________________
૨૬૮
આવ્યા
વિચાર કરવા પડે; હજી એમ કહી શકાય કે, નંદ આઠમા પછી, જ્યારે નવમે નંદ ગાદીએ ત્યારે જે અંધાધૂની સારા ચે રાજ્યમાં પ્રવર્તી રહી હતી, તેને નિર્મૂળ કરીને તેણે પ્રજામાં શાંતિ સ્થાપી દીધી હતી, ત્યારથી કદાચ તે સંવત્સરને જો આરંભ કરાયા હતા એમ માની લેવાય, તે તેને સમય ઈ. સ. પૂ. ૪૧૫=મ. સં. ૧૧૨ ગણવા પડશે. તે પછી તેા નંદવંશને જ અંત ઈ. સ. પૂ. ૩૭૨= મ. સં. ૧૫૫ માં આવી ગયા છે; એટલે તે બાદ કાઈ પ્રસંગને લીધે તેને આરંભ કરાયે! હાય તેવી કલ્પના કરવાનું પણ સ્થાન રહેતું નથી. મતલબ કે, જે તે આંકને નંદસંવત ઠરાવાય તા એ તારીખેા જ વીચારવી કરે છે (૧) ઇ. સ. પૂ. ૪૭૨ અને (૨) ઈ. સ. પૂ. ૪૧૫.
માર્યસંવત પરત્વે જો વિચાર કરીએ તેા, તેની સ્થાપના કરવા માટે તા અનેક મુદ્દા ઉપસ્થિત થતા જણાય છે. જેમકે (૧) તેના આદ્ય પુરૂષ રાજા ચંદ્રગુપ્તે જ્યારથી એક નાના રાજવી તરીકે, પેાતાના વંશની સ્થાપના કરી ત્યારથી પણ કહી શકાય. અને તે પ્રમાણે કરે તે તેનેા સમય ઈ. સ. પૂ. ૩૮૧-૨= મ. સં. ૧૪૬ ગણાય (૨) ચંદ્રગુપ્ત પાતે મગધને
મુદ્દો
(૧) ઈ. સ. પૂ. ૪૭૨
(૨)
૪૧૫
૩૭૨
૩૮૧
૩૨૬
૨૮૯
""
19
.
(અ) ૧૦૩ના આંક સાથે ઘટાવતાં
ઈ. સ. પૂ. ૩૬૯
૩૧૨
૨૬૯
२७७
૨૨૩
૧૮૬
35
ખારવેલના
,,
..
..
(૬)
""
ઉપરના કોઠામાં દર્શાવ્યા પ્રમાણે નં. ૧થી ૬ સુધીના મુદ્દા નીચેનાં બનાવાના (અ) (આ) (ઈ)વાળા આસનમાં ખતાવેલ સમયને જો સમન્વય કરીશું તે, વિદ્વાનાની જે માન્યતા છે કે, પુષ્યમિત્રની ગાદીએ
(૪૪) બ્રુઓ ઉપરમાં પૂ. ૨૬૧ લીલ ન, ૧૨
[ દશમ ખંડ
સમ્રાટ અન્યા ત્યારથી જો તેના આરંભ ગણવા હાય તા તેની મિતિ ઈ. સ. પૂ. ૩૭૨=મ. સં, ૧૫૫ ગણી લેવાય (૩) પજાળમાં ઠેરઠેર ઉભરી નીકળેલા સર્વે બળવાને દાખી દઈ ને, રાજા અશાકવર્ધને જ્યારથી નિષ્કંટકપણે પેાતાના રાજ્યાભિષેક જાહેર કર્યાં ત્યારથી જો આદિ ગણવી પડે તો તેને સમય ઈ. સ. પૂ. ૩૨૬=મ. સં. ૨૦૦ કહેવાય (૪) અને મૈર્યવંશો સમર્થ સમ્રાટ તેમજ તે વંશની કીર્તિને સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચાડનાર મહારાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેકને જો તેની આદિના કારણરૂપ ગણવા હાય તા તેના સમય ઇ. સ. પૂ. ૨૮૯=મ. સં. ૨૩૭ મૂકવા પડશે. આ પ્રમાણે માર્યસંવતના આરંભના મુદ્દા તરીકે ચાર બનાવો ગણાશે.
તે બન્નેનું એકીકરણ કરીશું તે આપણે છ બનાવાની તારીખવાળા વર્ષના આંક તપાસવા પડશે. નંદસંવતને અંગે (૧) ઇ, સ. પૂ. ૪૭૨ અને (ર) ઈ. સ. પૂ. ૪૧૫; અને મૈાર્યસંવતને અંગે (૩) ઈ. સ. પૂ. ૩૮૧-૨ (૪) ઇ. સ. પૂ. ૩૭૨ (૫) ઇ. સ. પૂ. ૩૨૬ અને (૬) ઇ. સ. પૂ. ૨૮૯. આ છ એ સાલને હવે આપણે ઉપરના ત્રણે આંકમાં બટાવીને વિચારીએ.
() ૧૬૫ના આંક સાથે ઘટાવતાં
ઇ. સ. પૂ. ૩૦૭
૨૫૦
૨૦૭
૨૧૫
૨૧૧
૧૬૧
૧૫૭ ૧૧૪ ૧૨૦ એસવાની સાલ ઇ. સ. પૂ. ૧૮૮ આશરેતી છે અને ચક્રવર્તી ખારવેલની ઇ. સ. પૂ. ૧૮૩ આશરેની છે,૪૪ તેની સાથે જો કાઈ પણ સાલને મેળ ખાતા ખતાવી શકાય કે પુરવાર કરી શકાય તેમ હાય, તે તેવી માત્ર
..
,,
""
(૪) ૧૬૯ના આંક સાથે ઘટાવતાં
13
ઇ. સ. પૂ. ૩૦૩
૨૪
૨૦૩
1,
33
""
,,