________________
દ્વિતીય પરિચ્છેદ ] રાજાઓ વિષે
૧૮૧ વંશની હકુમત ઉપર ચડી આવ્યા તેના પરિણામરૂપ બહુ અગત્યને સવાલ નથી એટલે હાલ તે સ્મિથ નથી; પણ આ કુશનવંશીઓ તેિજ ઇન્ડોપાર્થિ સાહેબનું મંતવ્ય રજુ કરીને આ પરિચ્છેદની સમાપ્તિ અનની હકુમતની પાછળ પાછળ, હિંદની ભૂમિ ઉપર કરીશું. તેમણે સાફ શબ્દોમાં નોંધ કરી છે કે, so ચડી આવ્યા હતા તેની અસરનું તે ઘાતક છે. મત- much, however is clear that Vasudev I લબ કે તેમના કથન પ્રમાણે, પ્રથમ કુશાન અને પછી was the last Kushan King, who conપાર્થિઅન એમ નથી બન્યું, પણ પ્રથમ પાર્થિઅનtinued to hold extensive territories અને પછી કશાન આવ્યા છે.
in India; after his death there is no ઉપર જણાવ્યા પ્રમાણે આ સર્વે નં. ૬ થી ૧૩ indication of the existence of a para સુધીના સાતથી આઠે વીર્યહીન અને નામધારી mount power in Northern India=છતાં રાજાઓને અંત આવ્યો કહી શકાશે. તેમનાં નામે એટલું સ્પષ્ટ છે કે વાસુદેવ પહેલાને છેલ્લે જ કેવાં હતાં તે જણાયું નથી જ. પણ આ વંશના કુશનવંશી રાજા કહેવાય કે જેણે હિંદમાં બહોળા પાંચમા રાજાને જ્યારે વાસુદેવ પહેલા તરીકે સંબો પ્રદેશ ઉપર સ્વામિત્વ ટકાવી રાખ્યું હતું. તેના મરણ છે, ત્યારે કહી શકાશે કે, આ નામધારીમાંથી બાદ ઉત્તર હિંદમાં કેઇએ એક છત્રી રાજ કર્યાનું એકાદ રાજાનું નામ વાસુદેવ બીજે હશે જ; અને કાંઈ ચિહ્ન નજરે પડતું નથી. કદાચ વાસુદેવ ત્રીજે, ચોથે ઇત્યાદિ પણ હેય. તે