________________
ધર્મરૂપી વૃક્ષનું મૂળ, વ્રતરૂપી સંપત્તિનું ધામ અને ગુણોના ભંડારસમી જીવદયા બુદ્ધિમાન, વિવેકી જીવોએ હંમેશા કાર્યકારી છે.
सर्वेजीवदयाऽऽधारा गुणास्तिष्ठन्ति मानुषे।
सुत्रधारा: प्रसूतानां हाराणां च सरा इव ॥ મનુષ્યોમાં તમામ ગુણોનો આધાર જીવદયા છે. ફૂલના હારમાં દોરીની માફક સર્વ સૂત્રો-આગમ જીવદયારૂપી દોરીથી એકમેકથી ગુંથાયેલ છે.
यतिनां श्रावकानां च व्रतानि सकलान्यपि।
एकाऽहिंसाप्रसिध्यर्थं कथितानि जिनेश्वरैः।। મુનિ અને શ્રાવકનાં બધાં વ્રતો એક માત્ર અહિંસાની આવૃત્તિ સર્વ તીર્થકરોએ કહેલ છે.
कुरुणा च विज्ञानवासितं यस्य मानसम्। કરાઈ નિમાં ૪ સિદ્ધ શતા ''
* જેનું મન કરુણાથી આર્દ્ર છે. વિશિષ્ટ શાન સહિત છે, અને ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત છે તેણે પોતાના હિતને સિદ્ધ કર્યુ
ततः सागराधर्मोवाऽनगारो वा यथोदितम।
प्राणिसंरक्षणं मुलं उभयत्राविशेषतः॥ યથારૂપ કહેલો જે સાગારધર્મ કે અણગાર ધર્મ છે તે બંનેમાં સામાન્યરૂપથી અહિંસાધર્મ મૂળમાં છે.
उकतमस्ति क्रियारूपं व्यासाव्रतकदम्बकम्।
સર્વાધિદાળ તળ€ નિત્તા | જે વિસ્તારપૂર્વક વ્રતસમુદાય કહેવામાં આવેલ છે તે બધો માત્ર એક સર્વસાવદ્યયોગ (હિંસાદિ પાંચ પાપ)ની નિવૃત્તિ માટે છે.
| મથનનોપોઝથમશ: સ g ચા
.सर्व सावद्ययोगस्य निवृत्तिव्रतमुच्यते॥ વાસ્તવમાં આજ જૈનાચાર્યોનો ઉપદેશ છે અને આજ આદેશ છે કે કેવળ સર્વસાવદ્યયોગની નિવૃત્તિ જ વ્રત કહેવાય છે.
सर्वत : सिद्धमेवैतव्रतं बाह्यं दयांगिषु।
व्रतमन्तः कषायाणां त्याग सैषात्मनिकृपा। સર્વ પ્રકારે એ સિદ્ધ છે કે સર્વ પ્રાણિઓ ઉપર દયા કરવી એ બહિરંગ વ્રત છે અને કષાયોનો ત્યાગ કરવો એ અંતરંગ વ્રત છે અને તેજ આત્માનું કલ્યાણ છે. ભગવાન ઋષભદેવ પોતાના એકસો પુત્રોને સંબોધિને કહે છે : ' '
तिविहेण वि पाण मा हणे
સાયન્તિ મણિયા સંવ , - પર્વ તિજ્ઞા મતનો ' ની
ત, સંપ ને મUTIFથાવIL.. હે પુત્રો! તમો આત્મહિતની ખાતર, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના પ્રાણી એટલે કે જીવમાત્રની મન-વચન અને કાયાથી હિંસા કરશો નહીં કરાવશો નહીં અને કરતા થકાને અનુમોદશો નહીં, અને પોતાની
- ૫૩ -