Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વક્તાની તાદૃશવિવક્ષાના કારણે જ તે તે કા૨ક સાધતમત્વન વિવક્ષાનો વિષય બને છે; અને તેથી તેને રળ સંજ્ઞા આ સૂત્રથી થાય છે. “વાનેન મોનાનોતિ અહીં ભોગકર્મક પ્રાપ્તિની પ્રત્યે વાન ને સાધકતમ કારક તરીકે મનાયું હોવાથી તેને આ સૂત્રથી ‘ર’ સંજ્ઞા થઈ છે. જેથી તાચક વાન નામને ‘હેતુ-રણે૦ ૨-૨-૪૪' થી તૃતીયા વિભક્તિ થઈ છે. અર્થ - દાનથી (સ્વર્ગાદિના) ભોગો મેળવે છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે – હૂં. નં. ૨-૨-૧ થી ાર સામાન્યનો અધિકાર ચાલુ હોવાથી ઉપર જણાવ્યા મુજબ કારકમાત્ર સાધક હોવાથી તેના સાધકતમત્વના ગ્રહણ માટે આ સૂત્રમાં માત્ર ‘સાધ’ પદનું ઉપાદાન પર્યાપ્ત છે. પરન્તુ ‘તમ’પ્રત્યયના ગ્રહણની વસ્તુતઃ આવશ્યકતા નથી. કારણ કે કારકમાત્રમાં સાધકત્વ હોવાથી તેના વિશેષણ તરીકે ‘સાધ રણમ્' એતાદૃશ સૂત્રના પ્રણયનમાં સાધત્વ નો નિવેશ; વ્યર્થ બનીને ધૃતમત્વ ના ગ્રહણ માટે સમર્થ છે. આથી સ્પષ્ટ છે કે ‘સાધતાં રણમ્' એતાદૃશ સૂત્રની રચનામાં તમ પ્રત્યયનો નિર્દેશ આવશ્યક નથી. પરન્તુ અનાવશ્યક જણાતો એ નિર્દેશ; ‘ઝપાવાન વગેરે સંજ્ઞામાં તે તે સંજ્ઞાના પ્રયોજક વ્યાપારમાં તરતમતા નો યોગ મનાતો નથી.’ - એ જણાવવાં માટે છે. આશય એ છે કે वृक्षात् पर्णं पतति २ने कुसूलात् पचति नहीं वृक्ष ने कुसूल ने 'अपाये० २૨-૨૬’ થી અપાવાન સંજ્ઞા થવાથી ‘પગ્વચપાવાને ૨-૨-૬૧’ થી વૃક્ષ અને कुसूल નામને પશ્ચમી વિભક્તિ થાય છે. અહીં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે વૃક્ષ અને પૂત્ત ને એકજ રીતે અપાદાન સંજ્ઞા થવા છતાં વૃક્ષ વૃત્તિ વ્યાપાર અને ભૂજ વૃત્તિ વ્યાપારમાં વ્યાપારાન્તરનું ક્રમશઃ અવ્યવહિતત્વ અને વ્યવહિતત્વ છે. કારણ કે સૂત્ર માંથી સુપડામાં અને સુપડામાંથી લઈને અહીં પચનક્રિયા છે. જ્યારે; વૃક્ષ ૫૨થી સીધી જ પતન ક્રિયા છે. આ રીતે વ્યવહિત કે અવ્યવહિત વ્યાપારાશ્રય તથાવિધ વૃક્ષાવિ કારકને જેવી રીતે અપાવાન સંજ્ઞા થાય છે, તેમજ ટે નમ્ અને ગાયાં ઘોષઃ ઈત્યાદિસ્થળે અનુપચરિત કે ઉપચરિત
२७