________________
સર્પાસ્ત્રામહાજ્વાલા - સર્વ
૪૦૬
અન્નવાળી મહાજ્વાલા.
અંગારક - મંગળ. સહિતાઃ - સહિત. સલોકપાલાઃ - લોકપાળ દેવોએ સહિત. વાસવ - ઇન્દ્ર.
આદિત્ય - બાર પ્રકારના સૂર્ય. સ્કંદ - કાર્તિકેય. વિનાયકોપેતાઃ - ગણેશ સહિત.
ષોડશ - સોળ.
વિદ્યાદેવ્યઃ - વિદ્યાદેવીઓ. રક્ષતુ - રક્ષણ કરો. આચાર્યોપાધ્યાયપ્રસૃતિ - આચાર્ય, ઉપાધ્યાય વગેરે.
ચાતુર્વર્ણસ્ય - ચાર પ્રકારો છે જેને
યે - જે.
વિષે એવા.
શ્રીશ્રમણસંઘસ્ય - શ્રી મહાવીર
|
અન્યેડપિ - બીજા પણ. ગ્રામનગરક્ષેત્રદેવતાદયઃ - ગામ,નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે. પ્રીયંતાં - પ્રસન્ન થાઓ.
પ્રભુના સંઘને.
ભવતુ - થાઓ. તુષ્ટિ - સંતોષ.
પુષ્ટિ - ધર્મની પુષ્ટી. ગ્રહાઃ - નવગ્રહો.
અક્ષીણકોશ - અક્ષયભંડાર (અને). કોષ્ઠાગારાઃ - ધાન્યના કોઠારોવાળા. નરપતયઃ - રાજાઓ.
ૐ પુણ્યા ં પુણ્યાહં પ્રીયંતાં પ્રીયંતાં ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન-ત્રિલોકનાથાત્રિલોકમહિતા-ત્રિલોકપૂયા-ત્રિલોકેશ્વરાત્રિલોકોદ્યોતકરાઃ. ૩.
૧. ૐ મંગલવાચક છે અવતિ ઇતિ ૐ રક્ષા કરે તે. અર્થાત્ પરમાત્મા. આ પદ પંચપરમેષ્ઠીના અર્થવાચક છે તે આ પ્રકારે અરિહંતનો અ સિદ્ધ એટલે અપુનર્ભવનો અ, આચાર્યનો આ એ ત્રણેની સંધિ કરતાં આ થયો. તેમાં ઉપાધ્યાયના ઉ ની સંધિ કરતાં ઓ થયો અને મુનિનો મ્ જોડ્યો એટલે ૐ પદ સિદ્ધ થયું. અથવા અરિહંતના અ પછી સિદ્ધનો સ્ પછી આચાર્યનો આ તેની સંધિ કરતાં સ્ નો વિસર્ગ થઈ લોપ થયે સંધિ કરતા આ થયો તેમાં ઉ અને મ્ મેળવી સંધિ કરતાં ૐ થાય છે.