________________
જય હિન્દ હતી. બધા ઉત્તરની સામે મોં કરીને નાસતા જ હતા, જાપાનની અગ્નિવર્ષોમાંથી જાતને ઉગારી લેવા. મીંગાલોડેન હવાઇ મથકના તેા ચૂરે ચૂરા થઈ ગયા હતા. એક પણ સાનું મકાન બાકી નહેતું રહ્યું. હવાઇ હુમલાની ચેતવણી આપનારું 'ભૂંગળું પણ ભરખાઈ ચૂકયું હતું.
64
અને દિવસે દિવસે રસ્તાઓની હાલત વધુ ને વધુ બગડતી ચાલી. અઢવાડિયામાં તે ભંગારના ડુંગરા ઠેર ઠેર ઊભા થઇ ગયા. રાજમાર્ગો ઉપરના માનવશષેા પણ પૂરા ત્રણ દિવસ સુધી એમ ને એમ સડતાં રહ્યાં, એમને ઠેકાણે પાડવાની પણ કાઇએ હિંમત ન કરી.
“ નાતાલને દિવસે જાપાનીએ વળી પાછા આવ્યા, બીજી બામ્બવર્ષાં વરસાવવા માટે. આવતા પહેલાં તેમણે આકાશમાંથી પત્રિકા ફેંકી હતી. એશિયાવાસીઓને તેમણે સૂચના કરી હતીઃ નગર છોડીને ચાલ્યા જાઓ ! રંગૂનની વસતિના પાણા ભાગ અદૃશ્ય થઇ ગયા. ઇશ્વરને શાપ વરસવાને હાય એમ ર્મૂત માનવીન્ય બની ગયું.
cr
· સરકારી વહીવટી તંત્રને પણ કડૂસલે ખેાલી ગયા હતા. દેવતાઇ ગણાતા સનદી નાકરા–નાકરશાહી–ગાભા જેવા બની ગયા હતા. રાતના ચેરી અને લૂંટફાટ ચાલતાં, પણ પોલીસ કશું જ નહેતી કરી શકતી. મેટું મથાળું બાંધીને આ બાબત ઉપર ટીકા કરી: “આ સારે જ આપણી યુદ્ધદક્ષતા સાળ કળાએ ખીલી ઊઠશે !' શ્રી. સ્ટાન હતા. એક અંગ્રેજ ! સનદી તેાકરેની આવી એ બાપડાને પરાણે રા ઉપર ઊતરવું પડયું !
રંગૂન ગૅઝેટે’ એક નાકરશાહી ટળશે ટીકા કરનાર એક બદનક્ષી કરવા માટે
બ્રહ્મદેશને લશ્કરી અધાર-સાગર” તરીકે ઓળખવામાં આવે છે, પણ એ અધારસાગરમાં અજ્ઞાન અને ગુલામીના કેટકેટલાં ગંધાતા ખાખેાચિયાં હતાં તે તે જેને વીતી હેાય તે જાણે ! સરકારી વહીવટી તંત્ર અને લશ્કરીતંત્ર અને સરખાં જ શિંગમાંથી સડેલાં !”
શ્રી. પી.એ કહ્યુંઃ
અને
જાપાનીએ રંગૂનના પાદર સુધી પહોંચ્યા તે વખતે ભંગી મ્યુનિસિપાલિટિના બધાંય નાકા, ફાયર બ્રિગ્રેડ સુદ્ધાંલાપત્તા જ તુરંગા, રક્તપિતીઆની ઇસ્પિતાલા અને પાગલખાનાંનાં બારણા ઉધાડી
હતા !
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com