________________
તૃતીય પરિચ્છેદ ]
અનુવાદની સમજૂતિ ચાલ્યો આવતે હતા તે કથન સામે ચેતવણી આપ- (આ) જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને વાની છે, ભલે ૨૫ વર્ષની ઉમર રાજકારભાર ચલા- જેઓ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજા-આ વવાને વધારે લાયક ગણાતી હશે, પરંતુ સગીરવયની પ્રમાણે અનુવાદ કરેલ છે, જ્યારે મૂળ શબ્દો મર્યાદા તો ૧૩ અને ૧૪ વર્ષની જ તે વખતે લેખાતી વધનાર રેસ નામિવિગયો આ પ્રમાણે છે; તેની હતી. જેથી તે ઉમરે લગ્નો પણ થતાં તેમ જ રાજ્ય- સંસ્કૃત છાયા વર્ષના રાતો વૈનામિવિષય તૃતીયે કારોબાર સોંપીને રાજ્યાભિષેક પણ કરાતો હતો. કરાય છે. અને તેને અર્થ બચપણથી (શૈશવ) વર્ધઆ ખારવેલને ૨૫ મા વર્ષે જે રાજ્યાભિષેક થયો માન છે (અથવા થયો; અને જે અભિવિજયમાં ન છે, તે સમયને દેશાચારને અંગે નહેતે જ, પરંતુ છે (અથવા થયે); એ બેસારીને એમ જાહેર જેમ લેખમાં જણાવાયું છે તેમ, પંદર વર્ષ સુધી તે કરવા માંગે છે કે, વેન નામે પૃથ્વી માત્રને જે બાળક્રિડામાં અને વિદ્યાભ્યાસમાં ગુંથાયલ રહ્યો હતો રાજા હતું અને જેણે સારા કાયદાઓ ઘડયા હતા અને તે પછી તેના પિતા ગાદીપતિ થતાં, પોતે તેની સાથે પોતાની સરખામણી રાજા ખારવેલે કરી યુવરાજ પદે નિયુક્ત થતાં, તે હોદ્દાની જવાબદારી બતાવી છે. આ અર્થ બેસારવામાં પ્રથમ વાંધે તો , તેણે ઉપાડી લીધી હતી; અને દશવર્ષ તે સ્થિતિમાં એ જ આવે છે કે, ખારવેલ હજુ સુધી પોતે રાજા જ પસાર થયા બાદ, તેના પિતાનું મરણ નિપજતાં, બન્યો નથી, કેમકે રાજ્યાભિષેકની વાત હવે પછીની પિતાને એકદમ યુદ્ધના મેદાનમાંથી પાછા ફરીને એટલે પતિ ત્રીછમાં તેણે કરેલી છે. તે પછી આ ગાદી સંભાળી લેવી પડી હતી. આ ઉપરથી સિદ્ધ દિતીય પંક્તિમાં વર્ણવેલી હકીકત તેના યુવરાજ થાય છે કે, તેને રાજ્યાભિષેક જે થયો છે તેની પદના કાળની સમજવાની છે. તેમ બીજે વાંધા એ સાથે ઉમરની ઇયત્તાના પ્રશ્નને કાંઈ સંબંધ જ નથી. છે કે, જ્યારે રાજા જ બન્યા નથી ત્યારે–અને તેમ તેના પિતાનું મરણ પણ કઈક આકસ્મિક કદાચ બન્યો હોય તે પણ–હજી પ્રથમ વર્ષમાં તે પોતે સંજોગોમાંજ નીપજયું દેખાય છે, નહીં તે તે પોતે ભવિષ્યમાં આ થશે એમ ઈચ્છા વ્યક્ત કરે, ઠેઠ સિંહલદ્વીપ સુધી દૂરના પ્રદેશ ઉપર ૩૭ વિજય પરંતુ આ થઈ ગયો છે તેવાં વિશેષણો જેડવાની, મેળવવા જેટલી ચડાઈ લઈ જાત જ નહીં, કે જ્યાંથી કે તેણે વિજય મેળવી લીધાની અને વેનની માટીમાં તેને પિતાના પિતાના મરણ સમાચાર મળતાં, દેશ મૂકાઈ તેના જેવો પરાક્રમી પોતે થયે છે એમ નેધ જીતવાનું ૮ ઉપાડેલું કાર્ય અધૂરું મૂકીને રાજધાની કરાવવાની, હિંમત કેવી રીતે તે પ્રદર્શિત કરી શકે? તરફ એકાએક ઉપડી આવવું પડયું હતું.
છતાં માનો કે તેણે આ લેખ, જયારે પિતાના રાજ્ય
(૩) આ પ્રદેશ સુધી તે ચડાઈ લઈ ગયો હતો કે નહીં, લેભ કારણરૂપ હતા, કે સામા ધણીએ અનેક પ્રકારની વેતરણ તે ત્રીજી પંક્તિવાળી હકીકત વાંચીને સરખાવવાથી સમજી કરી હતી તેથી તેના પ્રતિકારરૂપે જવું થયું હતું. (એટલે શકાશે; અત્ર એટલું જ જણાવીશું કે, જયારે ત્રીજી પંકિતથી કે તેને offensive ને બદલે defensive ભાગ ભજવવો પડયો તેના રાજ્યાભિષેકને લગતી અને તે બાદની જ હકીકત આવે છે, હતો) કે ધર્મકાર્ય તરીકે પ્રયાણ કરવું પડયું હતું તે ત્યારે તે પૂર્વેની સર્વ હકીક્ત, રાજ્યાભિષેકની પૂર્વની સમ- પ્રશ્નો વિચારવા રહે છે. હમણું તો એટલું કહી શકાય તેમ જવી-મતલબકે યુવરાજ પદે બની ગઈ હતી એમ સમજવું રહે છે. છે, કે ભૂમિતૃષ્ણા કારણરૂપ નહીં હોય.
એટલે કે પ્રથમની બે પંક્તિમાં વર્ણવાચલી હકીક્ત (૩૯) રાજપદ ધારણ કર્યા પહેલાને બનાવ હેઈને બધી યુવરાજના સમય દરમિયાનની જ છે.
જ તેણે પિતાને શિશુવયને બાળક અથવા તો તેવા ભાવાર્થના (૩૮) આ કાર્ય તેને ઉપાડવું પડયું હતું. તેમાં શબ્દ વાપર્યા છે; પોતે રાજપદે બિરાજમાન થઈ ગયા હોત તો પિતાને (અથવા તે યુવરાજપદે હતો ત્યાં સુધી તેના “બાળક” શબ્દને ઉપપ્રત્યય પિતાના નામ સાથે જોડત કે પિતાની પ્રેરણાથી ઉપાડવું પડયું હોય) ભૂમિ પ્રાપ્તિને કેમ, તે જરા પ્રશ્ન રહે છે.