SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિતાધ્યાય ૧ લેા. कर्कार्द्धतः शनिं प्रोज्झ्य स्याज्जलाध्वान्यथा निशि ॥ पुण्याच्छनिं विशोध्यान्हि वामं निशि तु बंधनम् ॥ ८२ ॥ અથઃ—દિવસને વિષે કર્કના અર્ધ કા૧પાન॰ માંથી નિષાદ કરીને લગ્ન મુક્ત કરવું અને રાત્રિને વિષે વિપરીત કરવાથી જળ અને મા સહમ થાય છે તથા દિવસને વિષે પુણ્યસહમમાંથી શિન ખાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે શનિમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે બંધનસહમ જાણવું.૮૨ चद्रः सितादपास्योक्तं सदा कन्याख्यमुक्तवत् ॥ पुण्यादर्कमपास्याय योगादश्वोऽन्यथानिशि ।। ८३ ॥ અ:—દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી ચંદ્ર ખાદ કરીને લગ્ન મુક્ત કરવું તે ન્યાસમ જાણવું તથા દિવસને વિષે પુણ્ય સહમમાંથી સૂર્ય બાદ કરીને અગીઆરમા ભાવયુક્ત કરવા અને રાત્રિને વિષે સૂર્ય માંથી પુણ્યસહમ બાદ કરીને અગીઆરમો ભાવ ચુક્ત કરવાથી અશ્વ સહમ આવે છે. ૮૩ पुण्योदयो सहमानि. पुण्य यश राज्य जीवि व्या. पुत्र स्त्री धन मृत्यु मित्र ७ 9 १० ३ ३ ५ २१ २९ ૨૮ ર૬ ૬ | ૧૨ ५५ ૨૨ | ૯૨ ૪૮ ५ ३० ३० ४५ ३६ १६ २९ १० ૨૮ ५९ ઉપચાગી સહમની સારિણી. ૧–પુણ્યસહમ=દિવસને વિષે વપ્રવેશ થયા હોય તે ચંદ્રમાંથી સૂર્યાં બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે વપ્રવેશ થયે હાય તે। સૂર્યંમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૨—ગુરૂસહમદિવસે સૂર્યમાંથીચંદ્રબાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિએ ચંદ્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat me - ૪ ' ૨ ૨૦ १४ ३९ २१ * * * ૧૩ ३७ ५९ www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy