________________ ( 9 ) ચંદ્રકાન્ત ભાગ 3 જે 2-8-8 યુવડે આશ્વાસન કરાનાં કુમાર કેટલાક વખત પછી શુદ્ધિમાં આવ્યું. પડવાથી તેને વિશેષ વ્યથા (પીડા) થઈ નહોતી. કુમાર ચિતવા લાગ્યું. હું કયાં પડયે છું ? વસ્તીમાં પાહાડ ઉપર ? વૃક્ષ ઉપર ? કે જમીન ઉપર ? એ અવસરે ગાઢ અધકાર છેવાથી દ્રષ્ટિથી કાંઈ દેખાઈ શકાય તેમ નહોતું. હાથથી નીચેના ભાગને સ્પર્શ કરતાં તેને જણાવ્યું કે હું આંબાની ટેચ ઉપર રહેલે છું. આંબાનાં ફળ પાકેલાં જણાય છે. અને તેથી આંબો નીચે નમી રહ્યો છે. કુમારુ તરતજ ત્યાંથી બેઠે થયે, અને શરી ભાર સહન કરી શકે તેવી મજબુત શાખાને આશ્રય લીધો. થોડા વખત પછી આંબાથી નીચે ઉતર્યો. અને તેના થડ પાસે ઉભે રહી વિચાર કરવા લાગ્યા. અહો ! દૈવીએ કરેલા અપહરણથી હું આજે કેવી અવસ્થા પામ્યો છું? લક્ષમીપુજહાર, હવે મને કેવી રીતે અને કયાંથી મળશે ? હાર મેળવ્યા સિવાય, માતા આગળ કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ હું કેવી રીતે કરી શર્કીશ? હાર સિવાય, માતા કેમ જીવશે. જે માતાના મરણથી પિતા કેમ પ્રાણધારી શકશે ? હા ! હા !! અત્યારે મારા વંશને સંહાર થવાને વખત. આવી પહે છે. એ વિધિ ! તારી અકળ કળા છે. ઘડીકમાં તું - માડે છે માડે છે, હસાવે છે, આશા બંધાવે છે, અને ઊંચા શિખર પર . ચડાવે છે. થોડા જ વખતમાં તેજ મનુને તું બંધાવે છે, જે તો વરાવે છે નિરાશ કરે છે, અને ઉંચા શિખરથી નીચે પછાડે છે. તારું આવું વિલસિત મહાત્માઓ જાણી શકે છે આ પ્રમાણે ચિંતામાં માન થઈ રહ્યો છે. તાર માતાર , Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.