Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સામાન્યથી જ્યાં આધારનો વિભાગ જણાય છે, ત્યાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજંબ વી સંજ્ઞા થાય છે. અને જ્યાં એતાદૃશ આધારનો વિભાગ જણાતો નથી, ત્યાં તાદૃશ આધાર ને જ સંજ્ઞા આ સૂત્રથી થતી નથી - આવી વ્યવસ્થાને જણાવનારો ‘વ’ શબ્દ હોવાથી અહીં વ્યવસ્થિત વિમાષા છે. અર્થ - કલ્યાણમાં તલ્લીન થાય છે. રેરા
कालाव-भाव-देशं वाऽकर्म चाऽकर्मणाम् २।२।२३॥
ર્મિક ધાતુ સમ્બન્ધી વાટ (માસાદિ); ધ્વ (ગન્તવ્ય ક્ષેત્ર ક્રોશાદિ) ભાવ (ગોદોહ- ઓદનપાકાદિ ક્રિયા) અને દેશ (જનપદાદિકુરુદેશાદિ, ગામ નદી પર્વતાદિ) સ્વરૂપ આધારને વિકલ્પથી કર્મ સંજ્ઞા થાય છે. અને જ્યારે જ સંજ્ઞા થાય છે, ત્યારે તે જ સમયે વિકલ્પથી રૂઝ સંજ્ઞા પણ થાય છે. મસિમાન્ત, જોશ શેતે; જોવોમાતે અને કુનાતે અહીં મર્મ સા અને શી ધાતુના ઝાર સ્વરૂપ આધાર માસ, વ્ર સ્વરૂપ આધાર જોશમાવ સ્વરૂપ આધાર જોવોહ અને ફ્રેશ સ્વરૂપ આધાર ને આ સૂત્રથી ને સંજ્ઞા થવાથી; તદ્ વાચક માસ, જોશ, વોહ અને પૂરું નામને “બ ર-ર-૪૦ થી દ્વિતીયા વિભક્તિ થઈ છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી માસાઢિ આધારને વાર્ય સંજ્ઞા ન થાય ત્યારે ‘ક્રિયાશ્રયસ્થ૦ ર-ર-રૂ૦૦ થી ઘરમાં સંજ્ઞા થવાથી તંદૂવાચક માસ વગેરે નામને ‘સપ્તચ૦ ર-ર-૧૧ થી સપ્તમી વિભક્તિ થાય છે. જેથી મારે કાર્ત, જોશે તે જોવા માતે અને
ગાતે આવો પ્રયોગ થાય છે. કર્મ ચેતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યાં મુજબ મર્મજ ધાતુના વારિ ધ્વ માવ અને દેશ સ્વરૂપ આધારને એક જ સમયમાં વિકલ્પથી અને સૂર્ય સંજ્ઞા થાય છે. તેથી સમાચતે અહીં અકર્મક ના ધાતુના આધારીત ને એકીસાથે જર્મ સંજ્ઞા અને કર્મ સંજ્ઞા થવાથી કર્મવાવ માસ નામને દ્વિતીયા વિભક્તિ થઈ છે. અને માત ની જ સંજ્ઞા માનીને હું