Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 402
________________ પ'ચમ પરિચ્છેદ ] તથા સામાજીક જીવન ૩પ. Archipelago is still the subject of a very great controversy... Results of excavations prove the earliest Indian colonists were Hindus i. e. Brahmanical faith, then Buddhism while Jainism does not appear at all= દૂર પૂર્વના હિંદુ અને હિંદીઆ†પેલેગાના મૂળવતની ખેાદકામનાં પરિણામે તે એમ સાબિત થાય છે કે હિંદમાંથી આવનારા (હિંદીએ) પ્રથમ બ્રહ્મધર્મના હિંદુએ અને પછી બૌદ્ધો હતા; જ્યારે જૈનોનું તેા નામ નિશાન પણ નથી. એટલે તેમનું મંતવ્ય એમ છે કે હિંદીઆ પેલેગામાં જે લોકેા હિંદમાંથી આવીને પ્રથ મથી વસ્યા હતા, તે અનુકમે બ્રાહ્મણધર્મના, તથા ઐાદ્ધધર્મના જ હાવાનું, શેાધખાળ-ખાદકામથી મળી આવતી વસ્તુ ઉપરથી સાબિત થાય છે. અને જૈને! તેા હતા જ નહીં. એટલે આ વસાહતાના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. મતલબ એ છે કે, ખાદ કામનું પરિણામ જુદી વસ્તુ બતાવે છે અને વિદ્વાનોની માન્યતા ભિન્ન થાય છે. એટલે એમની મુંઝવણ એ છે કે; એક્ભાજી ખાદકામ એમ પાકારે છે કે, હિંદમાંથી વસાહત જે થઇ હતી તે બ્રાહ્મણાની અને બેહોની હતી અને તેમને–તે હિંદુઓને-ત્રિકલિંગ-કલિંગના સમુહમાંના કાઈ દેશની પ્રજા તરીકે માનેા તે તેમની તે પ્રદેશમાં થયેલી આયાત ઇ. સ. પૂ. ની બે સદીની કે બહુતા ઈ. સ. ની ખીજી સદીની માનવી જોઇએ; પરંતુ ત્રિલિંગ શબ્દનો ઉપયેગ જ ઈ. સ. ની કેટલીયે સદીબાદ વપરાશમાં આવ્યા છે, એટલે તે બન્ને હકીકત મળતી આવતી નથી માટે તેમના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. તેમના આ બન્ને મંતવ્યના કથનમાંથી તાત્પર્ય એ નીકળે છે, ખાદકામથી અલમત્ત સાબિત થાય છે કે આĆપેલેગાના વતની મૂળ ભ્રાહ્યણ કે બૌદ્ધ સંસ્કૃતિને ભજનારા હેાવા જોઈ એ અને તેમની આયાત ઇ. સ. ની બીજી સદીમાં મેડામાં મેાડી થઈ હેવી જોઇએ, પરંતુ જે હિંદુએ વહેલામાં વહેલા ત્યાં આવીને વસ્યા હેય તે Talaing તલૈંગ૭ (બર્મામાં વસતી એક જાત )જ હતા. તલૈંગ તે ત્રિકલિંગમાંથી એના ધર્મ વિશે હજુ પણ તીવ્ર મતભેદ ચાલે છે—ઉદ્ભવ્યેા છે. અને ત્રિકલિંગના ઉદ્દભવ જ ઈ. સ. ની ઘણી સદી બાદ થયા છે. એટલે સંસ્કૃતિના ઉદ્દભવતા સમય મેડામાં મેડા ઈ. સ. ની બીજી સદીને જે ખાદકામ પુરવાર કરી રહ્યો છે તે આ ત્રિકલિંગ શબ્દની ઉત્પત્તિના સમય સાથે ( ઇ. સ. ની ઘણી સદીને મનાય છે. માટે ) મેળ ખાતા નથી. માટે સંસ્કૃતિ કયા ધર્મની ગણવી તે વિશે અત્યારે તે બહુમતભેદ રહ્યો ગણવા પડશે. અથવા ઉપરના મંતવ્યને ઉથલાવીને ખીજા રૂપમાં રજુ કરીએ કે તેમના મંતવ્યનું સમાધાન થઈ જાય અને તેમની મંઝવી રહેલી મુશ્કેલીઓને ઉકેલ આવી ગયા કહેવાય, તે રૂપ આ પ્રમાણે કહી શકાય; કે જો ત્રિકલિંગ શબ્દનું અસ્તિત્વ ઈ. સ. પૂ. ની બીજી સદીનું અથવા મેાડામાં મારું, ઈ. સ. ની બીજી સદીનું પુરવાર થઈ જાય તેા ત્રિકલિંગની પ્રજા બર્મામાં થઈ ને, હિંદી આ પેલેગામાં જઈ વસી રહી ગણાય અને તે પ્રમાણેની સ્થિતિ સર્જાય તા ખેાદકામના પરિણામને પણ સમર્થન મળતું ગણાય; વળી તે પ્રમાણે થતાં, ત્યાં પ્રથમ બ્રાહ્મણા અને પછી ૌઢો આવ્યા કહેવાય. એટલે કે જો એમ પુરવાર કરી દેવાય કે ત્રિકલિંગ શબ્દની વપરાશ ઈ. સ. ની ખીજી સદીમાં અથવા તે પૂર્વેમાં પણ હતી જ તે, બધી ધડ ( ઐતિાસિક તેમજ સ્થાપત્યની ) બંધખેસતી થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુ (૩૭) તે પુસ્તક પૃ. ૯૫: It is now universally acknowledged that tho Talaing people of Burma though of Mon origin, obtained their name from Tri-kaling =હવે તે। સર્વાંત્ર માન્ય થઇ પડયું છે કે, બર્માની લેંગ પ્રાની ઉત્પત્તિ, ભલે મેાનમાંથી થઈ છે પરંતુ તે તલૈંગનું મૂળ તાત્રિકલિંગમાંથી જ છે. (કહેવાની મતલબ એ છે કે ખર્મામાં જેને લૈંગ હેવાય છે, તેનું મૂળ અત્યારે તે મેાનમાંથી થયું મનાય છે, પરંતુ આધેઆધે જતાં તે તેનું મૂળ ત્રિકલિંગ પ્રામાંથી જ મળે છે તે સત્ર સ્વીકારાયલી મીના તરીકે જ લેખાય છે.

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496