Book Title: Panch Pratikramana Sarth
Author(s):
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૪૨
દીનોદ્ધાર - દીનજનોનો ઉદ્ધાર | શ્રિયં - લક્ષ્મીને.
કરવામાં. | કિન્તુ - પરંતુ. ધુરંધરઃ- અગ્રેસર.
અહમ્ - હે અરિહંત. ત્વદપરઃ-તમારાથી બીજો કોઈ. | કેવલ - ફક્ત. નાસ્તુ - નથી.
અહો - આશ્ચર્યો. મદન્યઃ - મારાથી બીજો કોઈ. સર્બોધિરત્ન સમ્યક્ત્વ રત્નને. કૃપાપાત્ર- કૃપાનું ભાજનમાં-દયા | શિવ - મોક્ષ ફળને આપનાર.
કરવા યોગ્ય. | શ્રીરત્નાકર -મોક્ષલક્ષ્મીના સમુદ્ર. અત્ર જને - આ લોકને વિષે. | મંગલેકનિલય-મંગળના અદ્વિતીય જિનેશ્વર - હે જિનેશ્વર.
સ્થાન રૂપ. એમાં - પ્રત્યક્ષ સંસારની. શ્રેયસ્કર - કલ્યાણકારક. ન યાચે - માગતો નથી. | | પ્રાર્થયે - માગું છું.
સ્થિત ન સાધોઈંદિ સાધુવૃત્તાત્, પરોપકારાન્ન યશોજિત ચ; કૃતં ન તીર્થોદ્ધરણાદિકૃત્ય, મયા મુધા હારિકમેવ જન્મ. ૨૧.
અર્થ - મારા વડે સારા આચરણથી સાધુ પુરુષના હૃદયમાં ન રહેવાયું (અર્થાત્ સારા આચરણ વડે સાધુ પુરુષનું ચિત્ત મેં પ્રસન્ન કર્યું નહિ), પરોપકાર કરવા થકી મેં યશ ન ઉપાર્જન કર્યો, વળી તીર્થોદ્ધાર વગેરે કાર્ય મેં કર્યું નહિ, તેથી મેં ફોગટ જ જન્મ ગુમાવ્યો છે. ૨૧.
વૈરાગ્યરંગો ન ગુરૂદિતેષ, ન દુર્જનાનાં વચનેષુ શાન્તિ; નાધ્યાત્મલેશો મમ કોડપિ દેવ!, તાર્યકર્થકારમય ભવાબ્ધિ. ૨૨.

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466