Book Title: Panch Pratikramana Sarth
Author(s):
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૭ અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઇ.
દુવિહારનું પચ્ચકખાણ દિવસચરિમ, પચ્ચકખાઈ, દુવિલંપિ, આહાર, અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઈ.
દેશાવગાશિકનું પચ્ચખાણ દેસાવગાસિયું, ઉપભોગ, પરિભોગં, પચ્ચફખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ.
શ્રી પાક્ષિક ખામણા.* ઈચ્છામિ ખમાસમણો!"પિયંચમે અંભે!હટ્ટાણું, * ચૌદ અગર ઓછા નિયમ ધારનારને આ પચ્ચખાણ લેવાનું છે. ૧.દેશાવકાશિક સર્વવ્રતોનો થોડો અવકાશ એટલે અમુક અમુક વસ્તુ વાપરવા સિવાય બીજા ભોગોપભોગ યોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું. અહીં એકલી દિશિના નિયમ રાખનારને ઉપભોગ પરિભોગ પાઠ કહેવાનો નથી. ૨. આહાર, વિલેપનાદિ એકવાર ભોગવવા યોગ્ય પદાર્થો તે ઉપભોગ. ૩. સ્ત્રી, આભરણ, વસ્ત્ર વગેરે વારંવાર ભોગવાય તે પરિભોગ. ૪. આ ખામણાં પફિખ, ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં મુનિ મહારાજ બોલે છે, મુનિરાજ ન હોય ત્યારે શ્રાવકો ખામણાને બદલે નવકાર બોલી છેલ્લું પદ બોલે છે.
૫. જેમ રાજાના નોકરો માંગલિક કાર્ય કર્યા બાદ રાજાને ખબર પૂછી નમસ્કાર કરે છે તેમ આ સૂત્રવડે શિષ્યો પોતાના ગુરુ મહારાજને માંગલિક

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466