Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
-
-
ભારતવર્ષ ]
સમયાવળી
૩૮૩
૨૬૧-૬૪
બોલર ઇવ
ટS
૧૬૭ યુરોપમાં પ્લેગ જે ફાટી નીકળ્યો હતો, તે પશ્ચિમે વધીને પ્રથમ પાર્થિઅન શહેનશાહતને
ભરખી ગયા અને ત્યાંથી હિંદમાં વધીને તેણે કુશનવંશનો નાશ કર્યો એવી માન્યા છે
પણ વાસ્તવિક નથી. ૧૮૦. ૧૭૫ રૂદ્રદામનના રાજ્યને અંત ૨૦૭. ૧૯૯-૨૩૬ વાસુદેવ પહેલાનો રાજ્યકાળ ૨૨૪, ૧૫, ૧૭૭ (૧૮૨થી ૨૨૭; ૧૨૮ વિદ્વાનોની માન્યતા)
(૧૯૬થી ૨૩૪); પિતાના બાપિકા જેનધર્મનું પરિવર્તન કર્યું ૨૧૬. ૨૭૬-૨૮૨ કુશનવંશી અંતિમ રાજાઓને શાસનકાળ ૨૨૪, ૧૩૫, ૧૭૭ (રર૦થી ૨૬૦; ૧૨૮
વિદ્વાનોની માન્યતા). ૨૪૯
ઈશ્વરદત્ત નામના સરદારે કલચૂરિ સંવત ચલાવ્યો એવી વિદ્વાનોની માન્યતા છે પણ તે અસત્ય છે. ૨૩૩.
આમિર ઈશ્વરદત્ત ચગવંશી પિતાના સરદારથી સ્વતંત્ર થઈ પોતાનો નવો વંશ ચલાવ્યો ૨૨૨. ૨૮૨ ગુપ્તવંશના આદ્યપુરૂષે કશાનવંશને અંત આણ્યો તથા પાને મથુરપતિ બન્યો ૨૨૪.
(૨૮૦ પણ કહેવાય છે ૧૮૦). ૨૮૨ (૨૮૦) કુશનવંશને અંત (૨૩૪-૨૮૦) અને કુશાનસંવતની સમાપ્તિ ૨૦૫. ૨૦૦ જગન્નાથજીનું મંદિર તે બૌદ્ધ સ્તૂપ હતો અને તેનો નાશ થયો છે એવો વિદ્વાનો એક મત
૩૨૪, ૩૨૫, ૩૨૯, ૩૩૨, ૩૩૪, ૩૩૯, ૩૪૧. ૩૧૯ ગુપ્તસંવત્સર ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કર્યો ૧૮૯, ૨૨૦. ગુપ્તવત ચાલ્યો ૯૧. ૩૧૯ સુધી ચ9ણશક ત્યાં સુધી ચાલ્યો (૪૪). 2૧૦-૩૩૦ ચંદ્રગુપ્ત પહેલે: વિક્રમાદિત્ય પહેલે ૭૯; અવંતિ જીતી લઈ ત્યાં ગાદી કરી ૧૮૯. ૧૯૨
તથા કલિંગમાં ધર્મક્રાંતિ ૩૩૯. ૩૭૪ સમુદ્રગુપ્તનું મરણ અને ચંદ્રગુપ્ત બીજ ગાદીએ બેઠે ૨૨૧. ૩૭૫થી ૪૧૪ ચંદ્રગુપ્ત બીજઃ વિક્રમાદિત્ય બીજો ૭૯. ૪૧૩ ચંદ્રગુપ્ત બીજાનું મરણ ૨૧. ૪૧૪ કુમારગુપ્ત પહેલાએ ચકણવંશી સ્વામી રાજાઓને ઊઠાડી મૂકી, તે વંશને અંત આણ્યો.
૨૨૧ (૪ર૩; ૨૦૦૫). ૪૧૪-૪૫૬ કુમારગુપ્ત પહેલાનું રાજ્ય ૨૨૧. ૪૨૩ ચકણુશકની સમાપ્તિ ૨૦૫ (જુઓ ૪૧૪). ૪૦૩ () (સર કનિંગહામના મતે) ઉનીના વિક્રમાદિત્યે મંત્રિગુપ્ત નામના સૂબાને કાશ્મિરની
- ગાદીએ નીપે ૬૯. ૫૬-૪૮૦ સમુદ્રગુપ્તનું રાજ્ય ૨૨૧. ૪૮થી ૪૯૫ કુમારગુપ્ત; વિક્રમાદિત્ય ત્રીજો, તેને રાજ્યકાળ ૭૯. ૪૯૦ Kણપ્રજાના સરદાર તરમાણે અવંતિ જીતી લઈ ત્યાં ગાદી કરી ૨૨૧: ગુપ્તવંશી સમ્રાટના
ભટ્ટારક સૈન્યપતિએ સ્વતંત્ર થઈ કાઠિયાવાડના વલભીપુરે પિતાની ગાદી સ્થાપી ૨૨૧. પાંચમી સદી ગુપ્તવંશી સમ્રાટેની ચેદિદેશ ઉપર સત્તા ૨૩૩. ૫૧૦ પરિહારવંશની ઉત્પત્તિ ૨૨૧. ૫૧થી ૫૩૩ હૂણ સરદાર મિહિરકુળનું રાજ્ય (૨૨૧). ૫૧૫ વિક્રમાદિત્ય બીજો (જેનો અમલ ૫૧૫થી ૫૫૦ માન્ય છે); તેણે વિક્રમ સંવત્સરની સ્થાપના
કર્યાની માન્યતા ૭૪. (પરમારવંશી યશોધર્મનઃ વિક્રમાદિત્યઃ શિલાદિત્ય ૫૧૫થી ૫૫૦. વિકલ્પ ૫૪૦થી ૫૯૦); ૭૯.

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496