–અલ્પબળી સૂર્યની દશા હોય તે માણસોને પિતાના માણસની સાથે વિવાદ થવાથી દુ:ખ, બુદ્ધિને ભ્રમ, પિત્તનેગ, પોતાના પરાક્રમને નાશ, તથા શત્રુઓથી પરાભવ (હાર) થાય છે. दशा रवेनष्टबलस्य पुंसां नृपादिपोर्वा भयमर्थनाशम् ।। स्त्रीपुत्रमित्रादिजनैर्विवादं करोति बुद्धिभ्रममामयंच ॥ २२१ ॥
અર્થ:–હીનબળી સૂર્યની દશા હોય તો માણસને રાજાથી તથા શત્રુથી ભય, ધનનો નાશ, સ્ત્રી, પુત્ર અને મિત્રાદિકથી વિવાદ, બુદ્ધિનો ભ્રમ તથા રંગ પણ થાય છે. ૨૨૧ लग्नात्रिलाभारिनभस्थितोऊ नियोपि सोई फलदो दशायाम् ।। याति त्वसौ मध्यवलः शुभत्वं संपूर्णवीर्योतिशुभो निरुक्तः ॥२२२॥
અર્થ:–સૂર્ય લગ્નથી ૩-૧૧-૬-૧૦ સ્થાનમાં રહેલું હોય તો બળવાન જાણવો, તેથી કરીને તે સ્થાનમાં હીનબળી હોય તો અ૫બળીનું, અલ્પબળી હોય તો મધ્યમબળીનું, મધ્યમબળી હોય તો પૂર્ણબળીનું તથા પૂર્ણબળો હોય તે અત્યંત શુભ ફળ આપે છે. રરર
चंद्रदशाफलम् इंदोर्दशा पूर्णबलस्य दत्ते शुक्लाम्बरस्रङ्मणिमौक्तिकाद्यम् ॥ स्त्रीसंगम राज्यसुखं च भूमिलाभं यशः कांतिवलाभिवृद्धिम् ॥२२३।।
અર્થ:–પૂર્ણબળી ચંદ્રમાની દશા હોય તે વેતવસ્ત્ર, માળા, મણિ અને મેતી આદિન લાભ, સ્ત્રીને સમાગમ, રાજ્યથી સુખ, પૃથ્વીને લાભ તથા યશ, કાંતિ અને બળને વધારો કરે છે. રર૩ इंदोर्दशा मध्यवलस्य पूर्वमिदं फलं मध्यममेवदत्ते ॥ वाणिज्यमित्राम्बरगेहसौख्यं धर्मे मतिं कर्षणतोन्नलाभम् ।।२२४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૯૯
અ:—મધ્યમખળી ચદ્રમાની દશા હોય તે પૂર્વોક્ત સંપૂર્ણ ફળ મધ્યમ આપે છે તથા વેપારથી લાભ, મિત્ર, વજ્ર અને ઘરનું સુખ, ધર્મ કાર્યમાં બુદ્ધિ, અને કૃષિ ( ખેતી ) ના કામમાં ધાન્યના લાભ થાય છે. ૨૨૪ इंदोर्दशा स्वल्पवलस्य दत्ते कफामयं कांतिविनाशमाहुः ॥ मित्रादिवैरं जननं कुमार्या धर्मार्थनाशं सुखस्वल्पमत्र ।। २२५ ॥
અર્થ :-અલ્પમળી ચદ્રમાની દશા હાય તા ના રોગ, શરીરની કાંતિના નાશ, મિત્રાદિકાથી વૈર, કન્યાના જન્મ, ધર્મ અને અર્થના નાશ તથા સાધારણ સુખ આપે છે. રરપ इंदोर्दशा नष्टबलस्य लोकापवादभीतिं धनधर्मनाशम् ।। शीतामयं स्त्रीसुत मित्रवैरं दौस्थ्यं च दत्ते विरसान्नभुक्तिम् ॥ २२६ ॥ અ:—હીનખળી ચદ્રમાની દશા હાય તા માણુસામાં અપવાદના ભય, ધન અને ધર્મના નાશ, શીત ( ઠંડા ) રાગ, સ્ત્રી, પુત્ર અને મિત્રથી વૈર, શરીરમાં અસાવધપણુ તથા સ્વાદ રહિત અન્નનું ભાજન પ્રાપ્ત થાય છે. ૨૨૬ लग्नात्रिवित्ताय गतोऽपि चंद्रो निंद्यपि सोर्द्धं फलदो दशायाम् || याति त्वसौ मध्यबल: शुभत्वं संपूर्ण वीर्योतिशुभो निरुक्तः ॥ २२७॥ અર્થ :—ચંદ્રમા લગ્નથી ૩–૨–૧૧ સ્થાનામાં રહેલા હાય તા બળવાન જાણવા અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૨૭ भौमदशाफलम्
दशापतिः पूर्णबलो महीजः सेनापतित्वं तनुते नराणाम् ॥ जयं रणे विद्रुमहेमरत्नवस्त्रादिलाभं प्रियसाहसत्वम् ॥ २२८ ॥ અર્થ:—દશાપતિ મગળ પૂ ખળી હાય તા માણસામાં સેનાપતીપણું, સંગ્રામમાં જય, પરવાળા, સુવર્ણ, રત્ન અને વસ્ત્રાદિના લાભ તથા સાહસપણું પ્રાપ્ત થાય છે. ૨૨૮ दशापतिर्मध्यबलो महीज: कुलानुमानेन धनं ददाति ॥ राजाधिका तत्परत्वं तेजस्विता कांतिबलाभिवृद्धिम् ॥ २२९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ.
અર્થ:—શાપતિ મંગળ મધ્યમખળી હાય તેા કુળાનુમાન ધન આપે છે તથા રાજાથી અધિકાર, સવારીમાં તત્પર, તેજસ્વીપણું કાંતિ અને મળના વધારા કરે છે. ૨૨૯ दशापतिः स्वल्पबलो महोजो ददाति पितोष्णरुजं शरीरे ॥ रिपोर्भयं बंधनमास्यतोऽसृक्स्रवं च वैरं स्वजनैश्व शश्वत् ॥ २३० ॥
અર્થ :—દશાપતિ મંગળ અલ્પબળી હાય તા પિત્ત અને ગરમીના પ્રકાપથી શરીરમાં રાગ, શત્રુના ભય, બંધન, મેાઢામાંથી રૂધિરસ્રાવ તથા પેાતાના માણસાની સાથે નિરંતર વૈર કરાવે છે. दशापतिर्नष्टबलो महीजो विवादमुग्रं जनयेद्रणं वा ॥ चौराद्भयं रक्तरुजं ज्वरं च विपत्तिमन्यस्वहृतिं च खर्जूम् ॥ २३९ ॥
અઃ—દશાપતિ મંગળ હીનમળી હાય તેા ઘણેાજ વિવાદ અથવા લડાઇ કરાવે છે. તથા ચારથી ભય, રક્તવિકારને રાગ, તાવ, વિપત્તિ ખીજા માણસેાથી ધનની હાનિ અને ખરજવાને રાગ ઉત્પન્ન કરે છે. ર૩૧ लग्नात्रिषष्ठायगतो महीजो निंद्यपि सोर्द्धं फलदो दशायाम् ॥ याति त्वसौ मध्यबल: शुभत्वं संपूर्णवीर्थोतिशुभो निरुक्तः ॥ २३२॥
અર્થ :—મંગળ લગ્નથી ૩-૬-૧૧ સ્થાનેામાં રહેલે હેાય તે ખળવાન જાણવા અને તે સૂની ખરાખર ફળમાં ફેરફાર કરે છે. बुधदशाफलम्
૧૮૦
दशापतिः पूर्णवलो बुधश्रेयशोऽभिवृद्धिं गणितात्सुशिल्पात् ॥ तनोति सेवां सफलां नृपादेर्वृत्यं च वै दृष्यगुणोदयं च ॥ २३३ ॥
અ:—દશાપતિ સુધ પૂણું ખળી હેાય તે ગણિત તથા શિવિદ્યાથી યશના વધારા, રાજાર્દિકની સેવાથી ફળની પ્રાપ્તિ, ક્રૂતપણું અને નિર્દોષ ગુણાના ઉદય પ્રાપ્ત થાય છે. ૨૩૩ दशापतिर्मध्यवलो बुधश्चेद्गुरोः सुहृद्भयो लिपिकाव्यशिल्पैः || धनाप्तिदायी सुतमित्रबंधुसमागमान्मध्यममेव सौख्यम् ॥ २३४ ॥
અ:--દશાપતિ બુધ મધ્યમખળી હોય તેા ગુરૂ અથવા વડીલેાથી, મિત્રાથી, લખવાના કામથી, કાવ્યથી તથા શિલ્પ વિદ્યાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૮૧
ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર, મિત્ર અને બંધુજનના સમાગમથી મધ્યમ સુખ પ્રાપ્ત થાય છે. ૨૩૪ दशापतौ स्वल्पबले बुधे स्यान्मानस्य नाशः स्वजनापवादः ॥ अकार्यकोपस्खलनायनिष्टं धनव्ययं रोगभयं च विद्यात् ॥२३५॥
અર્થ:–દશાપતિ બુધ અલ્પબળી હોય તો માનને નાશ, પિતાના માણસોથી અપવાદ, વિના પ્રજન કેપ, વચન ભંગથી ખોટું ફળ, ધનનો ખર્ચ તથા રંગને ભય થાય છે. ર૩૫ दशापतौ हीनबले बुधे स्यात्स्वबुद्धिदोषो वधबंधभीतिः ।। दूरे गतिर्वातकफामयातिनिखातवित्तस्य च नापि लाभः ॥२३६॥
અર્થ:–દશાપતિ બુધ હીનબળી હોય તે પિતાની બુદ્ધિના દિષથી વધ અથવા બંધનને ભય, દૂરંદેશગમન, વાયુ અને કફના રોગથી પીડા તથા પૃથ્વીમાં દાટેલા ધનને નાશ થાય છે. ૨૩૬ त्यक्त्वारिरंध्रांत्यमतोऽन्यगोज्ञो निंद्योपि सोई फलदो दशायाम् ॥ याति त्वसौ मध्यबलः शुभत्वं संपूर्ण वीर्योतिशुभो निरुक्तः॥२३७॥
અર્થ–બુધ લગ્નથી –૮–૧૨ સ્થાનનો ત્યાગ કરીને બીજા સ્થાનમાં રહેલું હોય તો બળવાન જાણો અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૩૭
गुरुदशाफलम् गुरोर्दशा पूर्णबलस्य दत्ते मानोदयं राजसुहृद्गुरुभ्यः ॥ कीर्त्यर्थलाभोपचयं सुखानि राज्यं सुताप्तिं रिपुरोगनाशम् ॥२३८॥
અર્થ–પૂર્ણ વળી ગુરૂની દશા હોય તે રાજા, મિત્ર અને ગુરૂ અથવા વડીલવર્ગથી માનનો ઉદય, કીર્તિ અને અર્થને લાભ, રાજ્ય તરફથી સુખ, પુત્રની પ્રાપ્તિ, તથા શત્રુ અને રોગને નાશ થાય છે. ર૩૮ गुरोर्दशा मध्यवलस्य धर्म मतिं सखित्वं नृपमंत्रिवगैः ।। तनोति मानार्थसुखाभिलाभ सिद्धि सदुत्साहबलातिरेकाम् ॥२३९॥
અર્થ:–મધ્યમબળી ગુરૂની દશા હોય તે ધર્મને વિષે બુદ્ધિ, રાજા અને મંત્રી વગથી મિત્રતા, માન, અર્થ અને સુખનો લાભ તથા ઉત્સાહથી બળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૨૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તાજિકસારસંગ્રહ.
दशागुरोरल्पवलस्य दत्ते रोगं दरिद्रत्वमथारिभीतिम् ।। कर्णामयं धर्मधनप्रणाशं वैराग्यमर्थ च गुणं न किंचित् ॥२४०॥
અર્થ:–અલ્પબળી ગુરૂની દશા હોય તો રેગ, દરિદ્રતા, શત્રુથી ભય, કાનમાં રોગ, ધર્મ અને ધનનો નાશ, ચિત્તમાં વૈરાગ્ય તથા ધન અને ગુણને કિંચિત પણ આપતી નથી. ૨૪૦ दशागुरोर्नष्टबलस्य पुंसां ददाति दुःखानि रुजं कफातिम् ॥ कलत्रपुत्रस्वजनारिभीति धर्मार्थनाशं तनुपीडनं च ॥ २४१ ॥
અર્થ –હીનબળી ગુરૂની દશા હોય તે માણસને અનેક પ્રકારના દુઓ, રેગ અને કફની પીડા, સ્ત્રી પુત્ર અને પિતાના માણસ અને શત્રુઓથી ભય, ધર્મ અને અર્થને નાશ તથા શરીરને વિષે પીડા થાય છે. ૨૪૧ लग्नात्पडष्टांत्यमभिन्नसंस्थो निद्यो गुरुश्वार्द्धफलो दशायाम् ॥ याति त्वसौ मध्यवलः शुभत्वं संपूर्णवीर्योतिशुभो निरुक्तः ॥२४२॥
અર્થ:–ગુરૂ લથી ૬-૮-૧ર સ્થાન સિવાયના બીજા સ્થાનમાં રહેલો હોય તે બળવાન જાણો અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૪૨
शुक्रदशाफलम् दशा भृगोः पूर्णबलस्य सौख्यं सग्गंधहेमांवरकामिनीभ्यः ॥ हयादिलाभः सुतकीर्तितोषा नैरुज्यगांधर्वरतिः पदाप्तिः ॥२४३।।
અર્થપૂર્ણ બળી શુકની દશા હોય તો સુખ, માળા, સુગંધી વસ્તુ, સુવર્ણ, વસ્ત્ર, અને સ્ત્રીઓથી સુખ આપે છે તથા ઘોડા આદિ વાહનનો લાભ, પુત્ર અને કીર્તિથી સંતોષ, શરીરને વિષે નીરેગિતા, ગાયનાદિકને વિષે પ્રીતિ અને અધિકારની પ્રાપ્તિ થાય છે. ૨૪૩ दशा भृगोर्मध्यबलस्य दत्ते वाणिज्यतोर्थागमनं कृषेश्च ॥ मिष्टान्नपानांबरभोगलाभं मित्रांश्च योषित्सुतसौख्यलाभम् ॥२४४॥
અર્થ –મધ્યમ બળી શુક્રની દશા હોય તે વેપારથી તથા ખેતીના કામથી ધનને લાભ, મિષ્ટાન્ન ભજન, વસ્ત્ર અને ભેગને લાભ
તથા મિત્ર, સ્ત્રી અને પુત્રથી સુખને લાભ થાય છે. ૨૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૮૩ दशा भृगोरल्पबलस्य दत्ते मतिभ्रमं ज्ञानयशोर्थनाशम् ॥ कदन्नभोज्यं व्यसनामयाति स्वीपक्षवैरं कलिमप्यरिभ्यः ॥२४५॥
અર્થ:–અલ્પબળી શુકની દશા હોય તે બુદ્ધિનો ભ્રમ, જ્ઞાન, યશ અને ધનને નાશ, જુવાર અને બાજરીનું ભેજન, વ્યસન અને રેગની પીડા, સ્ત્રી પક્ષથી વૈર તથા શત્રુ પક્ષથી લેશ પણ થાય છે. ૨૪૫ दशा भृगोनष्टबलस्य दत्ते विदेशयानं स्वजनैर्विरोधम् ॥ पुत्रार्थभार्याविपदो रुजश्च मतिभ्रमोपि व्यसनं महच्च ॥२४६॥
અથડ–હીનબળી શુકની દશા હોય તે પરદેશગમન, પિતાના માણસોથી વિરાધ, પુત્ર, ધન અને સ્ત્રી આદિથી વિપત્તિ, રોગ, બુદ્ધિને ભ્રમ તથા મોટું વ્યસન પ્રાપ્ત થાય છે. ૨૪૬ लग्नाद्वययाष्टारिगृहं विहाय दैत्याधिपः शेषगृहेर्द्धदः स्यात् ।। याति त्वसौ मध्यबल: शुभत्वं संपूर्णवीर्योऽतिशुभो निरुक्तः॥२४७॥
અર્થ:--શુક લગ્નથી ૧૨-૮-૬ સ્થાન સિવાય બીજા સ્થાનમાં રહેલો હોય તે બળવાન જાણવો અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૪૭
शनिदशाफलम् दशा शनेः पूर्णबलस्य दत्ते नवीनवेश्माम्बरभूमिसौख्यम् ॥ आरामतोयाश्रयनिर्मितिश्च म्लेच्छातिसंगानपतेधनाप्तिः ।। २४८ ॥
અર્થ –પૂર્ણ બળી શનિની દશા હોય તે નવાં ઘર, વસ્ત્ર અને જમીનનું સુખ, વિસામે અને જળસ્થાન અર્થાત કૂવા, વાવને કર્તા, તથા પ્લેચ્છ અને રાજાથી ધનની પ્રાપ્તિ થાય છે. ૨૪૮ दशा शनेमध्यवलस्य दत्ते खरोष्ट्रपाखंडजतो धनाप्तिम् ।। वृद्धांगनासंगमदुर्गरक्षाधिकारचिंताविरसानभोगः ॥२४९॥
અર્થ:–મધ્યમબળી શનિની દશા હોય તે ગધેડા, ઊંટ અને પાખંડથી ધનની પ્રાપ્તિ, વૃદ્ધ સ્ત્રીને સંગમ, કેટ કિલ્લાની રક્ષાના
અધિકારની ચિંતા તથા સ્વાદ રહિત અન્નનું ભજન પ્રાપ્ત થાય છે. ૨૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તથા નિવારકા
રહેલો હોય તેલથી ૧૨-૯
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૪
તાજિકસાસંગ્રહ.
दशा शनेः स्वल्पबलस्य पुंसां तनोति दुःखं रिपुतस्करेभ्यः ॥ दारिद्र्यमात्मीयजनापवादं रोगं च शीतानिलकोपमुग्रम् ॥ २५० ॥
અર્થ:-—અલ્પમળી શિનની દશા હાય તા માણસાને શત્રુ અને ચારાથી દુ:ખ મળે છે, તથા દરિદ્રતા, પેાતાના માણસેાથી જુઠા કલંક, શીત અને વાયુના કાપથી મેાટા રોગની ઉત્પત્તિ થાય છે.૨૫૦ दशा शनैर्नष्टबलस्य पुंसामनेकधातुव्यसनानि दत्ते ॥ स्त्री पुत्रमित्रस्वजनैर्विरोधं रोगाभिवृद्धिं मरणेनतुल्यम् ॥ २५१॥
અ:——હીનખળી શનિની દશા હોય તેા માણસાને અનેક પ્રકારના વ્યસન, સ્ત્રી, પુત્ર, મિત્ર અને પેાતાના માણસેાથી વિશધતા તથા રાગાદિના વધારા મરણ બરાખર થાય છે. ૨૫૧ लग्नात्रिषष्ठायगतोऽर्कपुत्रो निद्यपि सोर्द्ध फलदो दशायाम् ।। याति त्वसौ मध्यवलः शुभत्वं संपूर्णवीर्योतिशुभो निरुक्तः ॥ २५२॥ અ:--શનિ લગ્નથી ૩-૬-૧૧ સ્થાનમાં રહેલે હેાય તે તે અળવાન જાણવા અને તે સૂર્ય ની બરાબર ફળમાં ફેરફાર કરે છે. પર लग्नदशाफलम्
हेममुक्ताफलद्रव्यलाभमारोग्यमुत्तमम् ॥
कुरुते स्वामिसन्मानं दशालग्नस्य शोभना ।। २५३ ।। અર્થ:—પૂર્ણ ખળી લગ્નની દશા હાય તા સુવ, મોતી અને ધનના લાભ, શરીરની ઉત્તમ આરોગ્યતા, તથા વડીલેાથી સન્માન આપે છે. ૨૫૩
लाभं दिष्टेन वित्तस्य मानहीनस्य सेवनम् ॥
मनसो विकृतिं कुर्याद्दशा लग्नस्य मध्यमा || २५४॥ અ:—મધ્યમગળી લગ્નની દશા હાય તા પેાતાના નશીખથી ધનના લાભ, માનથી હીન માણસની સેવા તથા મનમાં સંકલ્પ વિકલ્પ કરાવે છે. ૨૫૪
विदेशमगनं क्लेशं बुद्धिनाशं कदव्ययम् ॥
मानहानिं करोत्येवं कष्टा लग्गदशा फलम् ॥ २५५ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
- ૧૮૫
અર્થ:-હીનબળી લગ્નની દશા હોય તે પરદેશ ગમન, કલેશ, બુદ્ધિને નાશ, યુદ્ધમાં ખર્ચ, તથા માનની હાનિ કરે છે. ૨૫૫ क्रूरलग्नदशा मध्या सौख्यं स्वल्पं धनव्ययम् ॥ अंगपीडां त्वपुष्टिं च कुरुते मृत्युविग्रहम् ।। २५६ ॥
અર્થ-કુર લગ્નની દશા હોય તે તે મધ્યમ જાણવી, અને તે સાધારણ સુખ, ધનનો ખર્ચ, શરીરને વિષે પીડા અને નિર્બળતા તથા મૃત્યુ અને લડાઈ ટંટા કરે છે. ૨૫૬ दशा तनोः स्वामिबलेन तुल्यं फलं ददातीत्यपरो विशेषः ॥ 'चरे शुभा मध्यफलाऽधमा च द्विमूर्तिभेऽस्माद्विपरीतमूह्यम् ॥२५७॥
અર્થ–લગ્નની દશા પિતાના સ્વામીના બળની બરાબર ફળ આપે છે. જેવી રીતે લગ્નેશ ઉદયને ઉચ્ચન અથવા સ્વગૃહાદિ બળવાળે હોય તો તે પૂર્ણ બળી દશાનું ફળ આપે છે તથા અસ્ત અથવા નીચને હોય તે તે હીનબળી દશાનું ફળ આપે છે. પણ તેમાં વિશેષ એ છે જે ચર લગ્નમાં પ્રથમ દ્રષ્કાણ હોય તો તે દશા પૂર્ણ બળીનું ફળ આપે છે. બીજે દ્રષ્કોણ હોય તો મધ્યમ બળી દશાનું ફળ અને ત્રીજે દ્રષ્કાણ હોય તે હનબળી દશાનું ફળ આપે છે. દ્વિસ્વભાવ રાશિનું લગ્ન હોય તે ચરરાશિથી વિપરીત એટલે પ્રથમ દ્રષ્કાણ હેય તે હીનબળી, બીજે દ્રષ્કાણ હોય તે મધ્યમબળી તથા ત્રીજે દ્રષ્કાણ હોય તે પૂર્ણ બળી દશાનું ફળ આપે છે. ર૫૭ अनिष्टमिष्टं च समं स्थिरः क्रमाकाणैः फलमुक्तमाद्यैः॥ सत्स्वामियोगेक्षणतः सुखस्यात्पापेक्षणात्फष्टकलं च वाच्यं ॥२८॥
અર્થ:–સ્થિરરાશિનું લગ્ન હોય અને અને પ્રથમ દ્રષ્કાણ હોય તે હીનબળી પ્રમાણે, બીજે દ્રષ્કોણ હોય તો પૂર્ણબળી પ્રમાણે તથા ત્રીજો કાણ હોય તે મધ્યમબળી પ્રમાણે ફળ આપે છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોએ લગ્નની દશાનું ફળ દ્રષ્કાણ વશથી કહ્યું છે. જે લગ્ન શુભગ્રહો અને પિતાના સ્વામીથી યુક્ત અથવા દષ્ટ હિાય તે અશુભ ફળ પણ શુભ થઈ જાય છે તથા લગ્ન પાપગ્રહ
મુક્ત અથવા પાપગ્રહ દષ્ટ હોય તો કષ્ટકારક ફળ કહેવું. ૨૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
તાજિકસારસંગ્રહ.
मासेशफलम् महीशाद्धनाप्तिर्महामानलाभो मनः संप्रमोदः सदा मानवानाम् ॥ दिगंतप्रचारं यशः स्यानितान्तं भवेन्मासनाथो यदा घस्रनाथः २५९
અર્થ –સૂર્ય માસપતિ હોય તે રાજાથી ધનની પ્રાપ્તિ, મોટા માનને લાભ, સર્વદા મનમાં હર્ષ તથા તે માણસને દેશાંતરમાં નિરંતર યશને પ્રચાર કરે છે. ૨૫૯ मुक्ताहारश्वेतवस्त्रादिलाभः स्त्रीयाल्लोकाद्भपतेः सौख्यप्राप्तिः ॥ वित्तं तीर्थासक्तियुग्मानवानां मासाधीशो यामिनीशो यदा स्यात् ॥
અર્થ: ચંદ્રમા માસપતિ હોય તો માણસને મેતીઓના હાર અને વેતવસ્ત્રાદિને લાભ, પિતાના માણસોથી અને રાજાથી સુખની પ્રાપ્તિ, ધન આગમ તથા તીર્થયાત્રામાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. ૨૬૦ द्रविणशोणितवस्तुसमागमो जययुतो हि ततः समराजिरे ॥ भवति मङ्गलमण्डितमन्दिर तनुभृतां यदि मासपमङ्गलः ॥ २६१ ॥
અર્થ–મંગળ માસપતિ હોય તે તે માણસને ધન અને લાલ વસ્તુની પ્રાપ્તિ, સંગ્રામમાં વિજય તથા ઘરમાં સર્વ ઠેકાણે માંગળીક હોય છે. ૨૬૧ नानाविलासं वरवस्त्रलाभ धनागमं भूपतितो नितान्तम् ॥ कुर्यान्नराणां विपुलां च कीर्ति मासाधिनाथः शशिजो नितान्तम् ।।
અર્થ:-બુધ માસપતિ હોય તો તે માણસને નાના પ્રકારનો વિલાસ, સુંદર વસ્ત્રોને લાભ, રાજાથી સર્વદા ધનની પ્રાપ્તિ તથા કીર્તિને વધારે થાય છે. ર૬૨ वृन्दारकार्चा निरतो नितान्तं वन्दाभिभूताखिलशूरलोकम् ॥ धत्ते पुमांसं धिषणाभियुक्तं मासाधिनाथो धिषणाभिधानः ॥२६३॥
અર્થ–ગુરૂ માસપતિ હોય તો તે માણસને દેવપૂજનમાં પ્રીતિવાળ, સર્વલોકથી નમસ્કાર કરવા યોગ્ય, તથા શ્રેષ્ઠ બુદ્ધિવાળો કરે છે. निजजनाभिहतावरतान्वितो रतिविधानविचक्षणमानसः॥ हरति वारिगणे विहितोक्षितो भृगुसुते यदि मासपतौ स्थिते ॥२६४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૮૭.
અર્થ:–શુક માસપતિ હોય તો તે માણસ પોતાના કુટુંબીએમાં અધિક આદરવાળે, કામકીડામાં અધિક મનવાળે તથા જળક્રીડામાં પ્રતિવાળો થાય છે. ૨૬૪ नरेशात्सदा प्राप्तमानो नरः स्याल्लताभूरुहारोपणे सक्तचित्तः॥ विलासान्वितो वैरिमानप्रमाथी प्रभुत्वं प्रयातः शनियंत्र मासे ॥२६५
અર્થ:–શનિ માસપતિ હોય તો તે માણસ રાજાથી નિરંતર માન મેળવનારે, વેલા અને વૃક્ષો વાવવામાં આસક્ત મનવાળો, વિલાસથી યુક્ત તથા શત્રુઓના માનનું મર્દન કરવામાં સમર્થ થાય છે.
तन्वादिभावगतमासेशफलम् मासेश्वरो लग्नगतः करोति धनागमं संततिमेव सौख्यम् ॥ कर्मोदयं बाहुबलप्रतापं शत्रुक्षयं स्यात्खलु राज्यमानम् ॥२६६॥
અર્થ –માસપ્રવેશને વિષે માસપતિ લગ્નમાં હોય તે ધનને આગમ, સંતાનનું સુખ, ભાગ્યનો ઉદય, બાહુબળને પ્રતાપ, શત્રુને નાશ તથા રાજ્ય તરફથી માન મળે છે. ૨૬૬ मासेश्वरः कोशगतः करोति द्रव्यागमं बाहुबल प्रमोदम् ॥ धर्मागर्म वाहनमन्दिराणि युक्तेक्षितो वा शुभखेखरेन्द्रः ।। २६७ ।।
અર્થ:–માસપતિ શુભ ગ્રહોથી યુક્ત અથવા દુષ્ટ થઈને ધનસ્થાનમાં રહેલું હોય ધનને લાભ, બાહુબળને વધારે, હર્ષના વધારે, ધર્મને વધારે તથા વાહન અને મકાનાદિને લાભ કરે છે.ર૬૭ भवति मासपतिः सहजे यदा निज पराक्रमसिद्धिकरस्तदा ।। निज सहोदरदेहसुखं भवेत्खलखगैः सहितो न च वीक्षितः ॥२६८।।
અર્થ-જ્યારે માસપતિ ત્રીજા સ્થાન પામેલ હોય અને તે પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ ન હોય ત્યારે પિતાના પરાક્રમની સિદ્ધિ કરે છે તથા પોતાના ભાઈના શરીરે સુખ કરે છે. ર૬૮ मासे यदा मासपतिश्चतुर्थो भवेत्तदावाहनहेमलाभः॥ सत्सङ्गतिं ब्राह्मणदेवभक्तिं युक्तेक्षितो वा खलु सौम्यखेटैः ॥ २६९
અર્થ – જ્યારે માસપ્રવેશને વિષે માસપતિ શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ થઈને ચોથા સ્થાનમાં રહેલો હોય ત્યારે વાહન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૮
તાજિકસારસંગ્રહ.
સુવર્ણ ના લાભ, સારા માણસાની સ ંગતી તથા બ્રાહ્મણ અને દેવતા ઉપર ભક્તિ ઉત્પન્ન કરે છે. ૨૬૯ मासेश्वरः पंचमगः करोति धनागमं संततिमेव सौख्यम् ॥ स्त्रीणां विलासं रिपुरोगनाशं सुखार्थसिद्धिं तनुतेत्रमासे ॥ २७० ॥ અ:—માસપ્રવેશને વિષે માસપતિ પાંચમા સ્થાનમાં હાય તા ધનનેા લાભ, સંતાનનું સુખ, સ્ત્રીથી વિલાસ, શત્રુ અને રેગને નાશ તથા સુખ અને અની સિદ્ધિ કરે છે. ૨૭૦ मासेश्वरः शत्रुगतः करोति रोगागमं वाहनवित्तहानिः
शत्रुदयः कार्यकृता न सिद्धिः प्रमेहपीडा कथिता मुनीन्द्रैः ॥२७१ ॥ અર્થ:—માસપતિ છઠ્ઠા સ્થાનમાં રહેલા હોય તેા રાગના વધારે, વાહન અને ધનની હાનિ, શત્રુના ઉદય, કાર્ય કરવામાં નિષ્ફળતા અને પ્રમેહની પીડા કરે છે. એમ મુનીશ્વરા કહે છે. ર૭૧ कलत्रगो मासपतिर्यदा स्याज्जायाविलासं कुरुते सदाऽसौ ॥ व्यापारसिद्धिं धनधान्यमुचैर्युक्तेक्षितश्चेत्खलु सौम्यखेटैः ॥ २७२॥
અઃ—જ્યારે માસપતિ શુભ ગ્રહેાથી યુક્ત અથવા દૃષ્ટ થઈને સાતમાસ્થાનમાં રહેલા હાય તેા નિર ંતર સ્ત્રીથી વિલાસ, વ્યાપારમાં સિદ્ધિ તથા ઘણા પ્રકારે ધનધાન્યના વધારા કરે છે. ૨૭૨ मासेश्वरो मृत्युगतः करोति वपुः प्रणाशं बलबुद्धिनाशम् ॥ रमावियोगं सुतबंधुखेदमितस्ततः संभ्रमणं करोति ॥ २७३ ॥
અ:—માસપતિ આઠમાસ્થાનમાં ગયેલેા હાય તે શરીરની હાનિ, બળ અને બુદ્ધિના નાશ, લક્ષ્મીને વિયેાગ, પુત્ર અને ભાઈથી ખેદ તથા દેશવિદેશમાં ભ્રમણ કરાવે છે. ૨૭૩ मासेश्वरो भाग्यगतो नराणां भाग्योदयं धर्मविवर्द्धनं च ॥ स्त्रीणां विलासं खलु मित्रलाभं संतानसौख्यं प्रकरोति नूनम् ॥२७४॥ અ:--માસપતિ નવમાસ્થાનમાં ગયેલે હેાય તા માણસાને ભાગ્યના ઉદય, ધર્મના વધારા, સ્રીએથી વિલાસ, મિત્રના લાભ તથા નિશ્ચય સંતાનનુ સુખ કરે છે. ૨૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
कर्मस्थितो मासपतिर्नराणां करोति संतानसुखं प्रतापम् ॥ स्त्रीणां विलासं धनधान्यलाभं सर्वार्थलाभं कथितं मुनीन्द्रैः || २७५ || અર્થ:—માસપતિ દશમાસ્થાનમાં રહેલા હાય તા માણસાને સંતાનનું સુખ, પ્રતાપના વધારા, સ્રીએથી વિલાસ, ધન અને ધાન્યના લાભ તથા સર્વ પ્રકારના અર્થોની સિદ્ધિ કરે છે. એ પ્રમાણે મુનિશ્વર કહે છે. ૨૭૫
लाभे भवेन्मासपतिर्नराणां यदा तदा स्याद्विततं च लाभम् ॥ कान्तासुखं सद्मसुखं विलासं युक्तेक्षितः सौम्यखगैः प्रमोदम् ॥ २७६ ॥
૧૮૯
અ—માસપતિ લાભસ્થાનમાં શુભગ્રહેાથી યુક્ત અથવા હૃષ્ટ થઇને રહેલા હાય તેા માણસાને લાભને વધારે, સ્ત્રીનું સુખ, ઘરનું સુખ, નાના પ્રકારના વિલાસ તથા હર્ષી ઉત્પન્ન કરે છે. ૨૭૬ व्ययस्थितो मासपतिः करोति धनव्ययं धान्यविनाशनं च ॥ शिरोऽङ्गपीडां सुतसौख्यनाशं जायादिकष्टं रिपुविग्रहं च ॥ २७७ ॥
અ:—માસપતિ ખારમાસ્થાનને વિષે રહેલા હાય તા ધનના ખર્ચ, ધાન્યના નાશ, માંથામાં અને શરીરમાં પીડા, પુત્ર સુખની હાનિ, સ્ત્રી આદિને કષ્ટ તથા શત્રુથી વિગ્રહ કરે છે. ૨૭૭ मासे भावगतमुंथाफलम्
शरीरेऽति सौख्यं सुतेभ्यः प्रमोदं सुखं कामिनीकेलिजं मित्रलाभम् ।। नरेशाद्धनाप्तिं यशोवृद्धिनित्यं नृणां लग्नगा मासवेशे हि मुन्था ॥ २७८ ॥
અ:—માસપ્રવેશને વિષે મુંથા લગ્નમાં હાય તા માણસને શરીરથી અત્યંત સુખ, પુત્રાથી આનંદ, સ્ત્રીના ભાગવિલાસનું સુખ, મિત્રના લાભ, રાજાથી ધનની પ્રાપ્તિ તથા નિરંતર યશની વૃદ્ધિ કરે છે. मति निर्मलां नित्यमिष्टान्न भोगं विनाशं रिपूणां नृपाद्वित्तलाभम् || सुहृद्भिः सुखं मुन्हा वित्तगा चेन्नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २६० ॥
અઃ—માસપ્રવેશને વિષે મુંથા ધનસ્થાનનાં હાય તા માણુસાને નિર્માંળ બુદ્ધિ, નિત્ય મિષ્ટાન્નભાજન, શત્રુઓના નાશ, રાજાથી ધનના લાભ તથા મિત્રવર્ગથી સુખની પ્રાપ્તિ કરે છે. ૨૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
તાજિકસારસંગ્રહુ.
नानाविलासं स्वीयवर्गातिसौख्यं सुखं बंधुतः पौरुषस्यापि दृद्धिम् ॥ धरेशाद्धनं विक्रमे मुन्हा चेन्नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २८० ॥ અર્થ :—માસપ્રવેશને વિષે ગ્રંથા ત્રીજાસ્થાનમાં હાય તા માણુસાને નાનાપ્રકારના વિલાસ, પેાતાના કુટુંબવ થી સુખ, ભાઇથી સુખ, પુરૂષા ના વધારા, તથા રાજાથી ધનની પ્રાપ્તિ કરાવે છે. ૨૮૦ शरीरे कृशत्वं द्विषद्भिश्च भीतिं धनाभावतां दुःखलब्धि नितान्तम् ॥ कृषीणां भयं तुर्ययाते हि सुन्धा नराणां हि मासप्रवेशे विधत्ते ।।२८१ ॥
॥
અ:—માસપ્રવેશને વિષે ગ્રંથા ચાથાસ્થાનમાં હાય તા માણસાને શરીરે દુબ ળતા, શત્રુવથી ભય, ધનની હાનિ, નિરતર દુઃખની પ્રાપ્તિ તથા ખેતી સબ ંધી ભય કરે છે. ૨૮૧ सुपर्वाद्विजार्चारतिं बुद्धिवृद्धिं सुतेभ्योऽतिसौख्यं सदा कीर्तिलाभम् ॥ અનેવાયધિ મુમુન્થા મુતથા નરાળાં ફ્રિ માસવેરો વિધત્તે ।।૨૮।। અ:--માસપ્રવેશને વિષે ગુંથા પાંચમાસ્થાનમાં હાય તે માણસાને શુભ પર્વ માં બ્રાહ્મણપૂજામાં પ્રીતિ, બુદ્ધિના વધારા, પુત્રાથી અત્યંત સુખ, સદા કીર્તિના લાભ તથા નાના પ્રકારના કાર્યની સિદ્ધિ કરે છે. ૨૮૨
स्वकार्ये रिपुत्वं नरेशाच्च भीतिं गतौजः शरीरं सुपुत्रार्तिदृद्धिम् ॥ नातिं च चौरादरिस्थानगेन्था नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २८३ ॥
અ:—માસપ્રવેશને વિષે મુંથા છઠ્ઠાસ્થાનમાં હાય તા માસાને પેાતાના કાર્ય કરવામાં શત્રુતા, રાજાથી ભય, શરીરમાં બળની હાનિ, પુત્રાને પીડાના વધારા તથા ચાર વર્ગથી ધનની ધનની હાનિ કરે છે. ૨૮૩
अनेकाधिपीडां कलत्राङ्गकष्टं विनाशं धनस्याथ लोके रिपुत्वम् ॥ स्वदेहे च पीडां मदस्थानगेन्था नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २८४ ॥
અ:—માસપ્રવેશને વિષે મુંથા સાતમાસ્થાનમાં હાય તા માણસોને અનેક પ્રકારની માનસીક પીડા, સ્ત્રીના શરીરે કષ્ટ, ધનના નાશ, માણસેાથી શત્રુતા તથા પોતાના શરીરે પીડા કરે છે. ૨૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
૧૯ી बलेभ्यो धनेभ्यो भयं रोगवृद्धिं रिपुत्वं स्वकार्ये धनाभावमुग्रम् ।। सदा भाव्यचिन्ता बसुस्थानगेन्था नराणां हि मासप्रवेशे विधत्ते।।२८५।।
અર્થ: –માસપ્રવેશને વિષે મુંથા આઠમાસ્થાનમાં હોય તો માણસોને બળ અને ધનથી ભય, રેગને વધારે, શત્રુતા. પિતાના કાર્યમાં ધનની હાનિ તથા નિરંતર ચિંતાતુર કરે છે. ૨૮૫ प्रसिद्धं प्रचण्डं स्वपुत्रादिशक्तिं सुखप्राप्तिमात्मीयलोकानितांतम् ॥ महाभाग्यतामिन्थिहा भाग्ययाता नराणां हि मासप्रवेशे विधत्ते।।२८६॥
અર્થ –માસપ્રવેશને વિષે મુંથા નવમાસ્થાનમાં હોય તે માણસોને અત્યંત પ્રસિદ્ધ, પિતાના પુત્રાદિકેની શક્તિને વધારે, પિતાના માણસથી નિરંતર સુખની પ્રાપ્તિ તથા મોટા ભાગ્યને વધારો કરે છે. ૨૮૬ महीशादभीष्टार्थलाभं नितान्तं स्वकीयातिसौख्य कलत्राच तोषन् । शरीरे सुरूपं च मुन्था नभस्था नराणां हि मासप्रवेशे विधत्ते॥२८७।।
અર્થ–માસપ્રવેશને વિષે મુંથા દશમા સ્થાનમાં હોય તો માણસેને રાજાથી મનઈચ્છિત ધનને લાભ, પોતાના કુટુંબવગથી નિરંતર સુખ, સ્ત્રીથી સંતોષ તથા શરીરે સુંદરતાને વધારે કરે છે. ૨૮૭ नरेशाद्धनाप्तिं च योषातितोषं परं स्वर्णभूषाम्बरं वित्तलाभम् ॥ सुरा रतिं मुन्थहा लाभयाता नराणां हि मासप्रवेशे विधत्ते ॥२८८।।
અર્થ–માસપ્રવેશને વિષે મુંથા અગીઆરમા સ્થાનમાં હોય તે માણસને રાજાથી ધનની પ્રાપ્તિ, સ્ત્રીથી અત્યંત સંતોષ, શ્રેષ્ઠ સુવર્ણના આભૂષણ, વસ્ત્ર અને ધનને લાભ તથા દેવતાઓની પૂજામાં પ્રીતિ કરે છે. ૨૮૮ धरेशाद्भय वैरितो भीतिमुग्रां व्ययं चातिलोलं कृषीणां भयं च ॥ व्ययस्थानगा मुन्थहा व्यग्रतां च नराणां हि मासप्रवेशे विधत्ते ॥२८९॥
અર્થ:–માસપ્રવેશને વિષે મુંથા બારમા સ્થાનમાં હોય તે માણસને રાજાથી ભય, શત્રુથી મોટો ભય, અત્યંત ખર્ચ ખેતીમાં
ભય તથા મનમાં વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. ૨૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯
તાજિકસાર સંગ્રહ
-
-
-
-
-
-
-
मासप्रवेशफलम् लग्नांशाधिपतिविलग्नपनवांशेशेन मैत्रीदृशा
दृष्टो वा सहितः शशी च यदि तौ मैत्रीदृशालोकते ॥ तस्मिन्मासि तनौ सुखं बहुविधं नैरुज्यमित्थं फलं
तावद्यावदिनेस्युरित्थमथतान्संचार्य वाच्यं फलम् ॥ २९० ॥ અર્થ:–માસલગ્નના નવમાંશને સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશને સ્વામી પરસ્પર મિત્રદષ્ટિથી જોતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા તે બન્નેને મિત્રદષ્ટિથી જેતે હેાય તો તે મહિનાને વિષે માસપ્રવેશવાળા માણસના શરીરમાં નાના પ્રકારનું સુખ અને આરોગ્યતા જ્યાં સુધી તે માસપ્રવેશે છે ત્યાં સુધી રહે છે. આ પ્રમાણે ગણિત વશથી ગ્રહોના બળાબળને તથા દષ્ટિગને વિચાર કરીને માસફળ કહેવું. ર૯૦ तौ चेच्छत्रुशा मिथश्च शशिना दृष्टौ मनोदुःखदौ ।
रोगाधिक्यकरौ च कश्चिदनयोनींचोस्तगोवायदि ॥ कष्टात्सौख्यमिह द्वयं यदि पुननीचास्तगं स्यान्मृतिः
मृत्यद्धोद्भवरिष्टतो मृतिसमं स्यादन्यथेत्युचिरे ॥ २९१ ॥ અર્થ:–જે લગ્નના નવમાંશને સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશનો સ્વામી પરસ્પર શત્રુદષ્ટિથી જોતા હોય અને તે બન્નેને ચંદ્રમા શત્રુદષ્ટિથી જતો હોય તો તે માણસને માનસિક દુ:ખ અને રેગનો વધારો કરે છે, લગ્નના નવમાંશનો સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશનો સ્વામી આ બેમાંથી એક પણ નીચ અથવા અર્તગત હોય તો દુખ ભગવ્યા પછીથી સુખની પ્રાપ્તિ કરાવે છે. તથા લગ્નના નવમાંશનો સ્વામી અને લગ્નેશ્વરના નવમાંશને સ્વામી આ બન્ને નીચ અથવા અસ્તને પામેલા હોય અથવા આ બન્નેમાંથી એક નીચને પામેલ હોય અને બીજે અસ્તને પામેલે. હોય તો મૃત્યુ કરે છે. પરંતુ જન્મકાળ અને વર્ણકાળ બન્નેમાં રિપ્રયોગ થયો હોય તાજ મૃત્યુ થાય છે. અન્યથા મૃત્યુ તુલ્ય દ:ખ આપે છે. ૨૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જ.
હ
भावांशाधिपतिः स्वभावपनवांशेशेन मैत्रीशा
दृष्टो वा सहितः शशी च यदि तौ मैत्रीदृशालोकते ॥ तद्भावोत्थसुखं विलोक्यमयतद्वयत्यासतः कीर्तित
नीचास्तादिफलं च लग्नवदिदं विद्वद्भिरूह्यं धिया ॥ २९२॥ અર્થ –આ પ્રમાણે સંપૂર્ણ ભાવને વિચાર કરે અર્થાત્ જે ભાવ સબંધી જેવું હોય તે ભાવના નવમાંશને સ્વામી અને તે ભાવના સ્વામીના નવમાંશને સ્વામી પરસ્પર મિત્ર દષ્ટિથી જેતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા પણ તે બન્નેને મિત્રદષ્ટિથી જેતે હોય તો તે મહિનામાં તે ભાવ સબંધી સુખ આપે છે. જે ભાવના નવમાંશનો સ્વામી અને તે ભાવના સ્વામીના નવમાંશને સ્વામી પરસ્પર શત્રુદષ્ટિથી જોતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા તે બન્નેને શત્રુદષ્ટિથી જોતો હોય તે તે ભાવ સબંધી અશુભ ફળ નિશ્ચય આપે છે. આ પ્રમાણે બન્નેમાંથી એક પણ નીચ અથવા અર્તગત હોય તે તે ભાવ સબંધી અશુભ ફળ આપ્યા પછીથી શુભ ફળ આપે છે. તથા બન્ને નીચ અથવા અર્તગત હોય તે આખા માસમાં તે ભાવ સબંધી અશુભ ફળ મળે છે. આ પ્રમાણે વિદ્વાનેએ લગ્નની બરાબર બાકીના ભાવેને વિચાર કરીને ફળ કહેવું. ર૯૨ लग्नेशमासेशसमेश्वरांशनाथा यदंशाधिपमित्रदृष्टया ॥ दृष्टा युता वा शशिना च तत्तद्भावोत्थ सौख्याय न चेदनिष्टम्।।२९३॥
અર્થ:–વર્ષલગ્નેશ, માસેશ, વર્ષેશ એને માસલગ્રાશેશ આ ચારે જે જે ભાવના નવમાંશના સ્વામીને મિત્રષ્ટિથી જોતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા પણ તેને મિત્રષ્ટિથી જેતે હોય અથવા યુક્ત હોય તે તે તે ભાવ સબંધી સુખ આપે છે. આ પ્રમાણે નિર્બળ અને શત્રુદષ્ટિથી અનિષ્ટ ફળ જાણવું. ૨૩
निर्बला व्ययषष्ठाष्टांशपाः सत्फलदायकाः ।।
अन्ये सवीर्याः शुभदा व्यत्यये व्यत्ययः स्मृतः ॥२९४॥ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસ ગ્રહું.
અ:--ખારમાં, છઠ્ઠા અને આઠમા ભાવના નવમાંશના સ્વામીએ નિ`ળ હાય તા તે શુભ ફળને આપે છે. તથા આકીના ભાવેાના નવમાંશના સ્વામીએ સખળ હાય તે તે શુભ ફળને આપે છે. આનાથી વિપરીત અર્થાત્ ખારમા, છઠ્ઠા અને આઠમા ભાવના નવમાંશના સ્વામીએ સમળ હાય તથા બાકીના ભાવાના નવમાંશના સ્વામીએ નિળ હાય તા તે અશુભ ફળ આપે છે. ૨૯૪ लग्नेशमासेशसमेशमुंथाधिपाः षडष्टोपगताः सपापाः ॥ दृष्टाः खलैः शत्रुदृशात्र मासेव्याध्यादिविद्विड्भयदुःखदाः स्युः ।। २९५।। અર્થ:—વ લગ્નેશ, માસેશ, વષેશ અને મુંથેશ ૬–૮ સ્થાનમાં પાપગ્રહેાથી યુક્ત હાય તથા તેને પાપગ્રહેા શત્રુષ્ટિથી શ્વેતા હાય તે! આ માસને વિષે રાગાદિ ગ્લશ અને શત્રુ તરફથી દુ:ખની પ્રાપ્તિ થાય છે. ૨૫
मासेश्वरे केन्द्रगते शुभेन दृष्टेयुते वा बहुकष्टनाशम् ॥
धनागमं कान्तिविवर्द्धनं च करोति सौख्यं विविध प्रकारैः || २९६ || અ:—માસપતિ કેન્દ્ર ૧-૪૭–૧૦ સ્થાનમાં હાય અને તે શુભ ગ્રહથી દૃષ્ટ અથવા યુક્ત હાય તા અનેક પ્રકારના કીને નાશ કરે છે. તથા ધનના લાભ, કાન્તિના વધારા અને નાના પ્રકારથી સુખ કરે છે. ર૬
૧૯૪
केन्द्र त्रिकोणायगतास्तु लग्नमासाद्वपा वीर्ययुता नराणाम् ॥ .... नैरुज्यशत्रुक्षयराज्यलाभमानोदयात्यद्भुतकीर्तिदाः स्युः ॥ २९७॥
અર્થ: વર્ષ લગ્નેશ, માસેશ અને વષેશ બળવાન થઈને કેંદ્ર ૧–૪૭–૧૦ સ્થાન, ત્રિકાણુ ૯-૫ સ્થાન તથા અગીઆરમા સ્થાનમાં હાય તેા શરીરને વિષે આરાગ્યતા, શત્રુના નાશ, રાજ્યના લાભ, માનના ઉદ્દય અને અદ્ભુત કીર્તિને આપે છે. ર૭
षष्ठाष्टगो लग्ननवांशपश्चेत् क्रूर ग्रहैर्युक्त निरीक्षितश्च ॥
मासे नृणां कष्टभयं विवादं सम्यक् करोत्येव न संशयोत्र ॥ २९८ ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #218
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જે.
અર્થ:–માસલગ્નના નવમાંશને સ્વામી તથા માસલગ્નને સ્વામી પાપગ્રહથી યુક્ત અથવા દુષ્ટ થઈને છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં રહેલા હોય તે તે પુરૂષને તે માસને વિષે નિ:સંશય નાના પ્રકારના દુઃખને ભય અને વિવાદ થાય છે. ૨૯૮ लग्नांशनाथोऽथ विलग्ननाथः केन्द्रत्रिकोणायगतो बलिष्ठः ॥ सौख्यं विलासं निरुजं नितान्तं नृणांकरोत्येव न संशयोत्र ॥२९९॥
અર્થ:–માસલગ્નના નવમાંશને સ્વામી અને માસલગ્નને સ્વામી બળવાન થઈને કેન્દ્ર, ત્રિકોણ તથા અગીઆરમા સ્થાનમાં રહેલા હોય તે તે પુરૂષને હમેશાં સુખ, વિલાસ, નીરેગિતા કરે છે. એમાં સંશય નથી. ૨૯
लग्नस्थितो देवगुरुः मुखे च बुधभार्गवौ ॥
तस्मिन्मासे सुखंलाभो धनधान्यं नृपोत्तमैः ॥३०॥ અર્થ –લગ્નસ્થાનમાં ગુરૂ હાય તથા ચેથાસ્થાનમાં બુધ અને શુક હોય તો તે માસને વિષે સુખ તથા રાજા તરફથી ધન અને ધાન્યને લાભ થાય છે. ૩૦૦
मूर्तिस्थाने यदा शुक्रो द्विजराजेन संयुतः ॥
तस्मिन्मासे मुदं दद्याद्धनधान्यसुतैः सुखम् ॥३०१॥ અર્થ:–જ્યારે લગ્નસ્થાનને વિષે ચંદ્રમાથી યુક્ત શુક રહેલે હોય ત્યારે તે માસને વિષે આનંદ આપે છે તથા ધન, ધાન્ય અને પુત્રથી સુખની પ્રાપ્તિ થાય છે. ૩૦૧
चन्द्रो मूतौ यदा राहुयुक्तो चैव यदा भवेत् ।।
तदा मासे शरीरे च कृशता ज्वरपीडनम् ॥ ३०२ ।। અર્થ-જ્યારે લગ્નસ્થાનમાં રાહુથી યુક્ત ચંદ્રમા હોય ત્યારે તે માસને વિષે શરીરે દુર્બળતા તથા જવરની પીડા થાય છે. ૩૦૨
सप्तमस्थो यदा चन्द्रो राहुणा यदि संयुतः ।।
तस्मिन्मासे महत्कष्टं स्त्रीणां कष्टं विशेषतः ॥३०३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ,
N
અર્થ-જ્યારે સાતમા સ્થાનમાં રાહુથી યુક્ત ચંદ્રમા હાય તે તે માસને વિષે મેટું કષ્ટ ઉત્પન્ન થાય છે. તેમાં વિશેષ કરીને સ્ત્રીના શરીરે કષ્ટ થાય છે. ૩૦૩
व्ययस्थे च यदा सूर्ये धनस्थे रविपुत्रके।
तदा नेत्राङ्गपीडा स्यादित्युक्तं तु मुनीश्वरैः ॥३०४॥ અર્થજ્યારે બારમા સ્થાનને વિષે સૂર્ય હેય અને ધનસ્થાનને વિષે શનિ હોય તો તે માસને વિષે નેત્ર અને શરીરને વિષે પીડા થાય છે એમ મુનીશ્વરે કહે છે. ૩૦૪
चतुर्थे च यदा सूर्य दशमे पापमेव च ॥
तदा राजभयं कुर्यान्मनश्चिन्तां विशेषतः ॥ ३०५ ॥ અર્થ:–જ્યારે ચોથાસ્થાનને વિષે સૂર્ય હાય અને દશમાસ્થાનને વિષે પાપગ્રહ હોય તો તે માસને વિષે રાજા તરફથી ભય અને વિશેષ કરીને માનસીક ચિંતા કરાવે છે. ૩૦૫
अष्टमस्थो यदा चन्दो शौरीसूर्यारयुग्भवेत् ॥ तदा गुह्येन्द्रिये पीडा रुधिर स्रवतो ध्रुवम् ॥३०६॥ અર્થ-જ્યારે આઠમા સ્થાનને વિષે શનિ, સૂર્ય અને મંગળથી યુક્ત ચંદ્રમા રહેલો હોય તે તે માસને વિષે નિશ્ચય ગુહૂંદ્રિમાં પીડા અને શરીરમાં રૂધિરસ્ત્રાવ થાય છે. ૩૦૬
दिनप्रवेशफलमाह. त्रिकोणकेन्द्रोपगताः शुभाश्चे
चन्द्रात्तनोर्वा बलिनः खलास्तु । षव्यायगास्तत्रदिने सुखानि
વિદ્યાસમાનાર્થ ચરો યુનિ ! રૂ૦૭ છે. અર્થ:–દિનપ્રવેશ સમયે ચંદ્રમાથી અથવા લગ્નથી ત્રિકેણ ૯-૫ કેન્દ્ર ૧-૪-૭-૧૦ સ્થાનમાં શુભગ્રહ બળવાન થઈને રહેલા હોય અને ૬–૩–૧૧ સ્થાનમાં બળવાન પાપગ્રહો રહેલા હોય તે તે દિવસે વિલાસ, માન, ધન અને યશથી યુક્ત સુખ મળે છે. ૩૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૧/ ૧૧/
vv/૧
V૧/vvvvvvv
ફળાધ્યાય ૩છે. षडष्टरिस्फोपगतादिनाद्ध___ मासेन्थिहेशाः खलखेटयुक्ताः॥ गदपदामानयशोहराश्व
केन्द्रत्रिकोणायगताः सुखाप्त्यैः ॥३०८ ॥ અર્થ:–દિનેશ, વર્ષેશ, માસેશ તથા મુંથેશ પાપગ્રહોથી યુક્ત થઈને ૬-૮-૧૨ સ્થાનેમાંથી કઈ પણ સ્થાનમાં પડેલા હોય તે તે દિવસે રોગને વધારો અને માન તથા યશની હાનિ કરે છે. તથા જે તે કેંદ્ર ૧-૪-૭–૧૦, ત્રિકોણ ૯-૫ અથવા અગીઆરમા સ્થાનમાંથી કઈ પણ સ્થાનમાં પડેલા હેય તો સુખની પ્રાપ્તિ કરે છે. ૩૦૮ विलग्ननाथः शुभयुक्तदृष्टः केन्द्रत्रिकोणानुगतो बलिष्ठः ॥ सौख्यं विलासं निरुजं नितान्तं नृणांकरोत्येव समेश्वरे वा॥३०९॥
અર્થ:--દિનપ્રવેશના લગ્નનો સ્વામી અથવા વર્ષેશ શુભ ગ્રહથી યુક્ત અથવા દુષ્ટ થઈને અથવા બળવાન થઈને કેંદ્ર ૧-૪-૭–૧૦ ત્રિકણ ૯-૫ સ્થાનમાં રહેલું હોય તો તે દિવસે સુખ, વિલાસ, અને રોગ રહિત તે માણસને કરે છે. ૩૦૯ चन्द्रे सभौमे निधनारिसंस्थे नृणां भयं शस्त्रकृतं रिपोर्वा ॥ पापैःसुखस्थैः पतनं गजाश्वयानात्तनौ स्याद्बहुला च पीडा ॥३१०॥
અર્થ:--દિનપ્રવેશના લગ્નને વિષે મંગળ સહિત ચંદ્રમાં આઠમા અથવા છઠ્ઠા સ્થાનમાં રહેલો હોય તો માણસને શસ્ત્રથી ભય અથવા શત્રુથી ભય હોય છે. તથા પાપગ્રહો ચેથાસ્થાનમાં રહેલા હોય તો હાથી, ઘોડા અથવા પાલખી આદિ વાહનમાંથી પડવાથી શરીરને વિષે અત્યંત પીડા થાય છે. ૩૧૦ षष्ठाष्टमस्थो यदि लग्नपालः खलग्रहैश्चेन्मिलितोमरेज्यः॥
गलदलो वा किल मानवानां तनोति नानाविधमामयं सः ॥३११॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
તાજિકસારસંગ્રહ. અર્થ:--દિનપ્રવેશના લગ્નને વિષે લગ્નેશ છઠ્ઠા અથવા આઠમાસ્થાનમાં રહેલો હોય અને ગુરૂ પાપગ્રહથી યુક્ત અથવા નિર્બળ હોય તો તે માણસોને નાના પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. ૩૧૧
शुभायूने विजयदा द्यूतादर्थे सुखावहाः ॥
नवमे धर्मभाग्यार्थराजगौरवकीर्ति दाः ॥३१२॥ અર્થ દિનપ્રવેશ લગ્નને વિષે શુભ ગ્રહ સાતમાસ્થાનમાં રહેલા હોય તે ધૂત (જુગાર)થી જય આપે છે, બીજા સ્થાનમાં હોય તે સુખ આપે છે તથા નવમા સ્થાનમાં હોય તે ધર્મ, ભાગ્ય, ધન, રાજગૌરવ અને કીર્તિને આપે છે. ૩૧૨
द्विादशे खला हानि व्यये सौम्याः शुभव्ययम् ॥
कर्तरी पापजा रोगं करोति शुभजा शुभम् ॥३१३॥ અર્થ –દિનપ્રવેશ લગ્નથી બીજા અને બારમા સ્થાનને વિષે પાપગ્રહે રહેલા હોય તો ધનને નાશ કરે છે. બારમા સ્થાનને વિષે શુભગ્રહે રહેલા હોય તે શુભમાર્ગમાં ખર્ચ કરે છે. પાપગ્રહથી ઉત્પન્ન કર્તરી રોગ કરે છે તથા શુભગ્રહથી ઉત્પન્ન કર્તરી શુભ ફળને આપે છે ૩૧૩
ग्रन्थ समाप्ति समयः संवनागरसाङ्कभू परिमिते चोर्जस्य पक्षे शुभे
सप्तम्यां रविवासरे शुभकृतेः श्रीमद्गुरोराज्ञया । श्रीवृन्दावनशर्मणा विरचितः श्रीगौर्जरी टीकया ' नीतस्ताजिकसारसंग्रह इति ग्रंथो हि संपूर्णताम् ॥ ३१४ ॥
અર્થ:–વિક્રમીય સંવત્ ૧૯૮ ના કાર્તિક માસના શુકલપક્ષની સપ્તમી અને રવિવારના દિવસે શ્રીમાન ગુરૂવર્ય તિવિંદ દલસુખરામની આજ્ઞા લઈને શ્રી વૃંદાવન શર્માએ ગુર્જર ટીકાથી બનાવેલો “તાજિકસાનસંગ્રહ” નામનો ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. ૩૧૪ किश्चिदत्र गलितं प्रमादतः सज्जनः समधिगच्छतु स्वयम् ॥ शासनेऽस्तु सुजनोद्भवा कला हास्यताङ्गणविनोद कारिणाम् ॥३१५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
ફળાધ્યાય ૩ જો.
૧૯૯
અ:—આ ગ્રંથની અંદર પ્રમાદથી કાઇક સ્થળે કાંઇ પણ ગળિત હાય તા તે સજ્જન પુરૂષષ પેાતાની મેળે સમજી શકેા, અને ઉપહાસ્યના આંગણામાં વિનાદ કરનાર દુન પુરૂષાને શાસન કરવામાં સજ્જન પુરૂષાની યુક્તિઓ હા. ૩૧૫
इतिश्री गुर्जर मण्डलान्तर्वर्ति अमदावाद निवासि भट्टोपाढ माणेकलालसुत ज्योतिर्विद् वृन्दावन विरचिते ताजिकसारसंग्रहे तृतीयः फलाध्यायः ॥ ३ ॥
:0:
दोहा,
संवत् वसुरसनंदविधु, और कार्तिक मास ।। शुक्लपक्ष तिथि सप्तमी, सूर्यवार सुखरास ॥ १ ॥ तादिन मैं या ग्रंथको, संपूरण विस्तार ॥ सोदाहरण टीका रचि, पूरण कियो विचार ॥ २ ॥ साभ्रमती तटपर बसत, नगर अहमदाबाद || तहाँ वृन्दावन विप्रने, कियो सुभग अनुवाद ॥ ३ ॥ जो यह ताजिक ग्रंथको, मनमें करहि विचार || तिनको बहुविधि होयँगे, सुलभ पदारथ चार ॥ ४ ॥ श्रीगुरु दलसुखरामको, नमतहिं वारंवार ॥ जीमहि कृपासे ग्रंथ यह, बिदित भयो संसार ॥ ५ ॥
समाप्तोऽयंग्रन्थः @000000000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
તૈયાર છે. શિવભક્તિનું અત્યુત્તમ તેત્ર. તૈયાર છે.
પુષ્પદન્ત વિરચિત. શિવમહિ તન્ન.n મૂળ , અન્વય, અન્વયાર્થ તથા શુદ્ધ
ગુજરાતી ભાષાન્તર સહિત.
આજકાલ ઘોરતમ કળિકાળમાં ભગવાનને પ્રસન્ન કરવાનો સહેલે અને સાધ્ય ઉપાય ભગવાનની સ્તુતિજ છે. સ્વયંભુ ભગવાન મહાદેવજીની સ્તુતિના અનેક સ્તોત્રો છે. તેમાં “શિવમહિમ્રસ્તંત્ર દિવ્ય અને મનોહર સ્તોત્ર છે. કે તેના મૂળમાત્ર લેકનો પાઠ કરવાથી પણ શિવભક્તાનાં અંતઃકરણ પ્રેમ થઈ જાય છે. આ અત્યુત્તમ અને અદ્વિતીય સ્તોત્રના કેટલાક શ્લેકે તે અર્થમાં ગાંભિર્થ અને વેદાંત ભાવથી ભરપૂર છે. તેજ તેની મહત્તા કહી આપે છે. આ સ્તોત્ર જેવું મનહર છે તેવું જ ફળદાયી હોવાથી ભરતખંડના સર્વ પ્રાંતમાં તેને પ્રચાર થઈ રહેલે છે. તેથીજ કરીને આધુનિક ભૂદેવો પિતાના બાળકને પ્રથમ આ સ્તોત્ર ભણાવે છે. આ સ્તોત્રની શિવવિષ્ણપરા અને સુબોધિની નામની સંસ્કૃત ટીકાઓ સુપ્રસિદ્ધ છે. પરંતુ તે સંસ્કૃતમાં હોવાથી શિવભક્તિપરાયણ સાધારણ માણસે તથા નાના બાળકે તેના રહસ્યનો પૂરેપૂરે લાભ લઈ શકતા નથી, તેથી કરીને તેઓને અનાયાસથી બોધ થવાના નિમિત્તથી પૂર્વોક્ત સંસ્કૃત ટીકાઓનો આધાર લઈને આ મહિસ્રઃ સ્તોત્ર અય, શબ્દ શબ્દને અન્વયાર્થ તથા શુદ્ધ ગુજરાતી ભાષાંતર સાથે શિવમાનસ પૂજા અને ઉપયોગી આરતી સંગ્રહ સહિત પ્રસિદ્ધ કરેલ છે. તેથી તેને લાભ લેવા દરેક ભૂદેવને તથા શિવભતોને ખાસ વિનંતિ છે. ગ્લેજ કાગળ, કીસ્મત ચાર આના. ટપાલ ખર્ચ એક આનો. બહાર ગામના શિવભક્તિપરાયણ ગ્રાહકોએ પાંચ આનાની પિષ્ટની ટીકીટ મોકલી આપવાથી તુરત બુકપોષ્ટથી એક પ્રત મોકલી આપવામાં આવશે. કાળુપૂર નવાદરવાજા ) ગ્રંથ મળવાનું ઠેકાણું અમદાવાદ,
જેથી વૃંદાવન માણેકલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________ (ચોટિ. alcohle Ikhe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com