________________
તૃતીય પરિચ્છેદ ]
ચકણવંશી ક્ષત્ર
૧૮૩
અત્યાર સુધી વર્ણવાયેલા પરિચ્છેદમાં જેમ વર્ણન કરી બતાવવામાં આવે તે લેખકને તેમજ સંકલિતપણે અમુક અમુક વંશ-રાજા કે પરિસ્થિતિનું વાચકને બંનેને અનુકૂળ થઈ પડે એમ દેખાયું છે.
અવલોકન કરાયું છે, તેમ આ ઉપર પૃ. ૧૫૯ માં જે મુદ્દાઓનું આ પરિચછેદે હેતુ પરિચ્છેદમાં કાંઈક સોજીતપણે વર્ણન કરવા માટેની સૂચના કરાઈ છે તેમને એક પ્રશ્ન કામ લેવાનું હશે એમ ધારવાનું
તેમના શક-સંવત્સરને લગતા નથી. મથાળું તે રખાયું છે “ચકણવંશી ક્ષત્ર 'ને તેમના શકના છે. પ્રથમ પરિચ્છેદે કુશાન લગતું, કે જેને ઇતિહાસમાં સામાન્યરીતે Western કર્તા વિશે વંશની નામાવલિ ગોઠવતાં એમ Kshatraps=પાશ્ચાત્ય પ્રદેશના (ભૂપતિઓ એવા)
જણાવાયું છે કે તેમને શક ક્ષત્રપ તરીકે ઓળખાવવામાં આવે છે અને જેને . સ. ૧૦૩ માં જ્યારથી કનિષ્ક પહેલે મથુરા પતિ પુ. ૩ પૃ. ૩૪૨ માં આપણે “શાહવંશ'' તરીકે બન્યો હતો ત્યારથી આરંભાયો છે. સાથે સાથે સંબોધે છે તેનું; પરંતુ તે આખા વંશમાં જેટલા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ચઠણુવંશી રાજાઓ થઈ ગયા છે, તેનું યથાસ્થિત અને જેટલું ક્ષત્રપના શક-સંવત્સરની આદિ પણ તેજ સમયથી જાણવામાં આવ્યું છે તેટલું સઘળું જ વર્ણન અત્ર કરવામાં આવી છે વિદ્વાનોએ આ બન્ને પ્રસંગને-કુશાન આપવામાં આવ્યું નથી. કારણ કે તેમ કરવામાં અને ચણ સંવતના પ્રારંભને, ઈ. સ. ૭૮ માં આવે તે આપણે ઠરાવેલી સમય મર્યાદાનું અતિ થયાનું ગણાવ્યું છે. જ્યારે મેં અનેક પુરાવાને અંગે ઉલંધન થઈ જાય છે. એટલે તેમનું સંપૂર્ણ ખ્યાન જે નીચે જણાવવામાં આવ્યા છે, તેને સમય ન આપતાં તેમને લગતી જે જે વિગત અત્યાર ઈસવી સન ૧૦૩ નો ઠરાવ્યું છે. અલબત્ત એટલે દરજજે સુધી નહીં શોધાયેલી દેખાઈ છે અથવા તે માલુમ બરાબર છે કે, આ બંને પ્રસંગોને સમય ઈ. સ. પડી છે પણ જેમાં હવે ફેરફાર કરવાની આવશ્યકતા ૧૦૩ માં નોંધી શકાય તેમ છે. પરંતુ તેમ થવાનો લાગી છે, તેટલીનું જ અહીં વિવેચન કરવાની ધારણા કારણે જુદાં જુદાં સમજાય છે માટે તે બન્નેને, રાખી છે કે જેથી કરીને તેમનો સંપૂર્ણ ઇતિહાસ એકજ શક ન માની લેતાં બન્નેને ભિન્ન ભિન્ન નામે લખવામાં આવે ત્યારે તે બાબત ઉપર પૂરતું લક્ષ એળખાવવાની જરૂર લાગે છે, એટલે કુશીને અને આપવામાં આવે.
ચણ સંવત એમ નિરનિરાળાં નામે તેને ઓળખીશું. વળી, આ ક્ષત્રપોને લગતી બીનાઓનું સ્વતંત્ર જો કે નામ જુદાં દઈએ છીએ–પરંતુ ઇતિહાસના વર્ણન ન આપતાં, આ કુશનવંશી પ્રજા સાથે જ આલેખનની દષ્ટિએ આંકની ગણત્રીમાં કે બનાવાની તેમનો એક પરિચ્છેદ બનાવીને જોડે છે તેનું કારણ નોંધ કરવામાં, એકને બદલે બીજું નામ વપરાઈ એ છે કે, આ ક્ષત્રપે મારી સમજ પ્રમાણે કુશન- જવાથી કેઈિ જાતને વિરોધાભાસ થતો નજરે પડતા વંશી રાજાઓના સરદારે હેવાનું નક્કી થાય છે. નથી, એમજ સમજી લેવું રહે છે. હવે તેની ઉત્પત્તિના એટલે કશાન અને ચકણુ વંશને લગતા કેટલાક સમય વિશેની વિચારણું પ્રથમ કરી લઇએ. બનાવ અંદરોઅંદર એક બીજાને સ્પર્શીને રહેલા સમય-કાળ ગણના માટેની પદ્ધતિ વિશેની છે, તે માટે તેમના જ ઇતિહાસની સાથે જે આમનું માહિતી આપતાં આ પુસ્તકના આઠમાં ખંડે બે
(૧) આ નામ શા માટે પાડવામાં આવ્યું હતું તે (૨) કદાચ એક બે વરસનું અંતર કરાવવું હોય તે પુ. ૩ માં તેજ ઠેકાણે દર્શાવવામાં આવ્યું છે. તે નામ ઠરાવી શકાય તેમ છે. પરંતુ તેમ કરવા જતાં અન્ય બીજી પાછળથી ખાટું ઠરાવવામાં આવ્યું છે એટલે આપણે પણ તેને મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે તેથી હાલતે એક જ છોડી દઇને ચઠણુવંશી શબ્દ જ વાપરવાનું ચાલુ રાખ્યું છે. સમય હોવાનું જણાવવું ઠીક લાગ્યું છે. '