________________
૨૭૩ હિતચિતનરૂ૫) ધ્યાનથી ચલાયમાન થયા નથી તે, દેવ, મનુષ્ય અને કિન્નરની સ્ત્રીઓ વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ પાર્શ્વજિન જયવંતા વર્તા. ૨૨.
એ અસ્સમજઝયારે, અઢારસઅફખરેહિ જો મંતો જો જાણઈ સો ઝાયાં, પરમ-પયā ફુડ પાસે. ૨૩
અર્થ:- આ સ્તવનના મધ્યે નમિજણ પાસવિહરવસહ જિણકુલિંગ એ અઢાર અક્ષરોવડે બનેલ (ચિંતામણિ નામા ગુપ્ત) મંત્ર છે તેને જે જાણે છે તે પરમપદ પ્રાપ્ત (મંત્રમય) પાર્શ્વનાથનું પ્રગટપણે (તે મંત્રવડે) ધ્યાન કરે છે. ૨૩.
પાસહ સમરણ જો કુણઈ, સંતુઢહિયએણ અદ્યુત્તરસય-વાહિ-ભય, નાસઈ તસ્સ દૂરણ / ૨૪ /
અર્થ - જે મનુષ્ય સંતુષ્ટ હૃદયવડે શ્રી પાર્શ્વનાથનું ધ્યાન કરે છે તેના એકસો આઠ વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભયો દૂરથી જ નાશ પામે છે. ૨૪.
ઇતિ ભયહરસ્તોત્ર સંપૂર્ણ
કાઉસ્સગ્ગ ધ્યાને હતા ત્યારે પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, પછી મુશળધાર મેઘ વરસાવ્યો, વગેરે ઉપસર્ગ કર્યા છતાં પ્રભુ ધ્યાનમાં સ્થિર રહ્યા.
૧૮