________________
૩૬૦. રાજા ખારવેલનું ધાર્મિક
[ દશમ ખંડ સ્થિતિ છે કે નહિ તેજ હવે આપણે જોવું રહે છે. વિદ્વાન લેખકના મત પ્રમાણે સ્થાપત્ય વિષયક અને
જેકે મજકુર વિદ્વાન લેખકે, પિતાની રીત પ્રમાણે, ઐતિહાસિક પુરાવાથી સાબિત થઈ શકે છે કે ઈ. તેજ પુસ્તકમાં આગળ જતાં પૃ. ૯૭ થી ૧૦૭ સ. પૂ. ની અથવા તો ઈ. સ. ની એકાદ સદીના અરસામાં સુધી પાસીફીક મહાસાગરમાં આવેલ અનેક ટાપુઓની ત્યાં હિંદી પ્રજાએ વસવાટ કર્યો હતો એ પ્રમાણે પુરાતત્ત્વ ને લગતી હકીકતો વિશે અનેક વિદ્વાનોનાં ત્રીજો મત છે. રાજા ખારવેલના જીવન વૃત્તાંતથી હવે ઉતારા લઈ અમુક નિર્ણય ઉપર આવવા મહેનત તો આપણે જાણી શક્યા છીએ કે તેને સમય ઇ. સ. પૂ. કરી છે, પરંતુ છેવટ તો અનિશ્ચિત જ રહ્યું છે. તો પણ ચોથી સદીનો હતો તેમજ તે પોતે ત્રિકલિંગાધિ
એટલું સ્પષ્ટ થાય છે કે, તેઓ મિ. પેરી નામના પતિ હતા તથા તેની આણ ચક્રવત સમાન હતી. આ સર્વ વિદ્વાનના મતને વધારે મજબૂત અને વજનદાર સ્થિતિને–ચારે મતને-જે સાર એકત્ર કરી ગુંથીશું લેખી અત્યાર સુધીના હિંદી અને યુરોપી વિદ્વાનો તેમ માનવાને કારણ રહે છે કે, હિંદની તે સમયની જે મત ધરાવે છે તેને કાંઇક ભ્રાંતિજનક (are ob. આર્યન પ્રજા-આખો ત્રિકલિંગ–આર્ય સંસ્કૃતિથી પ્રદિપ્ત sessed) ગણાવે છે. પરંતુ ભૂલવું જોઇતું નથી કે બની રહ્યો હતો. તેથી તે પ્રજાને આર્યન જ કહેવાય. તેમનું આ મંતવ્ય, ઉપર દર્શાવી ગયેલ તેમના વિચારને વળી તેમની જ તૈલંગ નામની–ઓલાદ બર્મામાં જઈને આશ્રયીને બંધાયેલ છે. એટલે અમારા મતે વિદ્વાનોની વસી હતી તેથી પ્રજાએ દૂર પૂર્વના હિંદમાં જઈને માન્યતા છે તે વ્યાજબી લાગે છે. વિદ્વાનોનું મત વસવા માંડયું હોય તો તેમાં કાંઈ શંકા જેવું કે આશ્રય તેમણે આ શબ્દોમાં વ્યકત કર્યું છે. ૩૮ They (In પામવા જેવું નથી. India and Europe, the majority of ઉપર પ્રમાણે એક વખત સાબિત થઈ ગયું કે, scholars) therefore look upon Indo ત્રિકલિંગની આર્યન પ્રજા સૌથી પ્રથમ ઇનિશિયામાં -nesia as being colonized by Aryans જઈ વસી હતી અને તેમનો સમય ઈ. સ. પૂ. ની બે either two centuries before or after કે ચાર સદી છે; તે પછી તે આર્યન પ્રજા કયા the birth of Christ=તેઓ હિંદી અને યુરોપી ધર્મની હતી તે પુરવાર કરવું તે તો સહજ વાત છે. વિઠાનેને મોટો ભાગ) તેટલા માટે એવા મતના છે કે વિદ્વાન મહાશયે તો એમ જણાવ્યું છે કે, પ્રથમ કે ઈ. સ. પૂ. ની અથવા તે ઇસુના જન્મ પછીની બ્રાહ્મણ અને પછી બૌદ્ધ સંસ્કૃતિ ત્યાં પ્રવેશવા પામી બે સદી પૂર્વે, આર્ય પ્રજા ઇન્ડોનિશિયામાં (સુમાત્રા છે જ્યારે જૈનોનું તો નામ નિશાન પણ નથી. છતાં જાવા અને આકપેલીગેવાળા ટાપુઓમાં) આવીને એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, આ પ્રમાણે તેમને વસી રહી હતી. આમાં આર્યન પ્રજા એટલે હિંદી જે મત બંધાય છે તે આર્યન પ્રજા ત્યાં ઈસ્વીસનની સંસ્કૃતિથી રંગાયેલી પ્રજા સમજવી રહે છે. એટલે કેટલીયે સદી બાદ જવા પામી છે એવી હકીક્ત ઉપરથી તેમની માન્યતા એવી છે કે, આર્યન પ્રજા જે ઇન્ડો- છે; બાકી ત્યાંના પુરાતત્વની મૂર્તિઓ ઉપરથી પિત, નિશિયામાં જઈને વસી હોય છે, તેને સમય ઇ. સ. ત્યાંની આર્યન પ્રજાની વસાહત વિશે જે મત પૂ. ની કે ઇ. સ. ની બીજી સદી પૂર્વનો જ હોવો જોઈએ. પ્રદર્શિત કરી શક્યા છે, તે વસ્તુઓ વિશે બોલતાં૩૯ આ પ્રમાણે વિદ્વાનોનો મત એક બાજુ છે. વળી પૃ. જણાવે છે “one peculiar feature of these ૩૫૬ માં જણાવી ગયા છીએ કે ત્રિકલિંગ પ્રજા પશ્ચિમ statues is disproportionate size of the અને પૂર્વના દરિયામાં પર્યટન કરી ત્યાં વસાહત કરી ears-which we find in Jain and Bud|હતી તે બીજો મત છે. હિસ્ટરી ઓફ ઓરીસ્સાના dhistic images of India from the Gupta
(૩૮) જુએ મજકુર પુસ્તક પૃ. ૧૫.
(૩૯) હિસ્ટરી ઓફ એરીસાનું પુસ્તક પહેલું પૃ. ૯,