Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 459
________________ ૪૫૬ ગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ. ઇતિ ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ. સાંજનાં પચ્ચક્ખાણ 'પાણહારનું પચ્ચક્ખાણ પાણહાર, દિવસચરિમ, પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઇ. ચઉવિહારનું પચ્ચક્ખાણ દિવસચરમ, પચ્ચક્ખાઇ, ચઉવિહંપિ, આહાર, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઇ. તિવિહારનું પચ્ચક્ખાણ દિવસરિમં, પચ્ચક્ખાઈ, તિવિહંપિ, આહાર, ૧. બિયાસણ, એકાસણ, આયંબિલ અને તિવિહાર ઉપવાસ કરનારને સાંજે પ્રતિક્રમણમાં આ પચ્ચક્ખાણ લેવાનું છે. પ્રતિક્રમણ ન કરે તેમને પણ ઉક્ત વ્રતોમાંનું કોઈ કર્યું હોય તો લેવાનું છે. ૨. દિવસનો બાકીનો ભાગ રહ્યો ત્યારથી આખી રાત્રિ પર્યંત પાણી તથા આહારનો ત્યાગ કરૂં છું. ૩. અહીં અલ્પ આયુષ્ય બાકી હોય અને ચારે આહારનો ત્યાગ કરવો હોય તો ભવરમં એ પદ કહેવું.

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466