SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તાજિકસારસંગ્રહ, તેના અંશાદિ ૧૦૨–૧–૨૫ ને ૬ થી ભાગતાં ૧૭-૦–૧૪-૧૦ અંશાદિ પછાંશ આવ્યો. તેને લગ્ન ૮-૮-૧૭-૨૬ માં ઉમેરતાં ૮-૨૫-૧૭-૪૦-૧૦ પહેલા ભાવને સંધિ આવ્યો. આ સંધિમાં પછાંશ ઉમેરતાં ૯-૧૨-૧૭– ૫૪-૨૦ બીજે ભાવ આવ્યો. બીજા ભાવમાં પછાશ ઉમેરતાં ૯-૨૯-૧૦૮-૩૦ બીજા ભાવને સંધિ આવ્યો. બીજા ભાવની સંધિમાં પછાશ ઉમેરતાં ૧૦–૧૬-૧૮-૨૨-૪૦ ત્રીજો ભાવ આવ્યો. ત્રીજા ભાવમાં પછાશ ઉમેરતાં ૧૧–૩–૧૮-૩૬-૫૦ ત્રીજા ભાવનો સંધિ આવ્યું. ત્રીજા ભાવને સંધિમાં વાંશ ઉમેરતાં ૧૧૧૦-૧૮–૫૧ ચોથા ભાવ આવ્યો. પછી પાછાંશ ૧૭– ૦-૧૪–-૧૦ ને ૩૦ અંશમાંથી બાદ કરતાં ૧૨–૫૯-૪૫–૫૦ આવ્યા. તેને ચોથા ભાવમાં ઉમેરતાં ૦-૩-૧૮-૩૬-૫૦ ચોથા ભાવને સંધિ આવ્યો. ચોથા ભાવના સંધિમાં તેને ફરી ઉમેરતાં ૦-૧૬–૧૮-૨૨-૪૦ પાંચમ ભાવ આવ્યો. પાંચમા ભાવમાં તેને ફરી ઉમેરતાં ૦-૨૯-૧૮-૮-૩૦ પાંચમા ભાવને સંધિ આવ્યો. પાંચમા ભાવના સંધિમાં તેને ફરી ઉમેરતાં ૧-૧૨-૧૭-૫૪–૨૦ છો ભાવ આવ્યો. છઠ્ઠા ભાવમાં તેને ફરી ઉમેરતાં ૧-૨૫-૧૭–૪૦-૧૦ છઠ્ઠા ભાવને સંધિ આવ્યો. છઠ્ઠા ભાવના સંધિમાં તેને કરી ઉમેરતાં ૨-૮-૧૭–૨૬ સાતમો ભાવ આવ્યો. આ પ્રમાણે આવેલા ભાવો અને સંધિમાં છ છ રાશિ ઉમેરવાથી બાકી રહેલા ભાવ અને સંધિ આવે છે. द्वादशभावाः ससंधयः ( ૨૬ ૨૨ ૨૨૨ ૨૮ | ૨૮ ! ૨૮ १८ | १८ १७१७ - ૧ || - 9 જ | ૩ | ૨૬ | ૨૨ ૨૨ રહ્યું ૨૮ | ૨૮ ૨૮ ૨૮ | ૨૮ ૨૮ ૨૭૨૭ ૮ ૧૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy