SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પપ નાયગાણે, ધમ્મસારહાણે, ધમ્મવરચારિત ચક્કવટ્ટીર્ણ | અર્થ - ધર્મના દાતારને, ધર્મનો ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીને. ૬ અપ્પડિહયવરનાણ દંસણધરાણ, વિઅટ્ટછઉમાણે છા અર્થ - કોઈથી હણાય નહીં એવા ઉત્તમજ્ઞાન (કેવળજ્ઞાન) અને દર્શન (કેવળદર્શન)ના ધારણ કરનારને નિવત્યું છે છાવસ્થપણું જેઓનું તેમને. ૭ જિગાણું જાવયાણ, તિજ્ઞાણે તારયા, ૨૮. યોજન પ્રમાણ અનુકૂળ વાયુ હોય. મોર વગેરે શુભ પક્ષીઓ પ્રદક્ષિણા કરતા ફરે. સુગંધી જળની વૃષ્ટિ થાય. જળ-સ્થળમાં ઉપજેલાં પાંચ વર્ણવાળાં કુલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય. કેશ, રોમ, દાઢી-મૂછના વાળ અને નખ, (સંયમ લીધા પછી) વધે નહિ. ૩૩. જઘન્યપણે ચારે નિકાયના ક્રોડ દેવતા પાસે રહે. ૩૪. સર્વ ઋતુઓ અનુકૂળ રહે. આ છેલ્લા ૧૬ થી ૩૪ એટલે ઓગણીશ અતિશયો દેવતા કરે, તેથી તે દેવકતાતિશય કહેવાય છે. આ ચોત્રીશ અતિશયનો જે ચાર અતિશયમાં સમાવેશ થાય છે તે અરિહંતના ગુણનું વર્ણન કરતાં અગાઉ જણાવી ગયા છીએ તે સમજવા.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy