Book Title: Panch Pratikramana Sarth
Author(s):
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૯ વા, ગામાણુગામ દુઇજ઼માણા વા, રાયણિયા સંપુચ્છિતિ, ઓમરાણિયા વંદંતિ, અર્જાયાવંદતિ, અજ્જિયાઓ વંદંતિ, સાવયા વંતિ, સાવિયાઓ વંદંતિ, અહંપિનિયલ્લો નિક્કસાઓ તિકફ્ટ સિરસા માણસા મત્યએણવંદામિ. ૨.
અર્થ - હે ક્ષમાશ્રમણ ! ઇચ્છું છું - પૂર્વકાળે ચેત્યો (જિનબિંબો)ને વંદન કરીને, નમસ્કાર કરીને તમારા ચરણકમળમાં (તમારી સાથે) વિહાર કરતાં જે કોઈ બહુ દિવસના દીક્ષા પર્યાયવાળા સાધુઓ મેંદીઠા, તેમાં જંઘાબળ ક્ષીણવાળા મુનિઓ, નવકલ્પ વિહાર કરનારા મુનિઓ, ગ્રામાનુગ્રામ વિચરનારા સાધુઓમાં રત્નાધિકને વંદન કરતાં તેમણે તમને સુખસાતા પૂછી છે. આપ કરતાં ઓછા પર્યાયવાળા આચાર્યોએ વંદના કરી છે, સાધુઓ તમને વાંદે છે, સાધ્વીઓ વાંદે છે, શ્રાવકો વાંદે છે, શ્રાવિકાઓ વાંદે છે. હું પણ નિઃશલ્ય (શલ્ય રહિત) અને નિકષાય (કષાય રહિત) થઈને મસ્તક વડે અને મનવડે તમને નમસ્કાર કરું છું. ૨.
ઈચ્છામિ ખમાસમણો ! ઉવક્રિઓહ તુમ્ભણહ, સંતિએ અહાકપું વા, વત્થ વા, પડિગ્રહવા, કંબલ વા, પાયપુચ્છર્ણ વા, રયહરણ વા, અખરવા, પર્ય વા, ગાહ વા, સિલોગ વા, સિલોગદ્ધ વા, અટું વા, હેલું વા, પસિર્ણ વા, વાગરણ વા, તુમેહિં ચિત્તેિણે
૧. અહીં ગુરુ મહારાજ અહમવિ વંદામિ ચેઇઆઇ એ વચન કહે છે એટલે હું પણ પ્રભુપ્રતિમાને વંદન કરું છું આ ખામણાથી ચૈત્યવંદન તથા ગુરૂવંદન થાય છે.

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466