________________
છે ", 'જે કે , " , *
' કે ?
કનેકને ન વા
સ્થિર્સ તેમજ દઢતાને માટે છે. તીર્થકર ભગવંતો નિરંતર બાર ભાવનાઓ ભાવતા હતા. જેનાથી વ્રતોમાં દäતો, વૈરાગ્યે તેમજ સંવર-નિર્જરાપૂર્વક સત્તામાં રહેલા કર્મોની અનુભાગ શક્તિ તેમજ સ્થિતિની હીનતા અને કમે કરીને કર્મનો ક્ષય કરી નિર્વાણને પ્રાપ્ત થયા.
समता सर्वभूतेषु संयमे शुभभावना।
आर्तरौद्र परित्याग : तद्धि सामायिकं व्रतम्॥ સર્વ પ્રાણીઓ-જીવો પ્રત્યે સમભાવ-આત્મતુલ્ય વૃત્તિ, સંયમ (ઈન્દ્રિય સંયમ અને પ્રાણ સંયમ) માં નિર્મળ વૃત્તિ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ તેને સામાયિક વ્રત કહેલ છેઃ ૧ કરો
શિષ્ટાચાર પ્રશંસકના આ પ્રકરણમાં એક અતિગંભીર, વિચારણીય, માર્મિક વાત તેમજ જૈનધર્મનો મર્મ અને તેની અદ્વિતીયતા સમાયેલ છે તેનો વિચાર :
ભગવાનની આજ્ઞા, અહિંસા વ્રત, સામાયિક, ચારિત્ર આ એક જ અર્થના દ્યોતક છે. તેનું હાર્દ સમજાય તે માટે, ભાવભાસનને અર્થે શાસ્ત્રોમાં તેનું અલૌકિક રીતે પ્રતિપાદન કરેલ છે.
મુનિના આચરણને સામાયિક ચારિત્ર કહેલ છે. તેમાં અહિંસાદિ પાંચ મહાવ્રતોનું અતિચાર રહિત પાલન છે. વ્રતની વ્યાખ્યા : સર્વ સાવધયોગ9 નિવૃત્તિર્વતપુરા સર્વ સાવદ્યયોગની વિરતિને વ્રત કહેલ છે. ભગવાનની આજ્ઞા :
'अहिंसाऽऽराधिता येन ममाज्ञा तेन साधिता।
: ''' મથતા તેના ઘર્ષોનાત્મિસાત: કે જેણે અહિંસાની આરાધના કરી તેણે મારી આજ્ઞા સાધ્ય કરી, તેણે મારી આરાધના પણ કરી અને તેણે જ ધર્મ આત્મસાત કર્યો એટલે કે જીવનમાં ઉતાર્યો..
. : ; t:; , "अहिंसा विद्यते यत्र ममाज्ञा तत्र विद्यते।
ममाज्ञायामहिंसायां न विशेषोऽस्ति कश्चन॥ જ્યાં અહિંસા છે ત્યાં મારી આજ્ઞા પ્રવર્તે છે. મારી આજ્ઞામાં અને અહિંસામાં કોઈ ભેદ નથી.
– સંબોધિ પાન-૧૪૯ ધર્મનું મૂળ દયા છે. અને દયાનું મૂળ કોમળ પરિણામ છે.'
- પદ્મપુરાણ પાન-૩૦ -: સામાયિક ચારિત્ર:"करेमि भंते सामाइय, सव्व सावज जोगं पच्चकरवामि, जावज्जीवाए तिविहं तिविहेण मणेण वायाए कायेण न करेमि न कारवेमि,
करतंऽपि अण्णं न समणुजाणामि, तस्स भंते
पडिक्कमामि, निंदामि, गर्हामि अप्पाणं वोसरामि. આમાં જાવજીવ હિંસાનો ત્યાગ, વ્રત, સામાયિક અને ચારિત્ર ચાર વાત આવી અને ભગવાનની આજ્ઞા પ્રવચનનો સાર પાંચે વાતો આવી.
__ हिसैव विषमावृत्तिर्दष्प्रवृत्तिस्तथोच्यते।
___ अहिंसा साम्यमेतद्धि चारित्रं बहुभूकिकम्॥ હિંસા એજ વિષમવૃત્તિ છે જેને દુષ્યવૃત્તિ કહેવામાં આવેલ છે. અહિંસા એજ સામ્યભાવ અને તેજ ચારિત્ર છે જેની અનેક ભૂમિકાઓ છે. (ચરણાનુયોગમાં જેનું લાખો-કરોડો શ્લોકોમાં વર્ણન કરેલ છે.)
- ૧૭ -