________________
૩૧૫
છંદમાં - ગુરુ અને લઘુ અક્ષરોની ખાસ જરૂર પડે છે, ગુરુ-દીર્ધસ્વર કે તેની સાથેનો કોઈપણ વ્યંજન, તથા અનુસ્વાર, વિસર્ગ કે જોડાએલો અક્ષર જેની પછી આવેલો હોય, તેવા હૃસ્વ
સ્વર કે તેની સાથેનો વ્યંજન-તે ગુરુ અક્ષર કહેવાય છે. (ડ) ગુરુની નિશાની છે ગુરુની માત્રા બે છે.
- લઘુ - હ્રસ્વસ્વર કે તેની સાથેનો વ્યંજન - તે લઘુ અક્ષર કહેવાય છે. (1) લધુની નિશાની માત્રા એક છે. પૂર્વાર્ધ - શ્લોકનો આગલો અર્ધ ભાગ પૂર્વાર્ધ કહેવાય. ઉત્તરાર્ધ - શ્લોકનો પાછલો અર્ધ ભાગ ઉત્તરાર્ધ કહેવાય. પાદ - શ્લોકના એક ભાગને પાદ કહે છે. યતિ - શ્લોકમાં જે ઠેકાણે વિસામો લેવાનો હોય તેને યતિ કહે છે. ગણ - શ્લોકમાં ત્રણ ત્રણ અક્ષરોના ગણ હોય છે. ગુરુ અને
લઘુ અક્ષરોની મેળવણીથી ગણ થાય છે. માતા-રા-જ-ભા-ન-સ-ય-આ સૂત્રને મોઢે કરવું, નીચે પ્રમાણે વાંચવાથી ગણોમાં અક્ષરોનું સ્વરૂપ સમજાશે.
માતારા ડ ડ ડ મગણ તારાજ ડ ડ / તગણ રાજભા ડT ડ ૨ગણ જભાન | ડ | જગણ વવગાયકલિકલુસાણ, વવગનિદ્ધતરાગદોસાણં.
વવગપુણન્મવાણું, નમોલ્યુ તે દેવાધિદેવાણં ૧ . નાશ પામ્યા છે કલેશ અને મલીનતા જેમનાં એવા, નિક્ળપણે નાશ પામ્યા છે રાગ-દ્વેષ જેમના એવા, ગયા છે પુનર્જન્મ જેમના એવા તે દેવાધિદેવોને નમસ્કાર હો. ૧
સવં પસમાં પાર્વ, પુર્ણ વઈ નમસમાણસ્મા
સંપુણચંદવયણમ્સ, કિરણે અજિયસંતિસ્સ | ૨ || સંપૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા અજિતનાથ અને શાન્તિનાથ જિનનું કીર્તન કર્યો છતે વંદન કરનારનાં સર્વ પાપ વિશેષ શાન્ત થાય છે અને પુણ્ય વધે છે. ૨.