SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અભયદયાણ, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણું, બોડિદયાણં પા અર્થ - અભયદાનના આપનારને, (શ્રુતજ્ઞાનરૂપ) ચક્ષુના આપનારને, (મોક્ષ) માર્ચના આપનારને, શરણ આપનારને, સમકિત આપનારને. ૫ ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મુ આ અગિયાર (૫ થી ૧૫) અતિશયો કેવળજ્ઞાન થાય ત્યારે થાય તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય. ૬ થી ૧રમાં જણાવેલ રોગાદિક સાત ઉપદ્રવો ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીસ પચીસ યોજન સુધી ન હોય. ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય. ૧૭. બાર જોડી (ચોવીશ) ચામર અણવીંઝુયા વીંઝાય. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજ્જવળ સિંહાસન હોય. ત્રણ છત્ર દરેક દિશાએ હોય. રત્નમય ધર્મધ્વજ હોય. (તેને ઈન્દ્રધ્વજ પણ કહે છે.) નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. (બે પગ ઉપર મૂકે અને સાત પાછળ રહે. તેમાંથી વારાફરતી બે બે આગળ આવે.) મણિ, સુવર્ણ અને રૂપાના એ રીતે ત્રણ ગઢ હોય. ચાર મુખે કરી ધમદશના દે છે તેમ દેખાય. (પૂર્વ દિશાએ ભગવંત બેસે, બાકીની ત્રણ દિશાએ ત્રણે પ્રતિબિંબ વ્યંતરદેવ કરે.) સ્વશરીરથી બાર ગણું અશોકવૃક્ષ, છત્ર, ઘંટ, પતાકા આદિથી યુક્ત હોય. કાંટા અધોમુખ એટલે અવળા થઈ જાય. ચાલતી વખતે સર્વ વૃક્ષ નમી પ્રણામ કરે. ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy