________________
૩૧૯ અને નગણ, દશ ચગણ તેમજ નગણ, ગુરુ બે, એ લક્ષણવાળો નારાચક છંદ જાણવો. અહીં નગણ આવ્યો તે અક્ષરમેળનો સમજવો; તે અક્ષર ગણ ભગણ (ડા) જગણ (iડા), સગણ (ડ), યગણ (ડડ), રગણ (ડાડ), તગણ (ડડા), નગણ (ii), અને મગણ (ડડડ), એ આઠ નામના જાણવા.
કુસુમલતા છંદઃ- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું – વિષમ પદમાં છ કળા અને સમ પદમાં આઠ કળા પ્રથમ હોય અને અંતે રગણ અને ટગણ કુસુમલતા નામના છંદને વિષે હોય. આઠ કળાની ગણતરી હંમેશ માટે સરખી હોતી નથી. આ છંદને ઓપછંદસિક પણ કહે છે.
ભુજ પરિરિચિત છંદ:- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - પહેલા પાદમાં તગણ, ટગણ, લઘુ, ગુરુ અને બીજામાં પગણ, ટગણ, લધુ બે, ગુરુ હોય એ પ્રકારે પાછલા અર્ધનાં બંને પાદ પણ જાણવાં એ લક્ષણયુક્ત ભુજગપરિરિચિત છંદ જાણવો.
1 ખિધતક છંદ:- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું – ભગણ, રગણ, નગણ, ભગણ, નગણ, લઘુ ગુરુ સર્વ પદમાં હોય તેમજ દશમે અક્ષરે વિશ્રામ કરવો, સર્વ પદમાં અંત્યાક્ષર ચમકવાળાં હોય તે ખિધતક નામનો છંદ જાણવો અને વંશપત્રપતિત પણ કહે છે.
લલિતક છંદ:- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું – ટગણ ચાર લઘુ, ગુરુ એમ ત્રણ પાદમાં આવે અને ટગણ, તગણ, ટગણ બે લઘુ ગુરુ ચોથા પાદમાં લલિતક નામે છંદને વિષે જાણવો.
કિસલયમાલા નામે છંદ - તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - ટગણ પાંચ જગણ (ાડા), લઘુ અને ગુરુ પ્રત્યેક પાદમાં આવે અને સત્તાવીશ માત્રા હોય, એ પ્રકારે કિસલયમાલા નામનો છંદ જાણવો.