Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૯૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છાપાઓમાં તેને પ્રચાર થયો, એમાં શું સિદ્ધિ થઈ તે ભગવાન જાણે પરંતુ જે મહા પુરૂષ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી દ્વારા જગતમાં સમ્યકત્વ અને સત્યને ઝંડે ફરકાવે છે છે તેમાં શું વૃદ્ધિ કરી શકશે.
ચમત્કાર હોય તે પણ તે મીઠાઈ સુગંધ છે મિઠાઈ નથી. સુગંધથી ઉદરપૂર્તિ છે ન થાય. મહિમાથી લેકે ખેંચાય તે પણ તેમને સત્ય મળે ત્યારે જ મહિમા સિદ્ધ છે { થાય. ભ્રમમાં પડે છે તે મહિમા નથી પણ આડંબર બની જાય.
જોધપુર (સૂર્યનગરી)માં શાસન-પ્રભાવના
પ. પૂ. તપસ્વી આ. ભ. શ્રી કમલરતનસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય-પ્રશિષ્યરત્નો છે 8 પ. પૂ. અનુગાચાર્ય દર્શનરત્નવિજ્યજી ગ., પ. પૂ. મુનિવર્ય શ્રી ભાવેશપત્નવિજયજી 8 છે મ. પ. પૂ. પ્રશમરત્નવિજયજી મ. ની શુભ નિશ્રામાં દર રવિવારે જોધપુરમાં આધ્યાત્મિક છે. જ્ઞાનસત્ર બાળક માટે ચાલે છે. નવરતનમલજી નાકરે વ્યાખ્યાનમાં નિમ્ન સ્તુતિ ગાયેલ
પ્રથમ નમું અરિહંતને, બીજા ગણધર પાય, પ્રેમ રામચંદ્રસૂરિ કમલરત્નને, નમું શીષ નમાય, નમું દશનરને ર ભાવેશ પ્રથમ મુનિરાય, કહે “નાદર નવરત્ન” શું નમતાં દુઃખ પલાય. ૧ * ભગવતી સૂત્રની વાંચના, કરે નરન પંન્યાસ, પાંડુચરિત્ર ભાવેશરન, સંભાવે સેલ્લાસ, સૂરા દેને મહત્ત્વપૂર્ણ સુનિયે ચિત્ત લગાય, સુણતાં સુણતાં ભવ ટલે, કહે “નવરત્ન” હરખાય. મેરા બહુત મુનિ હી બહુત હી પાઠક, બહુત આચારાજ જાણ, નવરત્ન' ઉત્તમ હ, વે હી જે ભાખે શાસ્ત્ર પ્રમાણ. ૩ રોકી બહાર હૈ, દેખો રત્ન હી રત્ન, સૂરિ કમલન કે શિષ્ય હ પંન્યાસ દર્શનરત્ન, ઈનકે શિષ્ય ભાવેશત્ન, ભાઈ હી વિમલરત્ન, ભાવેશરત્ન કે શિષ્ય હૈ, મુનિ પ્રશમરત્ન કા જિસ જગહ વે વિરાજતે, વહ ક્રિયાભવન ધર્મરત્ન, સન્મુખ બેઠે આપસી, રત્ન કે હ રત્ન,
અલ્પમતિ અનભિજ્ઞ હું, મેં ભી એક રત્ન, છે . આલોકરહિત નિસ્તેજ હું, કહે નાદર નવરત્ન. આપા