________________
૩૪૮ જોવાયેલા નથી, અર્થાત્ ગુણો તમોને આશ્રય કરી રહ્યા છે અને દોષો અન્ય દેવોને આશ્રય કરી રહ્યા છે. ર૭.
અશોકવૃક્ષ નામે પ્રાતિહાર્યનું વર્ણન 'ઉચ્ચેરશોકત-સંશ્રિત-મુન્મયૂખ-, માભાતિ રૂપમ-મલ ભવતો નિતાન્તમુ;
સ્પોલસકિરણ-મસ્ત-તમોવિતાન, બિમ્બ રવેરિવ પયોધર-પાર્થવર્તિ. ૨૮.
અર્થ - હે જિન! ઉંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલ (અશોકવૃક્ષની નીચે બેઠેલ), ઉંચા (અથવા અધિક) છે કિરણો જેનાં એવું અને નિર્મળ (પરસેવા રહિત) એવું તમારું શરીર પ્રકટ દેદીપ્યમાન છે કિરણો જેનાં એવું, નાશ કર્યો છે અંધકારનો સમૂહ જેણે એવું અને મેઘ (વાદળા)ની પાસે રહેલું એવું સૂર્યનું બિંબ હોય તેની પેઠે અત્યંત શોભે છે. ૨૮.
સિંહાસન પ્રાતિહાર્ય વર્ણન. સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્ર, વિભ્રાજવે તવ વપુઃ કનકાવદાત; બિમ્બ વિયલિસદં-શુલતા વિતાન, તંગોદયાદ્રિ શિરસીવ સહસ્રરમે . ૨૯.
અર્થ -મણિઓના કિરણોની પંક્તિ (અથવા અગ્રભાગ) વડે ચિત્ર-વિચિત્ર એવા સિંહાસનને વિષે સુવર્ણના જેવું મનોજ્ઞ
૧. જિનેશ્વરના શરીર કરતાં બારગણું ઊંચું અશોકવૃક્ષ હોય છે. ૨. અહીં કિરણના સમૂહ સમાન મણિના કિરણોની પંક્તિ, ઉદયાચળ પર્વત સમાન સિંહાસન અને સૂર્યબિંબ સમાન પ્રભુનું શરીર જાણવું.