Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૭ : અંક ૧-૨-૩
તા. ૩૦-૮-૯૪
છે
: ૫૫
છે પાસેથી રકકા લે ? મોટાભાઈએ કહ્યું કે આ તે ખીચડીમાં ઘી પડયું. તું રકકમની વાત
કરી મને લજ જાસ્પદ ન બનાવ! તું તે મારે માડી જાયા ભાઈ કરતા વધુ પ્રાણપ્રિય છે. છે છે. મારૂ એ તારૂ જ છે. છે ત્યાં મુનિમે સસ્મીત વાત કરી કે, શેઠ ભારે પુદય તમારે શરૂ થયે છે તે છે નાશ પામેલા જાણવા મળેલા વાહણે સાતેય સહિસલામત બંદરે આવી પુગ્યાં. ભાવ છે
પણ વધી ગયાં ૭ લાખના ૧૪ લાખ ઉપજ્યાં છે. મોટાભાઈ તરીકે દાનની સુવાસ છે 1 અપના ગામમાં ફેલાણી, મને વિચાર આવ્યું કે, આટલા મુલકમાં આપના જેવા કેઈ ! | દાનેશ્વરી નથી એ વિશ્વાસે આવ્યા. આપના પુન્ય દર્શન થયાં.
આ સાંભળી માણેકચંદ શેઠે મટાભાઇના ખૂબ ગુણ ગાયાં, ત્યાં બને બાળકે તે છે. પંડિતજી પારે. ભણીને આવી ગયાં મહેતાજીને જોતા જ પગે લાગી દાદા દાદા કહીને છે વળગી પડયાં હવેલીમાં આનંદ મંગળ વર્તાઈ ગયે. તે રાત્રે અતિક્રમણ બાદ આત્મ-કર્મ-પુન્ય-પાપ આદિ ત મોટાભાઈએ સવિસ્તર ! શું સમજાવ્યા પછી શેઠે મુનિમને કહ્યું કે, ભાઈ હવે પુદય જાગ્યા છે. આવતીકાલથી 8 પ્રભુભકિતને અઠાઈ મહેત્સવ સાધર્મિક ભક્તિ સાથે શરૂ કરો-મુનિમ આ સાંભળી નાચી છે ન ઉઠા. નયનાબેનને તે અંગમાં આનંદ સમાતું નથી, શ્રી સંતની રજા લઈ બીજા જ 4 દિવસથી ઉદાર ચિત્તે મહત્સવ મંડાણ... માણેકચંદભાઈને પોતાને જ પ્રસંગ સમજીને તે છે આ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય એ માટે કામે લાગી ગયાં–રાજા રાણીને ભાવભર્યું { આમંત્રણ અપાયું. નગરમાં અમારિ પાલન અને દાનનાં ઢોલ પીટાયાં..મહત્સવમાં છે આખુ નગર છવમય બની ગયું, દરેક પ્રસંગે રાજા-રાણીએ હાજર રહી પ્રભુભકિતને જ સુંદર આસ્વાદ અનુભવ્ય, રાજાએ રાજ દરબારમાં ભારે સન્માન કર્યું, પછી છે છે નેમચંદભાઈએ વિદાયની તૈયારી કરી માણેકચંદભાઈને ભારે વિયેગનું
દુઃખ... વિમળાબેનને વિદાય પ્રસંગે મૂરિષ્ઠત બની ગયાં..મૂચ્છ ઉતર્યાબાદ નયનાબેને ભારે આશ્વાસન આપ્યું વિમળાબેને-અજય-વિજય બને બાળકને છે અલંકારથી મઢી દીધાં. બન્ને બાળકે પગે લાગી વિનયથી આશીર્વાદ માંગે છે. વિમળા - 1 હેને બને બાળકને પવિત્ર આશીર્વાદ અને વાત્સલ્યથી હરાવી દીધાં. નયનાદેવી અને વિમળાબેન હટી પડયાં. બનેની આંખમાંથી વિયોગના આંસુ સુકાતા નથી. રાજાને 1
સમાચાર મળતાં રાજ રાણી ઉભય વિદાય આપવાં આવી ગયાં. ગામની સીમ સુધી છે છે આખુય નગર વળાવવાં આવ્યું. દુઃખી દિલે સી પાછા ફર્યા. નેમચંદભાઈ શેઠ પરિવાર ન
સાથે સ્વનગરે આવતાં નગરજનોએ જોરદાર સ્વાગત કર્યું. વર્ભીપુરના રાજાએ રાજ દરબારમાં સન્માન કરી શેઠની ધર્મ શ્રધા-સહિષ્ણુતા-દાનાદિગુણની પ્રશંસા કરી કહ્યું કે તમારા રે