________________
૨૪૯ તિકાલજો એ સવ્વોવદ્વરહિઓ, સ લહઈ સુહસંપર્યં પરમં | ૧૩ /
અર્થ - એ પ્રકારે જે સમ્યગુદૃષ્ટિ મનુષ્ય શ્રી શાન્તિનાથની રક્ષાને ત્રણે કાળ સ્મરણ કરે છે તે સર્વ ઉપદ્રવથી રહિત થયો છતો ઉત્કૃષ્ટ સુખસંપદાને પામે છે. ૧૩.
તવગચ્છગયણ-દિણયર-જુગવરસિરિ-સોમસુંદરગુરૂણ I સુપસાય-લદ્ધગણહર, વિજાસિદ્ધી ભણઈ સીસી ૧૪
અર્થ:- તપગચ્છરૂપ ગગનમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુંદરસૂરિ ગુરુના રૂડાપ્રસાદવડે પ્રાપ્ત કરી છે ગણધર વિદ્યાસિદ્ધિ જેણે એવો શિષ્ય (મુનિસુંદરસૂરિ) ભણે છે કહે છે. ૧૪.
ઇતિ શ્રી સંતિક સ્તવનમ્ ૪. તિજયપહત્ત
શબ્દાર્થ તિજયપહુર - ત્રણ જગત્ના | મહાપાડિહેરજુતાણં મહાપ્રાતિહાર્યે
સ્વામીપણાને. પયાસય - પ્રકટ કરનાર. સમયકિપત્ત - કાળક્ષેત્રને વિષે. અટ્ટ - આઠ.
ઠિઆણું - રહેલાને. ૧. ગુરૂનું નામ લેવાની ઈચ્છાએ કેટલાએક આ ચૌદમી ગાથા ગણે છે, તેમાં કાંઈ વિરોધ નથી.
* આ સ્તોત્રમાં એકસો સિત્તેર જિનની સ્તુતિ હોવાથી “સત્તરિયંગુત્ત” એ નામ પણ આ સ્તોત્રનું છે. શ્રી માનદેવસૂરિએ કોઈ વખતે શ્રીસંઘમાં વ્યંતરે કરેલ ઉપસર્ગ નિવારવા અર્થે આ સ્તોત્ર રચ્યું છે એવો સંપ્રદાય છે.
સહિતના.