Book Title: Panch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Author(s): Charanvijay
Publisher: Gandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad

View full book text
Previous | Next

Page 14
________________ જુનાડીસા-આસેડાથી નીકળેલા આબુગિરિના સંઘમાં પાદચાર, એકાસણાં, યાત્રા કરી. દાનબુદ્ધિ પણ શક્તિ અનુસાર ખૂબ હતી. લેવાની ભાવના નહી, આપવાની ભાવના વધારે હતી. આ પ્રમાણે ભાગ્યશાળી આત્માનું જીવન ચરિત્ર લખ્યું છે. પ્રશ્ન-ગુરુપુરુષેનાં જીવનચરિત્ર લખાય તેને વ્યાજબી છે. પરંતુ સંસારી માતા પિતાનાં જીવનચરિત્ર લખી. શકાય ખરાં? ઉત્તર-કપ્રકાશના બનાવનાર ઉપાધ્યાય મહારાજ શ્રીવિનયવિજ્યજીગણિવર સાહેબે પ્રકાશના પ્રત્યેક સગની સમાપ્તિમાં માતા પિતાને યાદ કર્યા છે. આ પ્રમાણે હસૌભાગ્યના કર્તા દેવવિમલગણિવરે પણ પ્રત્યેક સર્ગની સમાપ્તિમાં માતા પિતાને યાદ કરવામાં આવ્યાં છે. અમે પણ તેમનું જીવનચરિત્ર લખ્યું નથી માત્ર તેમની આરાધના જ લખી છે, તેનું કારણ, માતા પિતા અપ્રતિકાર્ય છે. શ્વરા માટે માતાપિતાને ઉપકાર ન ભૂલાય તે છે. સેવા કરવાના સમયે. માતા પિતાના ઉપકારની સમજણ હતી જ નહી. મા અને બાપ કેટલા ઉપકારી છે? આવી વિચારણા પણ તે વખતે આવી નથી. માતા પિતાના ઉપકારેને જીવ જે વિચારે તે, આખી જીંદગી પગચંપી કરે તેપણુ, બદલે વાળ અશકય જ છે. આ જગતના બીજા બીજા ઉપકાર કરનારા સર્વને એક બાજુ સખીએ, અને એક બાજુ માતા પિતાના ઉપકારને રખાયતે, માબાપ તરફનું છાબડું જ ર. હાર રહે છે. ( કોઈ મહાપુરુષ ફરમાવી ગયા છે કે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 658