________________
હાથીગુંકાના લેખના
૨
મગધની ક ાવીને ટકાવી રાખી હતી ત્યાંથી પેાતાની હદમાં લખાવી છે ત્યારે એટલા ફલિતાર્થ થાય છે કે તે નહેરની લંબાઈ ધણી જ હાવી જોઈએ. તેમ પેાતાની રાજધાનીમાં લઈ ગયા છે એટલે એમ પણ સમજાય છે કે, મગધની હદથી પોતાની રાજધાની •કેટલેક અંતરે આવેલી હાવી જોઇએ. તે રાજધાનીનું
જૈનગ્રંથામાં આવા કાળચક્રને, આરાનું નામ આપી, તેવા કેટલાક આારાના સમુહને હર્ષિણી અને અવસર્પિણી કાળ એવાં નામ આપ્યાં છે. આનું કઇક વૃત્તાંત પુ. ૧ પ્રથમ પરિચ્છેદમાં આપ્યું છે. દેખીતું છે કે, વર્તમાન પાશ્ચાત્ય કેળવણી પ્રાસાદિત વર્ગને આ ખામતમાં બહુ શ્રધ્ધા નહીં પડે; પરંતુ જ્યાં ઐતિહાસિક સાધનેાથી ઉત્તરોત્તર કાળનુ મહાત્મ્ય અને તે ઉપરથી મનુષ્ય, પશુ, પંખીનાં શરીર તથા જીવન ઉપર ક્રમાનુસાર થતી ક્ષતિ, આ પ્રમાણે પુરવાર થતી તે સાક્ષાત નિહાળે, ત્યાં પછી થા બીન પુરાવાની તેને અપેક્ષા રહે? મતલબ કે તેમને પણ અંતે તે--કુમત-ના કાયદાનુ' અસ્તિત્ય સ્વીકારવું પડે છે.
જૈનગ ચામાં તેથી કરીને, મહાત્માએ શેરીનાટ નહેર કર્યું છે કે, શ્રી મહાવીર પછી અમુક કાળ વ્યતીત થયે આટલી આટલી વસ્તુઓને વિશેષત: વિચ્છેદ થશે જ. તે પ્રમાણે કાળભગવાનનું ચક્ર નિયતમ નિયમિત રીતે ક્યાંજ કરે છે. આ નિયમના તે સ્વીકાર થયા અને સ્વીકાર પીંજ એટલે સમુદ્રમાં જૅમ ભરતી આઠ થયા કરે છે, સૂર્યના હૃદય-સ્ત થયા કરે છે, રાત્રી અને દિવસ એક પછી એક આવ્યાં કરે છે, તેમ કાળભગવાનથી નિપજની અસરાની પણ ચઢતી અને પડતી થયાંજ કરવાની. આ પ્રકારે જે કાળે ચઢતી થાય તેને ઉર્પિણી કાળ, અને પડતી માચ તેવા કાળને અવસર્પિણીકાળ શાસ્ત્રકારોએ કર્યો છે.
જ્યારે ચઢતીના કાળ હેાય છે ત્યારે દરેક પ્રકારે ચઢતી જ થયા કરે છે. એટલે કે ખૂબ વરસાદ પડે, તાપ પણ મનમાનતા પડે, ધનધાન્ય પુષ્કળ ઉત્પન્ન પાચ, માસનાં શરીર પુષ્ટ રહે, ન નિર્વાહની કારીતા વસાવવાની ચિંતા ન રહે, આયુષ્યની વૃદ્ધિ થાય, શરીરનાં ખધારણનાં સધાતાના અને સંસ્થાનોનો વિકાસ થાય; વિરોધ બળવાન પોંચવાન બને, રહમાન-શરીરનાં માપ, માય થાય એમ સત્ર સદા ઉત્તરોત્તર વૃદ્ધિ જ થયાં કરે.
હર્ષે વિચારો કે ત્યાં આવી ક્રમાનુમતિ ચાલતી હૈાય, ત્યાં ત્યારના કરતાં વિરોધ શરીમાનવાળાં, વિરોપ આયુ
[ દશમ ખંડ
નામ શું હશે તે જણાવ્યું નથી પણ ગત પરિચ્છેદે આપણે તેની કાંઈક ચર્ચા કરી ગયા છીએ અને સાબિત સાબિત કર્યું છે કે તેનું સ્થાન, વર્તમાનકાળે જગન્નાથકે પુરી જ્યાં છે તેની અને તેની પાસેના ચિલકા સરાવરના પ્રદેશની અંતરગાળે આવેલ હરશે. આપણી આ અનુમાનને એક લેખકના કથનથી સમર્થન મળે છે.
બ્યવાળાં, વિશેષ ઐશ્વર્યાં, પરાક્રમ અને જ્ઞાનવાળાં મનુષ્યા પણ હુંાચ, તેમાં કલ્પનાતીત જેવું શુંછે! એટલે કાઇ એમ કહે કે, પૂર્વે મનુષ્યનું શરીર સા, મસા કે પાંચસો દ્વાર વતુ હતું અથવા શરીરની ઉંચાઈ પાંચ સાત દરા કુટને બન્ને, વીસપચાસ સેા કે ખસે ફુટ જેટલી હતી (શ્રીમહા• વીરનુ શરીર ૧૦–૧૧ ફ્રૂટ, શ્રીપાર્શ્વનાથનુ ૧૪-૧૫ ફુટ, પ્રિયદર્શનના સમયે મંદિરનાં દ્વાર ૧૦ ફૂટ સાબિત થયાં છે ના તે સમયે મનુષ્યના રાષ્ટ્રીય પહુ ામંગ તેમાં જ ઢાય એમ પી શકાય છે ) તો કાંઈ ખાચ જેવુ નથી. અરે તેથી પણ વિશેષને વિશેષ કહેવાય, તે પણ અસ’ભવિત નથીજ (જૈનેની માન્યતા પ્રમાણે નેમીનાથ અને મૌકૃ, યુધિષ્ઠિર અને ભીમના જમાનામાં ત્રીસ ફુટનાં શરીર અને હજાર વર્ષોંનાં આયુષ્ય હતાં. )
હવે સમજી રાકારી કે બગલમાંની જે કેટલીક હકીકતને માનનીય ગણે છે તે, તેમજ વૈદિક અને અન્ય મતના ધાર્મિક સામાંની પ્રાચીન સમયના વર્ણનમાંની જે અનેક ધનામાં હાલની પ્રશ્ન હતમાર મૂક્યાં અચકાય છે તે, મિસરની કૉમાંથી નીકળી આવતી મૌખાને લગતી હકીકત, આદિ આદિ (જીએ પુ. ૩. પૃ. ૧૨૮ થી આગળ જંબુદ્રીપની હકીકત, તથા પુ. ૨૯૩ માં પૂછ્યાસ મા કે અનાવાળા પારામાં વર્ણવેલી બીના) પણ તદ્દન સત્યપૂર્ણ હોય છે. માત્ર આપણી બુદ્ધિ સંકુચિત ક્રેઇને, તેટલે દરજ્ લ ંબાવી શકતી ન હોવી, તે દરેક વસ્તુને પ્રત્યક્ષ કરી શકાતી ન હેાવાર્થી “તેમ હેઈ જ રા' એવી આપણા મનમાં ક્રાંતિ થઇ નય છે. માટે શાંતિ અને વિભ્રમને પછ, તે બીનાના સત્ય તરીકે સ્વીકાર કરવા, તેજ પિત માર્ગ રહે તેવા જ બેંક પ્રસંગ આ ખારવેલ છે. ચક્રવર્તીના વન પ્રસંગમાં આગળ આવવાના છે તે વાંચી તે જવા તથા તેને કુદરતના નૈસર્ગિક પતનની અસર તરીકે ગણી લઈ, આ ટીપ્પણમાં અત્ર જે હકીકત કહી છે તે સાથે સરખાવવાના છે; તે પાર્કિંગનુ નામ ‘દુષ્કાળના પ્રસ’ગ અને પુસ્તકાહારનો સંબંધ' એવુ શખ્યું છે તે જુઓ.