________________
૩૩
તૃતીય પરિચ્છેદ ]
શકારિ વિક્રમાદિત્ય રાજા શંકુ વૃદ્ધ હોવાથી કદાચ નામને જ રાજા છે. તે વિક્રમાદિત્ય બીજો કોઈ નહીં પણ ગર્દભીલ, હશે; અને બધે રાજ કારભાર વિક્રમાદિત્ય ચલાવતો રાજા ગંધર્વસેનઃ દર્પણને કુમાર, આ વિક્રમાદિત્યજ હશે. પણ તેના મરણ બાદ વિક્રમાદિત્યે રાજમુકુટ સમજવો. તેમજ શકપ્રજાનું નિકંદન કાઢી નાંખી, પિતાના શિરે ધારણ કર્યો હશે. જેથી આ સર્વ શકારિનું ઉપનામ મેળવનાર ભાગ્યશાળી, નરપુંગવ સમયને ઇતિહાસકારોએ વિક્રમાદિત્યને જ રાજ્યકાળ કેશરી સમાન રાજવી પુરૂષ, પણ આજ વિક્રમાદિત્ય લેખાવી દીધું હોય. આમ બનવા યોગ્ય પણ છે. હતા. વળી એ દેખીતું જ છે કે આ અવંતિની પ્રજા તેથી આપણે તે વિક્રમાદિત્યના ચરિત્રમાં તેના અનેક કચરાતી, રીબાતી, મુંગેમોઢે અંતર્વેદના અનુભવતી તથા સદગુણોની હારમાળામાંજ ઓર એકની વૃદ્ધિજ રાતદિવસ માનસિક યંત્રણું સહન કરતી, સાત સાત લેખવી રહે છે.
વર્ષ જેટલા લાંબા કાળનાં વહાણાં ઉગતાં અને (૨) શકારિ ગર્દભીલ: વિક્રમાદિત્ય ઉફ આથમતાં સુધી મુક્તિને માટે જ્યારે અહર્નિશ પ્રભુ
વિક્રમસિંહ અથવા વિક્રમસેન પ્રાર્થના કરી પડી રહી હતી, ત્યારે ઉપર પ્રમાણેની પિતા વર્તમાનકાળે ભારતવર્ષમાં વસતી હિંદી પ્રજાના ઉપર રાજ ચલાવતી શકપ્રજાના સિતમ અને જહાંરીમોટા ભાગને જે નામ પુણ્યશ્લોક બની રહ્યું છે તથા ગીમાંથી તેમને મુક્તિ મેળવી આપનાર મળી આવે, તો
જે નામ સારીએ વેપારીઆલમ તેવા ઉપકારી પુરૂષનું નામ પિતાના અંતઃકરણના ઉંડામાં પોતાના વ્યાપારી દફતરોમાં ઉંડા ભાગમાં સદાને માટે કેતરી રાખે તથા તે પુરૂષને
નિરંતર લખી રહી છે, તે નામ મહાન ઉદ્ધારક નરપતિ તરીકે લેખી, તેની યશકિર્તિને મહાપ્રતાપી, બળવાન, પ્રતિભાસંપન્ન રાજા વિક્રમાદિત્યનું વિશ્વદિગંત કરી મૂકવા માટે, તેના નામ સંવત્સર
(૩) વિક્રમાદિત્ય શબ્દના અર્થની સમજ કે.હિ. ઈ. 9. (૫) અહીં ભલે, શક પ્રજાના જુલમની જ નોંધ કરી છે, ૫૩૩ માં નીચે પ્રમાણે આપી છે. વિક્રમMight, પરાક્રમ એટલે તેને કાળ સાત વર્ષને લખવા પડે છે. બાકી
આદિત્ય=The sun, સૂર્ય: એટલે કે વિક્રમાદિત્ય=The ખરી રીતે તો સમ્રાટ પ્રિયદર્શિનના મરણથી માંડીને Sun of the might પરાક્રમને સૂર્ય, પરાક્રમમાં સૂર્ય અત્યાર સુધીને સર્વ સમય “મારે તેની તરવાર' જે જ સમાન.
ગયા છે. આ વિક્રમાદિત્યે ગાદીએ બેસીને બધું શાંત પાડયું,
ત્યારે જ પ્રજાના મન શાંત પામ્યાં છે. અને એટલા માટે જ ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ ભાગ ૪ પૃ. ૭ર ટી. ૪૪ માં સંવતસરની ખરી રીતે સ્થાપના થઈ છે. પણ ઉપર પ્રમાણે જ અર્થ ઘટાવ્યો છે અને જણાવ્યું છે કે (લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી મહારાજ છે) શુંગવંશી પ્રિયદર્શિન બાદ જોશો, તો બધા રાજાને સમય પાંચ બળમિત્ર ભાનુમિત્રના અમલને ૬૦ વર્ષ આપ્યાનું પાંચ કે છ છ વર્ષ જ ચાલ્યો છે. તેના મરણ પછીના ૨૯ પરિશિષ્ટકારે જણાવ્યું છે. (જુઓ પુ. ૧, પૃ. ૨૦૨ વર્ષમાં પાંચ મૌર્ય, ૯૦ વર્ષના શુંગવંશમાં ૧૦ શુગે, ૪૦ ટી. નં. ૩૩ માં ટાંકેલ ગાથાઓ) એટલે આ ગલીલ વર્ષમાં એક નહપાણુ (આ એક અપવાદ રૂ૫ ગણી શકાશે), વિક્રમાદિત્ય તે પેલે શુંગવંશી બળમીત્ર જ જાણવો. પછીના ૧૦ વર્ષમાં ગભીલ દર્પણ, તે બાદ સાત વર્ષમાં વ્યુત્પત્તિ ઉપરાંત આ વિક્રમાદિત્યનું રાજ્ય પણ ૬૦ પાંચ શક રાજાઓઃ તે પ્રમાણે ૨૯, ૯૦, ૪૦, ૧૦ અને ૭ વર્ષજ ચાલ્યું છે. મારું ટિપ્પણ:-ખો ભેદ કયાં સમાયલો મલી ૧૭૪ વર્ષમાં ૫, ૧૦, ૧, ૧ અને ૭ મલી ૨૪ છે તે માટે પુ. ૩ પૃ. ૧૦૬ થી ૧૦૮ નું લખાણ તથા ટીકાઓ રાજાએ અવંતિ ઉપર રાજ કરી ગયા છે. એટલે પ્રજાનાં જુઓ. ખાસ કરીને પૃ. ૧૦૮ ટી. નં. ૭.]
મન તે અગાઢ જે શાંતિ ભોગવતાં તે આ પિણાબસે વર્ષમાં (૪) આ વિક્રમાદિત્ય જ શકારિ કરાવી શકાય તેમ છે. ગુમાવી દીધી હતી. ખરી વાત છે કે વચ્ચે શુંગવંશીને તેની ચર્ચા બહુ વિસ્તારપૂર્વક આગળના ખડે કરવામાં સમય દીર્ધકાળ ટકા છે. પણ તેમાં તેમની ધનતૃષ્ણ, આવી છે તે જોઈ લેવી.
પરદેશી પ્રજાનું ચડી આવવું તથા તેની સાથેના વારંવાર