________________
૩૮૧ –ગોચરે સુમનસાં યદિ વા મુનીશ!, ગચ્છત્તિ નૂનમધ એવ હિ બંધનાનિ. ૨૦.
અર્થ - હે પ્રભુ! સઘન એવા દેવોએ કરેલા પુષ્પની વૃષ્ટિ ચારે તરફ નીચું છે મુખ જેનું એવા બીટ હોય તેમજ કેમ પડે છે? એ આશ્ચર્ય છે! અથવા હે મુનીશ! તમો પ્રત્યક્ષ છતે સુંદર ચિત્તવાળા (ભવ્યજનો)નાં બંધનો (કર્મના અત્યંતર બંધન અને બેડી વગેરે બાહ્ય બંધન) જે કારણ માટે નીચે જ જાય છે (નાશ પામે છે.) અર્થાત્ પુષ્પના બીટ નીચે જાય છે તે એમ સૂચવે છે કે ભગવંતના સમીપપણાથી જેમ અમારા બીટ (બંધન) નીચે રહે છે તેમ ભવ્ય પ્રાણી અગર દેવતાનાં બંધનો પણ નીચે જશે એટલે ટુટીને નીચે પડશે. ૨૦.
શબ્દાર્થ સ્થાને - યુક્ત.
વ્રજંતિ - પામે છે. ગભીરહદય - ગંભીર હૃદયરૂપ. | તરસા - શીધ્ર. ઉદધિસંભવાયાઃ - સમુદ્રથકી અજરામરત્વ-અજરામરપણાને.
ઉત્પન્ન થયેલી. સુદૂર - અત્યંત. પીયૂષતા - અમૃતપણાને. અવનમ્ય - નમીને. ગિરઃ - વાણીના.
સમુ~તંતઃ - રૂડે પ્રકારે ઉંચે સમુદીરયંતિ - કહે છે.
ઉછળતા છતા. પીતા - પાન કરીને. મજે - માનું છું. યતઃ- જે કારણ માટે. વદંતિ - કહે છે. પરમહંમદ - ઉત્કૃષ્ટ હર્ષના. | શુચયઃ - પવિત્ર. સંગભાજ: - સંયોગને સુરચામરૌઘાડ - દેવોએ વિઝેલ ભજનારા. |
ચામરોના સમૂહો. ૧. તત્ત્વને જાણે તે મુનિ, તેના સ્વામી તે મુનીશ.