________________
પપ
નાયગાણે, ધમ્મસારહાણે, ધમ્મવરચારિત ચક્કવટ્ટીર્ણ |
અર્થ - ધર્મના દાતારને, ધર્મનો ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીને. ૬
અપ્પડિહયવરનાણ દંસણધરાણ, વિઅટ્ટછઉમાણે છા
અર્થ - કોઈથી હણાય નહીં એવા ઉત્તમજ્ઞાન (કેવળજ્ઞાન) અને દર્શન (કેવળદર્શન)ના ધારણ કરનારને નિવત્યું છે છાવસ્થપણું જેઓનું તેમને. ૭
જિગાણું જાવયાણ, તિજ્ઞાણે તારયા, ૨૮. યોજન પ્રમાણ અનુકૂળ વાયુ હોય.
મોર વગેરે શુભ પક્ષીઓ પ્રદક્ષિણા કરતા ફરે. સુગંધી જળની વૃષ્ટિ થાય. જળ-સ્થળમાં ઉપજેલાં પાંચ વર્ણવાળાં કુલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય. કેશ, રોમ, દાઢી-મૂછના વાળ અને નખ, (સંયમ લીધા પછી)
વધે નહિ. ૩૩. જઘન્યપણે ચારે નિકાયના ક્રોડ દેવતા પાસે રહે. ૩૪. સર્વ ઋતુઓ અનુકૂળ રહે.
આ છેલ્લા ૧૬ થી ૩૪ એટલે ઓગણીશ અતિશયો દેવતા કરે, તેથી તે દેવકતાતિશય કહેવાય છે. આ ચોત્રીશ અતિશયનો જે ચાર અતિશયમાં સમાવેશ થાય છે તે અરિહંતના ગુણનું વર્ણન કરતાં અગાઉ જણાવી ગયા છીએ તે સમજવા.