________________ પ્રબંધ ચિંતામણી. 1-8-0 ( 33) - તીવ્ર ધારવાળા પર તુલ્ય મારાથી જ આ વંશ વૃક્ષનો ઉછેઠ થશે. આ ચિંતા અગ્નિ મારા હૃદયકેટમાં પ્રજવલિત થઈ રહ્યા છે, અને આ મહાન શેકનું કારણ પણ તેજ છે. . પતિના દુઃખે દુઃખીની ચંપકમાલાએ નમ્રપણે જણાવ્યું. સ્વામિનાથી આ દુસહ દુઃખ તમને અને મને સરખું જ છે. કેઈ કઈ ભાગ્યવાન્ છના ખેળામાં ઉત્તમ બાળકો સુએ છે, કીડા કરે છે. મુગ્ધ વચનો બોલે છે અને પગલે પગલે ખલના પામતાં માબાપને ભેટી પડે છે. ખરેખર ઘર તેજ કહેવાય છે, કે જ્યાં પગમાં ઘુઘરાના રણઝણાટ શબ્દ કરતા, અને પવનના ઝપાટાથી જેના મસ્તક ઉપરની શિખા ( ચોટલી ) કુરાયમાન થઈ રહી છે તેવા બે, ચાર અપ ( બાળકે) ગૃડના આંગણામાં લીલાપૂ. ર્વક કીડા કરતા હોય, તેઓને જન્મ કૃતાર્થ છે કે ઉત્તમ સદૃગુ સંપન્ન પુત્રદીપક જેમણે પ્રકટ કર્યો છે. આ પ્રમાણે બોલતાં તે બોલતાં અપત્ય મેહથી મોહિત થયેલી રાણી ચંપકમાલાના નેત્રપુટમાંથી અશ્રુધારા વહન થવા લાગી. તે . અહાં ! શું હતું જેર ! શી અજ્ઞાન દશા ! હેત ધર્મને સમજના પણતાત્વિજ્ઞાન સિવાયનાં મનુ મહાકારમાં લડથીયાં ખાયાંજ કરે છે. " આ કાર્ય, કારણ ભાવને સમજનારી દેવી ચંપકમાલા, થોડા વખતમાં જાગૃત થઈ પોતે ધીરજ રાખી, પુત્રમોહમાં વિશેષ મેહિત થયેલા પતિને દિલાસો આપવા લાગી. " સ્વામિનાથ ! પુત્રાદિ સંતતિ પુણ્ય પ્રબળતાથી જ મળી શકે છે. તે કેવળ મને રથ કરી બેસી રહેતાં અને પુણ્યકાર્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust