________________
પૂર્વક તૈયાર કર્યા બદલ . ત્રિભુવનદાસને અભિનદીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનને ઉમળકાભેર ઉઠાવ કરી લેખકને તેમ કરવાનું પ્રિોત્સાહન આપશે. અધ્યયન વિભાગની શોભારૂપ આ ઉપગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકે એક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઈતિહાસના શેખીને તથા અભ્યાસીઓ આ ગ્રંથ એકવાર નજર તળે કાઢી જવાને તે ન જ ચૂકે. વડોદરા
પુસ્તકાલય (માસિક)
(૨૦) પ્રાચીન ભારત વર્ષ (ભાગ બીજે) લેખક છે. ત્રી. લ. શાહ, ગયાગેટ રેડ વડેદરા. પ્રકાશક શશિકાન્ત એન્ડ કુ. રાવપુરા, ટાવર સામે વડોદરા; પાકું પૂંઠું સચિત્ર કિંમત રૂ. ૭-૮-૦
(૨૧) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઈતિહાસ ઉપર તદ્દન નવો જ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પિતે પુરોગામી લેખકના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે અને અભ્યાસીઓએ મનન કરવા યોગ્ય છે. ભાષા સરળ અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડૉકટર હોઈ, પુરાતત્ત્વના વિષયને આટલો બધો પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શોભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈએ. વડોદરા
“સાહિત્યકાર” (સરદ અંક) (૨૨)
(ઈગ્રેજી અનુવાદ) પ્રાચીન ભારતવર્ષ ભાગ બીજે કર્તા ડો. ત્રિભુવનદાસ લ. શાહ, વડોદરાઃ પ્રકાશક શશિકાન્ત એન્ડ કુ. રાવપુરા રોડ, વડોદરાપૃચ્છે. ૪૧૨+૧૧+૧૫+૧૬+૮ કલાથ બાઉન્ડ રૂ. ૭-૮-૦
આ નામાંકિત-નામાંકિત એટલા માટે કે વૈદક વિદ્યાને પુરૂષ ભારતના પ્રાચીન ઇતિહાસમાં ઉડે ઉતરતો દેખાય છે-ગ્રંથના પહેલા ભાગને પરિચય કયારને અપાઈ ગ છે. રસમય પૃથ્યવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું–-પ્રાચીન સિક્કાઓનું, એટલે કે પ્રાચીન ભારતમાં તે વખતે વપરાતા સિકકાઓનું વર્ણન આપેલું છે. તે ઉપરાંત વિશના રાજઅમલનું તેમજ પરદેશીઓએચવનએ ગુજારેલ જુલ્મનું ખ્યાન એક વિજ્ઞાનિકની પેઠે ચોકસાઈથી આપ્યું છે. સાથે જોડેલા અનુક્રમો-સૂચીઓ અતિ ઉપયોગી છે. કેમકે પુસ્તકની અંદરના વિવિધ વિષયો શોધી કાઢવાને તે ચાવીરૂપ થઈ પડે છે. કલકત્તા તા. ૭-૯-૧૯૩૬
મેંડર્ન રીવ્યુ (માસિક પત્ર)