________________
ફળાધ્યાય ૩ જે.
૧૬૭ सूत्यष्टमयतो सशिः पुण्यसानि नाथयुक् ॥ अब्दलग्नाष्टमःवा चेदित्वं स्यान्मृतिस्तदा ॥ १७६ ॥
અર્થ:–જન્મકાળની આઠમાભાવની રાશિમાં પુણ્યસહમ પિતાના સ્વામીથી યુક્ત થઈને હોય તો મૃત્યુ કરે છે. તથા વર્ષલગ્નથી આઠમા સ્થાનમાં પુણ્યસહમ પિતાના સ્વામીથી યુક્ત થઈને હોય તેપણ મૃત્યુ કરે છે. ૧૭૬
पुण्यसाऽशुभाक्रांतं मृतीशोत्यारिरंध्रमः॥ मुथहेशोऽब्दपो वापि मृत्युं तत्र विनिर्दिशेत् ॥ १७७ ॥
અર્થ:–પુણ્યસહમ પાપગ્રહથી યુક્ત હોય અને આઠમા સ્થાનને સ્વામી બારમા, છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં હોય તો મૃત્યુ કરે છે તથા વર્ષેશ અથવા મુંથેશ પાપગ્રહથી યુક્ત પૂર્વોક્ત સ્થાનેમાં હોય તે પણ મૃત્યુ કરે છે. ૧૭
सक्ररे जन्मपे मृत्यौ मृतिश्चेदिथिहार्कियुक् ॥ भौमे क्षुतेक्षणेतत्र मृत्युः स्यादात्मघाततः ॥ १७८ ॥ અર્થ –જન્મલગ્નનો સ્વામી વર્ષ કાળમાં પાપગ્રહથી યુક્ત થઈને આઠમા સ્થાનમાં હોય તે મૃત્યુ કરે છે. તથા મુંથા કઈ પણ સ્થાનમાં શનિ સાથે હોય અને તેના ઉપર મંગળ શત્રુ દષ્ટિથી દષ્ટ હેય તે આત્મઘાત અર્થાત્ પિતાના હાથથી મરણ કરે છે. ૧૭૮
सुतिरन्ध्रपतिर्मन्दोऽष्टमोऽब्दे लग्नपेन चेत् ।। इत्थशाली क्रूरदृशा तत्काले मृत्युदायकः ॥ १७९ ॥
અર્થ:–જન્મકાળના આઠમાસ્થાનનો સ્વામી શનિ વર્ષકાળમાં આઠમા સ્થાનમાં હોય તથા લગ્નનાસ્વામીની સાથે શત્રુદષ્ટિથી ઈન્દશાલયેગ કરતો હોય તે વર્ષ પ્રવેશ થતાંજ મૃત્યુને આપે છે. ૧૯
नवमभावविचारः भौमेऽब्दपे त्रिनवगे क्रूरायुक्ते बलान्विते । गुणावहस्तदा मार्गश्चरं कार्य स्थिरं ततः ॥ १८० ।।
અર્થ:–વર્ષેશ મંગળ ત્રીજા અથવા નવમા સ્થાનમાં પાપગ્રહથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com