Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ધાતુને ભાવમાં વચ (1) પ્રત્યય થયો છે. આ સૂત્રથી આ રીતે યુગપતુ વર્ષ - એ સંજ્ઞા વિકલ્પ ન થાય અને માત્ર કર્મ સંજ્ઞા વિકલ્પ થાય તો “માસ સાચતે આવો જ પ્રયોગ થશે. માસમાયતે આવો પ્રયોગ થઈ શકશે નહીં એ સમજી શકાય છે. અર્થક્રમશઃ- એકમહિનો બેસે છે. એક ગાઉં ઉંઘે છે. ગાયને દોહવાના સમયે બેસે છે. કુરુદેશમાં રહે છે. એક મહિનો બેસાય છે. કર્મનિતિ ?િ =આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અકર્મક જ ધાતુના વાટ સØ ભાવ અને દેશ સ્વરૂપ આધારને એક જ સમયમાં વિકલ્પથી સજર્મ અને કર્મ સંજ્ઞા થાય છે. તેથી ‘રાત્રવૃશોધીત: અહીં સકર્મક ઘ + ક્ (૬) ધાતુના ચાર સ્વરૂપ આધાર રાત્રિ ને આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિકલ્પથી વર્ષ - જર્મ સંજ્ઞા થતી નથી. તેથી રાત્રિ ને ‘ક્રિયા) ર-ર-૩૦ થી
ધરી સંજ્ઞા થવાથી ‘સપ્તચ૦ ૨-૨-૧૬ થી તદ્દાચક રાત્રિ નામને સપ્તમી વિભક્તિ થઈ છે. અન્યથા ત્રિમુગોડથીતઃ' આવો અનિષ્ટ પ્રયોગ પણ થવાનો પ્રસંગ આવત. અર્થ - રાત્રે ઉદ્દેશો ભણ્યો. (ઉદ્દેશ - અધ્યયનાદિનો ભાગ વિશેષ). In૨૩.
સાધવા વાળ રારારા
ક્રિયાની સિદ્ધિમાં જે કારક અત્યન્ત ઉપકારક મનાય છે તેને ‘રઈ' સંજ્ઞા થાય છે. અહીં સમજી લેવું જોઈએ કે ક્રિયાની સિદ્િધમાં સામગ્રન્તઃ પાતી કારક માત્રનો સ્વ સ્વ વ્યાપાર કારણ હોય છે. કોઈ પણ કારક; કારકાન્તરનાં વ્યાપારના અભાવમાં ક્રિયાની સિદ્ધિ પ્રત્યે ઉપકારક બનતો નથી. તેથી વસ્તુતઃ કારક માત્રમાં ક્રિયા સાધકત્વ હોવાથી કોઈ એકને સાધકતમ કહી શકાય નહિ; પરન્તુ જે કારકના વ્યાપારના અવ્યવહિતોત્તર કાલમાં ક્રિયાસિદ્િધ મનાય છે - અર્થાત્ વક્તાને અભિપ્રેત છે, તે કારકને ક્રિયાની સિદ્િધ પ્રત્યે સાતમ મનાય છે. વસ્તુતઃ કોઈ કારકમાં સાતિમત્વ હોતું નથી ; પરન્તુ