________________
૨૯૬ જેનાં એવા, મોક્ષસુખના પ્રવર્તક અને મહાજ્ઞાની (સર્વશ) શાન્તિનાથને, મન, વચન, કાયાએ કરી સાવધાન થયો છતો હું શરણે જાઉં છું. ૧૮.
શ્રી અજિતજિન સ્તુતિ વિણઓણય-સિરરઇ-અંજલિ-રિસિગણ-સંધુએ 'થિમિએ, વિબુહાહિવધણવઈ-નરવઈ-યુઅ-મહિ-અશ્ચિ બહસો | અઈ-સગય-સરયદિવાયરસમહિઅ-સપ્ટભં તવસા, ગયણ-ગણવિયરણ-સમુઈઅ-ચારણ-વંદિઅં સિરસા // ૧૯. કિસલયમાલા //
અસુર-ગલ-પરિવંદિઅં, કિન્નરોગનમંસિઅા દેવકોડિસય-સંધુએ, સમણસંઘ-પરિવંદિi | ૨૦ || સુમુહં. અભયં અણહં, પઅરયંઅરુયં અજિએ, ૧. મનના શુભ-અશુભ વિકલ્પરહિત હોવાથી તરંગ વિનાના સમુદ્ર
જેવા નિશ્ચલ. ૨. વિબુધ એટલે પંડિત-સારા કવિ તેના અધિપ એવો અર્થ પણ થાય છે. ૩. જઘન્ય પણ એક ક્રોડ દેવતા ભગવંતની સેવામાં હોય છે. ૪. પાશયતિ મલિનયતિ તત્ પાપમુ આત્માને મલિન કરે તે પાપ. ૫. અરજે કર્મરજરહિત એવો અર્થ પણ થાય છે.