________________
૧૦૯ અણાભોગે I અભિઓગે અનિઓને; પડિક્કમે દેસિઅં સવૅ પા.
અર્થ - ઉપયોગરહિતપણે રાજાના વા ઘણા લોકના આગ્રહ થકી તથા પરાધીનતાના કારણથી (મિથ્યાત્વીના મંદિરાદિકને વિષે) જતાં આવતાં, તેમના સ્થાનકે ઉભા રહેતાં, ત્યાં જ આમ તેમ ફરતાં જે અતિચારરૂપ પાપકર્મ બાંધ્યું હોય તે દિવસ સંબંધી સર્વને પ્રતિકકું . ૫
સમ્યકત્વના અતિચાર સંકા કંખવિગિચ્છા, પસંસતહ સંથવો કુલિંગીસુ ને સમ્માસ્સઇઆરે, પડિક્કમે દેસિમં સવંદો.
અર્થ - જિનવચનમાં શંકા, અન્યમતની વાંચ્છા, ધર્મના ફળનો સંદેહ વા સાધુ-સાધ્વીનાં મલિન ગાત્ર તથા વસ્ત્ર દેખી દુર્ગછા કરવી; મિત્યાત્વીની પ્રશંસા તથા તેમનો પરિચય. એ સમ્યકત્વના અતિચાર મધ્યે દિવસ સંબંધી જે પાપ બાંધ્યું હોય તે સર્વને પડિક્કામું છું. ૬
છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા ને અત્તટ્ટા ય પરટ્ટા, ઉભયટ્ટા ચેવ તે નિંદે આશા
અર્થ - પોતાને અર્થે તથા પરને અર્થે વળી પોતાને તથા પરને એ બન્નેને અર્થે (અશનાદિ આહારને) પોતે રાંધતાં, બીજા