________________
૧૮
તાજિકસારસંગ્રહ,
તેના અંશાદિ ૧૦૨–૧–૨૫ ને ૬ થી ભાગતાં ૧૭-૦–૧૪-૧૦ અંશાદિ પછાંશ આવ્યો. તેને લગ્ન ૮-૮-૧૭-૨૬ માં ઉમેરતાં ૮-૨૫-૧૭-૪૦-૧૦ પહેલા ભાવને સંધિ આવ્યો. આ સંધિમાં પછાંશ ઉમેરતાં ૯-૧૨-૧૭– ૫૪-૨૦ બીજે ભાવ આવ્યો. બીજા ભાવમાં પછાશ ઉમેરતાં ૯-૨૯-૧૦૮-૩૦ બીજા ભાવને સંધિ આવ્યો. બીજા ભાવની સંધિમાં પછાશ ઉમેરતાં ૧૦–૧૬-૧૮-૨૨-૪૦ ત્રીજો ભાવ આવ્યો. ત્રીજા ભાવમાં પછાશ ઉમેરતાં ૧૧–૩–૧૮-૩૬-૫૦ ત્રીજા ભાવનો સંધિ આવ્યું. ત્રીજા ભાવને સંધિમાં વાંશ ઉમેરતાં ૧૧૧૦-૧૮–૫૧ ચોથા ભાવ આવ્યો. પછી પાછાંશ ૧૭– ૦-૧૪–-૧૦ ને ૩૦ અંશમાંથી બાદ કરતાં ૧૨–૫૯-૪૫–૫૦ આવ્યા. તેને ચોથા ભાવમાં ઉમેરતાં ૦-૩-૧૮-૩૬-૫૦ ચોથા ભાવને સંધિ આવ્યો. ચોથા ભાવના સંધિમાં તેને ફરી ઉમેરતાં ૦-૧૬–૧૮-૨૨-૪૦ પાંચમ ભાવ આવ્યો. પાંચમા ભાવમાં તેને ફરી ઉમેરતાં ૦-૨૯-૧૮-૮-૩૦ પાંચમા ભાવને સંધિ આવ્યો. પાંચમા ભાવના સંધિમાં તેને ફરી ઉમેરતાં ૧-૧૨-૧૭-૫૪–૨૦ છો ભાવ આવ્યો. છઠ્ઠા ભાવમાં તેને ફરી ઉમેરતાં ૧-૨૫-૧૭–૪૦-૧૦ છઠ્ઠા ભાવને સંધિ આવ્યો. છઠ્ઠા ભાવના સંધિમાં તેને કરી ઉમેરતાં ૨-૮-૧૭–૨૬ સાતમો ભાવ આવ્યો. આ પ્રમાણે આવેલા ભાવો અને સંધિમાં છ છ રાશિ ઉમેરવાથી બાકી રહેલા ભાવ અને સંધિ આવે છે.
द्वादशभावाः ससंधयः
( ૨૬ ૨૨ ૨૨૨ ૨૮ | ૨૮ ! ૨૮
१८ | १८ १७१७
- ૧ ||
- 9 જ
| ૩ | ૨૬ | ૨૨ ૨૨ રહ્યું ૨૮ | ૨૮ ૨૮ ૨૮ | ૨૮ ૨૮ ૨૭૨૭
૮ ૧૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com