________________
૪૫૦
પુરિમષ્ઠનું અવઢનું પચ્ચખાણ સૂરે ઉગ્ગએ પુરિમઠું મુક્રિસહિઅં પચ્ચકખાઈ ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણે સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઇ.
અર્થ:- સૂર્યોદય થયા પછી બે પહોર સુધી અશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના “આહારનું હું પચ્ચકખાણ કરું છું. તે અન્નત્થ૦ સહસા પચ્છa૦, દિશા, સાદુળ, મહારાઓ, સવ્વસમાહિ૦ એ આગારો વડે છૂટ રાખી ત્યાગ કરું છું.'
એકાસણા બિયાસણાનું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, મુક્રિસહિઅં, પચ્ચકખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવરિયા
૧. પૂર્વાદ્ધ દિવસનો પૂર્વાદ્ધ એટલે પ્રથમનો અર્થો દિવસ-બે પહોરનું માન આ પચ્ચકખાણનું છે. - ૨. અવઢનું પચ્ચકખાણ કરવું હોય ત્યારે આ પદને ઠેકાણે “અવઢ' એ પદ બોલવું અવઢ (અપાધ)નો કાળ ત્રણ પહોરનો સમજવો.
૩. અહીંથી દરેક પચ્ચકખાણમાં ઘણા ખરા આગારો એના એ વખતો વખત આવવાથી શબ્દાર્થ કે ભાવાર્થ લખેલ નથી અને જે આગારોના અર્થ આવ્યા નથી તે દરેક ફુટનોટમાં લખ્યા છે. એક વખત ભોજન કરવાનું છે. જેને વિષે અથવા એક નિશ્ચલ છે આસન જેમાં (એકાસન) એકાસણું જાણવું.
૪. બે વખત ભોજન કરવું તેને બિયાસણ (દવ્યશન) જાણવું.