________________
૧૮૧
પડિલેહું”? “ઇચ્છે એમ કહી બેસીને મુહપત્તિ પડિલેહવી અને જો આહાર વાપર્યો હોય તો બે વાંદણા દેવાં; ત્યાં બીજાં વાંદણામાં આવસ્લેિઆએ” એ પદ ન કહેવું. અવગ્રહમાં જ ઉભા રહીને ઈચ્છકારી ભગવ પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી' એમ કહેવું. પછી વડીલ પચ્ચકખાણ કરાવે યા પોતે યથાશક્તિ પચ્ચકખાણ કરે. પછી ખમાસમણ દઈ ઉભા થઈ “ઇચ્છાઓ સંદિo ભગવચૈત્યવંદન કરું?” એમ કહેવું; પછી બેસીને વડીલ ચૈત્યવંદન કહે. વડીલ નહોય તો પંચાંગ પ્રણિપાતથી (બંને ઢીંચણ જમીન ઉપર સ્થાપી) પોતે કહે. પછી “જંકિંચિ' કહેવું. પછી નમુત્થણે કહી, ઉભા થઈ અરિહંત ચેઇઆણું કહી અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નમોડર્વતકહી પહેલી થોય કહેવી, પછી લોગ, સવ્વલોએ અરિહંત ચેઈઆણં, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી,પારી, બીજી થાય કહેવી. પુખરવરદી, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગે વંદણવઆિએ કહી, અન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી ત્રીજી થોય કહેવી, પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી. વૈયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોડહંતકહી ચોથી થોય કહેવી, પછી બેસીને નમુત્થણે કહેવું. પછી ઉભા થઈ ચાર ખમાસમણ દેવાપૂર્વક “ભગવાહ, આચાર્યહં, ઉપાધ્યાયાં, સર્વ સાધુઈ, એમ કહેવું, પછી ઈચ્છકારિ સમસ્ત શ્રાવકને વાંદું, એમ કહેવું. પછી ઇચ્છા સંદિo ભગદેવસિઅપડિક્કમણે ઠાઉં? “ઇચ્છે'. એ આદેશ માગીને બેસી જમણો હાથ ચરવળા ઉપર યા ભૂમિ ઉપર સ્થાપી, “સદ્ગુસ્સવિ દેવસિઅ દુશ્ચિતિએ દુષ્માસિઅ, દુચ્ચિશ્ચિઅમિચ્છામિ દુક્કડ' એ પાઠ કહેવો. (પ્રતિક્રમણમાં દરેક