________________
૧૫૩ ઓમિતિ નિશ્ચિતવચસે, નમો નમો ભગવતેડહેતે પૂજામ્ II શાન્તિજિનાયજયવતે, યશસ્વિને સ્વામિને દમિનામારા
અર્થ:- ૐ એવું નિશ્ચયાત્મક વાચક પદ છે જેમનું એવા, સમગ્ર ઐશ્વર્યવાળા, પૂજાને યોગ્ય, રાગાદિને જિતનાર, યશવાળા અને ઇન્દ્રિયોને દમન કરનારા (મુનિરાજ)ના સ્વામી એવા શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૨
સકલાતિશેષ,મહા, સંપત્તિસમવિતાય શસ્યાયી રૈલોક્યપૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય ૩.
અર્થ - સમસ્ત ચોત્રીસ અતિશયરૂપ મહાન સંપત્તિવાળા પ્રશંસા કરવા યોગ્ય અને ત્રણ લોકના જીવોથી પૂજિત એવા શ્રી શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૩.
સર્વામરસુસમૂહ-સ્વામિકસંપૂજિતાય નજિતાય, ભુવનજનપાલનોદ્યત-તમાય સતતં નમસ્તસ્મ જો
અર્થ - સમસ્ત દેવતાઓના સુંદર સમૂહ, તેમના સ્વામી જે ચોસઠ ઇન્દ્રો તેમનાથી પૂજાએલા; દેવતાઓથી પણ નહીં
*અહીંનમો પદ બે વખત મૂક્યું છે તે અતિ આદર સૂચવવાને માટે છે. ૧. નિજિતાય ઇતિ પાઠાન્તરે.