Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 436
________________ ૪૩૩ કૃતં મયાડમુત્ર હિતં ન ચેહ, લોકેઽપિ લોકેશ ! સુખ ન મેડભૂત; અસ્માદેશાં કેવલમેવ જન્મ, જિનેશ ! જશે ભવપૂરણાય. ૬. અર્થ :- હે લોકના ઇશ ! મેં પરભવમાં હિતકારી કાર્ય ન કર્યું, વળી આ લોકમાં પણ મને સુખ ન થયું; તો હે જિનેશ્વર ! અમારા જેવાનો જન્મ ફક્ત ભવોને પૂર્ણ કરવા માટે જ થયો, અર્થાત્ ભવની સંખ્યાની ગણતરી માટે જ અમે જન્મ ધારણ કર્યો. ૬. મન્યે મનો યજ્ઞ મનોજ્ઞવૃત્ત!, ત્વદાસ્યપીયૂષમયૂખલાભાત્, દ્રુતં મહાનન્દરસં કઠોરમસ્માદેશાં દેવ ! તદશ્મતોઽપ. ૭. અર્થ :- હે સુંદર (મનને આનંદદાયક) આચરણવાળા ! હે દેવ ! જે કારણ માટે અમારા જેવાનું મન, તમારા મુખ રૂપી ચંદ્રના લાભ થકી મ્હોટા આનંદના રસને ન દ્રવ્યું (મ્હોટા આનંદવડે રસરૂપ ન કર્યું) તે કારણ માટે અમારા જેવાનું (મન) પત્થર થકી કઠોર છે. એમ હું માનું છું. ૭. રત્નત્રયં ત્વત્તઃ સુદુષ્પ્રાપ્યમિદં મયાડડમં, ભૂરિભવભ્રમેણ; પ્રમાદનિદ્રાવશતો ગતં તત્, કસ્યાગ્રતો નાયક ! પૂત્કરોમિ ? ૮. અર્થ :- હે સ્વામી ! ઘણા ભવમાં ભ્રમણ કરવા વડે અતિ દુષ્પ્રાપ્ય (ઘણા કષ્ટ પ્રાપ્ત થઈ શકે) એવી આ (જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી) રત્નત્રયીને મેં તમારી પાસેથી પ્રાપ્ત કરી હતી. તે પ્રમાદરૂપ નિદ્રાના વશ થકી ગઈ (જતી રહી) તો હવે હું કોની આગળ પોકાર કરું ? ૮. વૈરાગ્યરંગઃ પરવંચનાય, ધર્મોપદેશો જનરંજનાય; ૧. રંગોડપર પાઠઃ ૨૮

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466