________________
જય હિન્દ
એવી ! આ અખતરિયા ગાડીઓમાં વજનદાર મશીનગને સુદ્ધાં નહાતી. આ સ્થિતિમાં જાપાનીએ સીધા ચાલ્યા જ આવ્યા એમાં નવાઈ શી ?
અને મલાયાની બ્રિટિશ હુકુમતની નારિક બાજીને તેએ તો તે પશુ એવી જ-શિ*ગમાંથી સડેલી.' બ્રિટિશ અમલા અને તુમાખીના પૂતળાં જેવા ગૌરાંગ અડા સાહેબે, જાપાનીઓએ મલાયાની અરધી ધરતી આંચકી લીધી ત્યાં સુધી રાજ રાતે નાચગાનના જલસા ઉડાવતા-એ મેં મારી સગી આંખાએ જોયું છે.
મલાયા, પર્લ હાર અને મનિલા ઉપર જાપાની ખાબકયા તે પહેલાં પાંચ દિવસ પર દૂરપૂર્વના બ્રિટિશ સેનાધિપતિ બ્રુક પાપહામે એક મુલાકાત આપી હતી તે શ્રી. કે.તે હજી પણ યાદ છે. ૩૦ ડિસેમ્બરને એ દિવસ. શ્રી. કે. કહે છે કે સેનાધિપતિના શબ્દે હજીયે મારા કાનમાં ગૂજ્યા કરે છે: “ટાજો માથુ ખંજવાળી રહ્યો છે. જાપાનીઓની બુદ્ધિ બહેર મારી ગઈ છે. કઈ તરફ ઢળવુ એના નિય તે કરી શકતા નથી, જાપલાની પાસે કાઈ નિશ્રિત રાજનીતિ નથી. બ્રિટિશ કે અમેરિકને ઉપર હુમલા કરવાની તે તેએ હિમ્મત જ નહિ કરે, અને ભગવાન ભુલાવશે ને કરો, તા અમે એમને ખાખરા કરીને એમની ખેાડ઼ ભુલાવી ઈશુ. અમે તૈયાર છીએ એમને માટે.”
<
અને જાપલાએએ હિંમત કરી. પ્રિન્સ એફ વેલ્સ' અને રિપલ્સ ’: બ્રિટનની એ ઉત્તમાત્તમ પક્તિની યુદ્ધનૌકાઓઃ ત્રાળાકુડીમાં, કાગળનું વહાણુ ડૂબી જાય એમ ડૂબી ગઈ.
•
બ્રિતિશ સિદ્ધે શું ખરેખર પોતાની ધાર જ ખાવા માંડી છે ? લાગે છે તે એવું.
ફેબ્રુઆરી ૧૯, ૧૯૪૨
હા...શ! આખરે સમાચાર મળ્યા. પી.—મારા દેવ–યુકેદીની છાવણીમાં છે. લાગે છે કે એમની ટૂકડીને જાપાનીઓને શરણે થયા સિવાય છૂટકાજ નહાતા. એની પાસે છે જ. માર્ગો હતાઃ જાપાની ટૅન્કો વડે કપાઈ મરવું અથવા શરણે થવું એ શરણે થયા. અને નવા પણ નથી. એમની પાસે નહતી પૂરતી ખમા અને નતુ એમની પાછળ હવાઈ જવાનોનુ પીઠબળ.
૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com