Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 458
________________ ૪૫૫ તિવિહાર ઉપવાસનું સૂરે ઉગ્ગએ, અલ્પત્તરું પચ્ચકખાઈ તિવિલંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણહાર પોરિસિ, સાઢ પોરિસિ, મુક્રિસહિપચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્વેણ વા, વોસિરઈ. ઇતિ તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ ચઉવિહાર ઉપવાસનું સૂરે ઉગ્ગએ, અન્મત્તઢું પચ્ચખાઈ ચઉવિહંપિ, આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિદ્રાવણિયા * ઉપવાસ કરનારને આગળ પાછળ એકાસણું હોય અથવા આગળની રાત્રિએ ચૌવિહાર અને પછી નમુક્કારસી હોય તો અહીં ચઉત્પત્તિ અલ્પત્તરું એ પાઠ લેવાનો છે. બે ઉપવાસવાળાને છઠ્ઠભાં ત્રણવાળાને અઠ્ઠભd એ પ્રમાણે પાઠ લેવાનો જાણવો. તે પછી દરેક ઉપવાસ બબે ભક્ત વધારેનું પચ્ચકખાણ જાણવું. ૧. પોરિસી આદિ જે પચ્ચકખાણ છે ત્યાં સુધી પાણીના આહારનું પચ્ચકખાણ કરું છું. ૨. અભક્તાર્થ એટલે જમવાનું જેમાં નથી તે ઉપવાસ. ૩. સાંજે પચ્ચકખાણ લેવાનું હોય ત્યારે આ આગાર ન લેવો.

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466