Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust
View full book text
________________
૮. સુદાક્ષિણ્યતા : સૌનું ભલું કરનાર બૌધિક વિવેક. ૧૯. લજજા : ' : લોકવિરૂદ્ધ નિંદીત કાર્યોનો ત્યાગ, આબરૂમાં વધારો. ૧૦. થાળતા ; દુ:ખીજીવોને જોઈ હૃદયનું કંપાયમાન થવું. ૧૧. ગુણાનુરાગી : ગુણ અને ગુણીજનો તરફ પક્ષપાત. ૧૨. સત્યથા : વિનયયુક્ત ધર્મયુક્ત કથા કરનાર તથા સાંભળનાર. ૧૩. સુપાતા : ન્યાયપ્રિયતા તેમજ ધમકુટુંબ. . ૧૪. દીર્ધદ્રષ્ટી : પ્રેયનો ત્યાગ – શ્રેયનું ગ્રહણ. ૧૫. દાની
' : ઉદાર-વિશાળ હૃદય. ૧૬. વિનય
ધર્મનું મૂળ વિનય, અત્યંત નમ્ર સ્વભાવ. ૧૭. પરઉપકારીતા : બીજાના શ્રેયમાં રાજી અને શક્તિ પ્રમાણે યોગદાન. ૧૮. કૃતજ્ઞતા
કરેલા ઉપકારને કદાપિ ભૂલે નહીં ૧૯. વૃધ્ધાનુગામી : જ્ઞાનવૃદ્ધ પુરુષોનો અનુગામી-અનુકૂળ વર્તન કરનાર.
" ૨૦. વિશેષજ્ઞાની : સુક્ષ્મજ્ઞાનનો નિરંતર અભ્યાસ. ૨૧. લબ્ધલક્ષિતા : ધ્યેયની સિદ્ધિનું સતત ધ્યાન, શ્રેય પ્રાપ્તિનું ધ્યેય તેમજ જાણપણું.
___ लोकापवादभीरुत्वं दीनाभ्युद्धरणादरः।
- તાતા સુતાક્ષuથે સવાર: પ્રવર્તિત: | લોકોના અપવાદથી ભય રાખવો, દીનજનોના ઉદ્ધારમાં આદર રાખવો, કરેલા ઉપકારને ભૂલવો નહીં અને દાક્ષિણ્યતા આ ચારને સદાચાર કહેવામાં આવેલ છે.
‘તે પુરૂષ જાણ સુમાર્ગશાળી, પાપ ઉપરમ જેહને સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમુહ સેવન જેહને' – પ્રવચન સાર ગાથા-૨૫૯. सर्वत्र निंदा सन्त्यागी, वर्णवादस्तु साधुषु ।
आपदि अदैन्यमत्यन्तं तत्सम्पदि नम्रता ।। સર્વ ઠેકાણે નિંદાનો સર્વથા ત્યાગ, સપુરુષોની પ્રશંસા, અત્યંત આપત્તિમાં પણ અદીનપણું અને સંપત્તિમાં નમ્રતા એ સદાચારનાં ચાર લક્ષણો જાણવાં.
प्रस्तावे मितभाषित्वमविसंवादनं तथा।
प्रतिपन्न क्रिया चेति, कुलधर्मानुपालनम् ।। પ્રસંગ પુરતું થોડું બોલવું, કોઈની સાથે વિરોધમાં પડવું નહીં, ધમનુષ્ટાન-ક્રિયા અંગીકાર કરવી અને કુલધર્મનું પાલન કરવું.
विपद्युच्चे: स्थेयं पदमनुविधेयं च महतां प्रिया न्याया वृत्तिर्मलिनमसुभगेप्यसुकरम् । असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः
सतां केनोदिष्टं विषमसिधारा व्रतमिदम् ।। આપત્તિકાળમાં પણ પોતાના સ્થાન-માન મર્યાદામાં સ્થિર રહેવું, મહાપુરુષોના પગલે ચાલવું ન્યાયવૃત્તિમાં પ્રીતિયુક્ત રહેવું, પ્રાણનો નાશ થતાં પણ દુષ્કૃત સેવન ન કરવું, દુર્જન પાસે કોઈ પ્રાર્થના ન કરવી, નિર્ધનતામાં પણ મિત્રની પાસે ધનની યાચના ન કરવી, આવું વિષમ અને તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત પુરુષોને કોણે બતાવ્યું હશે?
- ૨૪ -

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156