________________
ખારવેલ અને પુષ્યમિત્ર
[ શમ ખંડ
"
તે વંશની સ્થાપના અશાકની પૂર્વે ઘણાં વર્ષે થઈ ગઈ છે ત્યારે શ્રીમુખને સમય પણ અશેાકની પૂર્વે જ—અને તે પણ ઘણાં ઘણાં વર્ષ પૂર્વે થઈ ગયા માનવા પડે. તેમ વળી ઉપર તેા એવું કહી ગયા છીએ કે, પુષ્યમિત્રની પૂર્વે જ કેટલાંક વર્ષે અશાક થઈ ગયા છે. એટલે તેા શ્રીમુખ અને પુષ્યમિત્ર વચ્ચેનું અંતર વળી એર વધી પડયું ગણાય. હવે વિચારા કે, શ્રીમુખને પુષ્યમિત્રના સમકાલીન કહેવા તે સાચું, કે શ્રીમુખના અસ્તિત્વને પુષ્યમિત્ર પહેલાં ઘણાં ઘણાં વર્ષોનું માનવું તે સાચું ? આ પ્રમાણે વિદ્વાનેાનાં પોતાનાં કથનમાં જ વિરાધાભાસ દેખાઇ આવે છે. સાર એ છે કે, શ્રીમુખને અને પુષ્યમિત્રને જરા પણુ સમકાલીનપણું સંભવતું નથી જ. ]
એટલું તેા ચેાક્કસ છે જ કે, મૈર્યવંશી સમ્રાટ અશાકના મરણ પછી કેટલાંય વર્ષ સુધી મૌર્યવંશ ચાલ્યેા છૅ અને તે બાદ પુષ્યમિત્રના શૃંગવંશની સ્થાપના થઇ છે. એટલે એમ સિદ્ધ થયું કે, અશેક અને પુષ્યમિત્ર વચ્ચે કેટલાંય વર્ષનું અંતર છે. બીજી માજી, સમ્રાટ અશેકના રાજદરબારે ગ્રીક એલચી મેગેસ્થેનીઝ જે આવ્યા હતા, તેણે તે સમયની હિંદની રાજકીય પરિસ્થિતિ વિશેનું કેટલુંક વર્ણન કરી અતાવ્યું છે; તેમાં એક હકીકત એવી પણુ જણાવી દીધી છે કે, સૈનિક બળ ધરાવતા દેશામાં પ્રથમ સ્થાન મગધનું છે અને તેનાથી જ ઉતરતું એટલે નંબર ખીન્નએ આંધ્રદેશનું છે. એટલે તાત્પર્ય એ થયેા કે, મગધપતિસમ્રાટ અશાકના સમયે અંતિનું સ્થાન, સૈનિકબળની અપેક્ષાએ માત્ર અશેકથી જ ઉતરતું હતું. અને એ તે દેખીતું જ છે કે, જે આંધ્ર પતિના નામની ફ્ફાટતી હાય અને મહાપરાક્રમી નરપતિની ગણુનામાં જેનું નામ મૂકાતું હેાય, તેવી સ્થિતિવાળું રાજ્ય કાંઈ આજકાલમાં તે ઉગી નીકળ્યું. ન જ હાય. તેને સ્થાપિત થયાને અને તે બાદ, ઉપર જણાવ્યા પ્રમાણેની સ્થિતિએ પહોંચવાને કેટલાયે કાળ વ્યતીત થઈ ગયા હવા જોઇએ. એટલે કહેવાના તાત્પર્ય એ છે કે, આધ્રવંશની જે સ્થિતિ મેગેસ્થેનીઝે વર્ણવી છે તે આંવંશની સ્થાપના તે અશકતી પૂર્વે ધણાં વર્ષારાણી નાગનિકાના લેખ, સમ્રાટ અશે!ક તેમજ પહેલાં થઇ ગષ્ઠ ગણાય. વળી આપણે જાણીએ છીએ રાખ્ત દશરથના નિકટવર્તી સમયના મનાય છે (એટલે કે આંદ્રવંશને સ્થાપક તા શ્રીમુખ જ છે. એટલે જ્યારે કે ઈ. સ. પૂ. ૩૦૦ આસપાસના). (૨) પરંતુ તેની
(૨) મિ. રૅપ્સન, પાતાના પુસ્તકમાં રાણી નાગનિકાના શિક્ષાલેખના સમયની ચર્ચા કરતાં કહે છે કે,' It may be placed a little, but not much, later than Ashok's & But what in my Dasarath's edict. opinion, most clearly proves that they belong to one of the first Andhras, is that their graphic peculiarities fully agree with those of the Nasik inscriptions (No. 1) of Kanha's or Krishna's reign=અશાક અને દશરથના શિલાલેખ કરતાં તેના સમય ભલે થાડેાક—પણુ અહુ લાંખે। નહીં-પૂર્વના ગણી શકાતા હોય; પરંતુ આવ આંધ્ર રાજાએાને લગતા છે એવા જે મારા મત વધારે સ્પષ્ટ થતા જાય છે તેનું કારણુ એમ છે કે, તેમની લિપિની વિશિષ્ટતાઓ, કન્હ અથવા કૃષ્ણના રાજ્યે ક્રાતરાયલ (નં. ૧) નાસિકના લેખાને સંપૂર્ણપણે મળતી આવે છે. ” આ લખાણુની મતલબ એ થાય છે કે (૧)
"
.
(૪) જુઓ । આ ૐ. પૂ, ૧૯ થી ૨૧
૨૫૪
કાલીન છે તે નિર્વિવાદ સત્ય ગણાય, કેમકે શિલાલે ખમાંજ તે હકીકત જીવાડેલ છે. પરંતુ શ્રીમુખને પુષ્યમિત્રના સમકાલીન ઠરાવવાને કાંઇ પ્રમાણ રજી કર્યું નથી; માત્ર કેટલીક હકીકતાને આડીઅવળી મચડીને મંકાડા મેળવી દીધા છે, જો કે તે પ્રમાણે સ્થિતિ ન હેાવાનું જણાવવાને આપણી પાસે ધણી ખાબા પડી છે. તે બાબતેા ક્રમેક્રમે આગળની દલીલામાં પ્રગટ થતી જણાશે પરંતુ અત્રે તેા બીજીજ હકીકત લઈને તે માન્યતાની સત્યાસત્યતા વિચારીશું.